SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ઓક્ટોબર, ૨૦૦૯ પ્રબુદ્ધ જીવન ત્યાગથી જ ચારિત્ર્ય દઢ થાય છે. ચારિત્ર્ય એ તો માનવજીવનનો શણગાર અને (આ જગતમાં) ચક્રવર્તીઓ કરતાં પણ શ્રેષ્ઠ છે.” છે. કીર્તિ શું છે? એક વરાળ છે. લોકપ્રિયતા શું છે? એક અકસ્માત છે. (ભાગયોગ, ગાથા ૭૯). લક્ષ્મી શું છે? એક પંખી છે. ચારિત્ર્ય શું છે? જીવનનો પાયો છે. મજબૂત “ગૃહસ્થ અને સાધુઓને માટે હું શરણાધાર છું. સાધુઓના મંગલકારક ચારિત્ર નિષ્ફળતાના સમયમાં છાતી કાઢીને, ટટ્ટાર ઊભા રહેતા શીખવે છે. એવા સારા આશીર્વાદથી ગૃહસ્થો ઉન્નતિ પામે છે.” વ્યક્તિની નિષ્ફળતામાં ચારિત્ર્યની કસોટી થાય છે. (ત્યાગયોગ, ગાથા ૮૪) ઉત્તમ ચારિત્ર્યનો પ્રારંભ ત્યાગથી થાય. “નિષ્કામ ત્યાગી એવા સાધુ સંઘનું મહત્ત્વ અને ઉપયોગીતા (એટલા જીવન ઘડતર માટે ત્યાગ શીખવો જોઈએ. બધા છે કે, સર્વજ્ઞ વડે પણ સંપૂર્ણ રીતે વર્ણવી શકાતા નથી.' પોતાના ધર્મ માટે સ્વાભિમાન હોવું જોઈએ તે વાત, શ્રીમદ્ બુદ્ધિસાગર (ત્યાગયોગ, ગાથા ૮૬) સૂરીશ્વરજી પોતાના અનેક ગ્રંથોમાં પુનઃપુનઃ કહે છે. એમના શબ્દોમાં ચાર પ્રકારના (સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા) મહાસંઘના ધર્મ અને શક્તિશાળી પ્રભાવ છે. આ કથન અહીં ‘ત્યાગયોગ'માં સાંપડે છે. રવાતંત્ર્ય માટે આચાર્યો અને સાધુઓએ સર્વ પ્રકારના ઉપાયો કરવા જોઈએ.’ ‘(જેને) જેનસંઘમાં રાગ છે, જેનધર્મ પ્રત્યે અભિમાન છે તે જૈન ધર્મને (ત્યાગયોગ, ગાથા ૮૮) (તત્ત્વત:) બાધક કે નાશક નથી. જેન ધર્મ મહાતીર્થરૂપ છે, એમ સર્વતીર્થોમાં “શ્રી જૈન મહાવીર ગીતા'ના ‘ત્યાગયોગ'માં ત્યાગી સાધુ-સાધ્વીઓ શિરોમણી છે. તેથી સંઘની પ્રગતિ માટે પ્રાણાર્પણ કરી દેવા એ પણ શુભકારક પ્રત્યે ખૂબ જ શ્રદ્ધા અને ભક્તિપૂર્વક વર્તન કરવું જોઈએ તેવો ઉપદેશ પુનઃ પુનઃ આલેખાયો છે. ત્યાગી સાધુ-સાધ્વી એ જૈન સંઘની મહામૂલી સંપત્તિ (ત્યાગયોગ, શ્લોક૫૫,૫૬) છે. આજકાલ ગૃહસ્થોનું અને ખાસ કરીને જૈન સંઘના ટ્રસ્ટીઓનું વર્તન ‘શ્રી જૈન મહાવીર ગીતા'ના ‘ત્યાગયોગ'માં દેશ કાળની સ્થિતિ અનુસાર જેવું જોવા મળે છે તેમાં શ્રદ્ધા, ભક્તિ કે આદર નહિ પણ સ્વાર્થ, છેતરપિંડી ધર્માચરણ કરવું જોઈએ, સાધુ સંઘની પ્રગતિ માટે વિચક્ષણ એવા આચાર્ય કે તોછડાઈ વધુ હોય છે. સાધુઓને કેમ સમજાવી કે પટાવી લેવા, પોતાનું મહારાજોએ શક્તિપૂર્વક સંસ્કાર સીંચવા જોઈએ નિયમ બધા નિત્ય નથી કામ કઢાવી લેવું, ઉઠાં ભણાવવા અને તે માટે ટ્રસ્ટીઓ તમામ યુક્તિઓ પણ દેશ, કાળની જરૂરિયાતને સમજીને ત્યાગીઓએ ચાલવું જોઈએ અને અજવાતા રહે છે. સંઘમાં પોતાનું વર્ચસ્વ રહેવું જોઈએ અને સાધુઓ ઠીક લાગે તે પરિવર્તન કરવું જોઈએ ઈત્યાદિ ઉપદેશ પ્રાપ્ત થાય છે. પોતાના જ કહ્યામાં રહેવા જોઈએ તેવી હીન મનોવૃત્તિ ધરાવતા ટ્રસ્ટીઓ થોડાંક શ્લોકાર્થ જોઈએ: દેરાસર કે ઉપાશ્રયના માણસોને જાસૂસ બનાવતા હોય છે! ટ્રસ્ટીઓનું ધર્મરાજ્યના શાસકો એવા ધર્માચાર્યો વિવેક પૂર્વક કાર્યો કરે છે, છતાં અભિમાની વલણ, એમની તોછડાઈ ઈત્યાદિ સાધુઓ નથી સમજતા તેવું તે અકર્મક છે અને તેઓ પરબ્રહ્મમાં વસે છે.' નથી પણ તેઓ ગમ ખાય છે, ક્યાં બગાડવું તેનું માને છે અને વળી, (ત્યાગયોગ, ગાથા ૬૧) ટ્રસ્ટીઓની અહીં પણ ચાલાકી ચાલુ જ હોય છે. પૂર્વે આવી ગયેલા સાધુઓની ‘આચાર્યો હંમેશાં મારું પરબ્રહ્મ સ્વરૂપે ધ્યાન ધરે છે. ધર્મ કાર્યો કરનારા નિંદા કરીને વિદ્યમાન સાધુઓને ભડકાવવાનું પણ છોડતા નથી! યોગના અભ્યાસ વડે મને જોઈ શકે છે.' જેના ચરણમાં વંદન કરીએ છીએ, જેના આશીર્વાદથી ભવજળ તરાશે (ત્યાગયોગ, ગાથા ૬૨) તેવું જાણીએ છીએ એના જ પ્રત્યેનું આવું વલણ તારશે કે ડૂબાડશે? વિશ્વના ઉદ્ધાર માટે સાધુઓની પ્રાણાલિકા અનાદિકાળથી તીર્થકરોએ “શ્રી જૈન મહાવીર ગીતા' એક વિશાળ પરિપ્રેક્ષ્યમાં આપણને ચિંતન વ્યવસ્થાપૂર્વક સ્થાપેલી છે.' કરવા પ્રેરે છે. શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજી સમયજ્ઞ મહાપુરુષ છે અને (ત્યાગયોગ, ગાથા ૬૪) તેઓ ભવિષ્યને નિહાળીને બોધ આપે છે. ત્યાગનો પંથ આત્માનો ઉદ્ધાર સાધુઓએ મારા મંત્રો વડે, હયોગ વડે આત્મશક્તિ પ્રકાશક એવું તો કરે જ છે, સાથોસાથ જીવનની ઉન્નતિ અને સમાજની ઉન્નતિ પણ કરે છે. બળ મેળવવું જોઈએ. અને તેમ કરીને જેન ધર્મની ઉન્નતિ કરવી જોઈએ. જૈનધર્મનો ત્યાગ માર્ગ વ્યક્તિગત નહિ પણ સમષ્ટિગત ઉદ્ધારક પંથ છે તે સૂરિમંત્ર વગેરે મંત્રોની સાધના કરીને આચાર્યોએ ધર્મની, સાધુસંઘની રક્ષા ન ભૂલવું જોઈએ. ભગવાન મહાવીરનો ઉપાસક ઉપવાસનું વ્રત કરીને માત્ર કરવી જોઈએ.' પોતાનું આત્મકલ્યાણ સિદ્ધ કરે છે તેવું નથી. પણ અનાજ બચાવીને સમાજને (ત્યાગયોગ, ગાથા ૭૦, ૭૧) ઉપયોગી પણ થાય છે! ‘ત્યાગીઓનો દ્રોહ કરનારા મૂર્ખજાનો છે. તેઓ સમાધિ પામતા નથી. જેનાથી સૌનું કલ્યાણ થાય તે જ સાચો ત્યાગમાર્ગ કહેવાય. જ્યાં ત્યાગ છે ત્યાં પ્રભુ . ત્યાગીઓ હંમેશાં મને પ્રિય છે.' (ક્રમશ:) (ત્યાગયોગ, ગાથા ૭૮) પૂજ્ય આચાર્યશ્રી વાત્સલ્યદીપ, જૈન જ્ઞાનમંદિર, જ્ઞાનમંદિર રોડ, દાદર ‘સર્વ વિશ્વનું કલ્યાણ કરનારા ત્યાગીઓ પરોપકારની મૂર્તિ રૂપ છે, (વેસ્ટ), મુંબઈ-૪૦૦૦૨૮. સત્ય-અસત્યની અથડામણ પથ્થર અને માટીના ઘડા જેવી છે. માટીનો ઘડો પત્થર પર પડે તો ઘડો ફૂટી જાય અને પત્થર વડા પર પડે તો પણ ફૂટવાનો વારો ઘડાનોજ આવે...!
SR No.526015
Book TitlePrabuddha Jivan 2009 10
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2009
Total Pages32
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size722 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy