SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ટોબર, ૨૦૦૯ અને તેમાં કયા વિષયની ચર્ચા કરવામાં આવી છે. જેમ હિન્દુધર્મના 'ભગવદ્ગીતા’માં કૃષ્ણની વાણી સંભળાય છે, ખ્રિસ્તી ધર્મના ‘બાઈબલ'માં ઈશુ ખ્રિસ્તની વાણી સંભળાય છે, મુસ્લિમ ધર્મના ‘કુરાન”માં મહંમદ પયગમ્બરની વાણી સંભળાય છે, બૌદ્ધ ધર્મના 'ત્રિપિટક" ગ્રંથમાં ભગવાન બુદ્ધની વાણી સંભળાય છે, સ્વામિનારાયણ ધર્મના 'વચનામૃત'માં સહજાનંદ સ્વામીની વાણી સંભળાય છે તેમ જૈન ધર્મના ‘આગમ’ ગ્રંથમાં જિનવાણી સંભળાય છે. જૈન સમ્પ્રદાયમાં ચોવીસમા તીર્થંકર મહાવીર સ્વામીએ ષપુિ-કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર અને મદ સામે વિજય મેળવીને અરિહંતનું બિરુદ પ્રાપ્ત કર્યું હતું અને વિશ્વને સંદેશ પહોંચાડ્યો હતો કે બહારના શત્રુ સામે લડીને તો વિજય પ્રાપ્ત કરી શકાય છે, પરંતુ અંદરના શત્રુ સામે લડો અને વિજય પ્રાપ્ત કરો. આ પ્રકારના સંદેશાઓ, દયા-પ્રેમ-કરુણા-પરોપકાર અહિંસા સત્ય જેવા જીવનમૂલ્યોને વહેતાં કરીને જૈનધર્મનો પ્રચાર પ્રસાર કર્યો હતો. વિશ્વનું કલ્યાણ થવાનું હશે તો આ જૈનધર્મના સિદ્ધાન્તોથી. આ સિદ્ધાન્તો સમજીને પ્રત્યેક માનવીએ જીવનમાં ઉતારવા પડશે. આવા એક ઉમદા ધર્મના પ્રબુદ્ધ જીવન ગ્રંથ તરીકે આગમને ગણાવાયો છે. આ આગમ ગ્રંથ જૈન સાહિત્યનું સમેત શિખર છે. આ શિખર પર અવરોહણ કરવાના પ્રયાસો ઘણા મુનિશ્રીઓએ આ પૂર્વે કર્યા છે પરંતુ તેના એક સફળ અવરોહી તો મુનિશ્રી દીપરત્નસાગર મહારાજ છે. પ્રાકૃત (અર્ધ માગધી) १. आयारो २. सूयगडो રૂ. વાળું ४. समवाओ ५. विवाहपन्नति ६. नाधम्मकलओ ૭. . उवासगदाओ ८. अंदगड दसाओ ૬. અનુય પરાઓ १०. पण्हाबागरणं ११. विवोसूयं १२. उबवाइयं ૩૨ાયutfiri १४. जीवाजीवाभिगमं १५. पन्नवणा १६. सूरपति o ૭. ચંદ્રઋતિ १८. जंबूद्दीवपन्नत्ति १९. निरयावलियाणं २०. कप्पवडिसियाणं २१. पुफिया २२. पुप्फचूलियागं २३. वहिदसाणं દીપરત્નસાગર મહારાજે આગમસાહિત્ય સમ્બન્ધી જે પુસ્તકો સંશોધિત–સમ્પાદિત અને અનુદિત કર્યા છે તે જૈનસાહિત્યની એક અભૂતપૂર્વ ઘટના છે. આગમ મૂળ તો પ્રાકૃત (અર્ધમાગધી) ભાષામાં છે. દીપરત્નસાગર મહારાજે સૌ પ્રથમ, અર્ધમાગધી ભાષા શીખી, સંસ્કૃત ભાષા શીખી એ પછી પ્રાકૃત ભાષામાં લખાયેલા, ૪૫ આગમસૂત્રોનું સંશોધન સંપાદન કરતાં ૪૯ પ્રકાશનો આપ્યાં જેમાં ૪૫ આગમસૂત્રો અને ૪ વૈકલ્પિક આગમસૂત્રો છે. આ મહત્ત્વાકાંક્ષી કામ પૂર્ણ થયા પછી દીપરત્નસાગરજી પોતાના અવતાર કાર્યને સાર્થક ગણીને બેસી રહ્યા નથી. સંશોધન-સંપાદન પછી તેઓએ ૪૫ આગમસૂત્રોનો ગુજરાતીમાં અનુવાદ કરતાં ૪૫ પુસ્તકો આપ્યાં છે જે ૩૦૦૦ પૃષ્ઠોમાં છે. ગુજરાતીઓની ૩૬. ખિવિન્ના ३२. देविंदत्थओ માલામાલ સ્થિતિ નિહાળી બિનગુજરાતીઓ-હિન્દીભાષીઓ એ ૨૨/૧. १. मरणसमाहि પણ આ ગ્રંથને હિન્દી ભાષામાં અનૂદિત કરવાનો પ્રસ્તાવ મુનિશ્રી ३३ / २ . वीरत्थव દીપરત્નસાગરજી સમક્ષ મૂક્યો અને અભ્યાસનિષ્ઠ અને જિનવાણીમાં ३४. निसीहं જેમને અપૂર્વ શ્રદ્ધા છે એવા દીપરત્નસાગરે આગમગ્રંથને હિન્દી ભાષામાં અનૂદિત કરતાં બીજાં ૪૫ પુસ્તકો આપ્યાં જે ૩૨૦૦ પૃષ્ઠોમાં છે. આમ, પ્રાકૃત હિન્દી અને ગુજરાતી ભાષામાં સંશોધિત, સંપાદિત, અનુદિત અને સમીક્ષિત થયેલા આગમ ગ્રંથો આ પ્રમાણે છેઃ २४. चउसरणं २५. आउरपच्चक्खाणं २६. महापच्चक्खाणं २७. भत्तपरिणा २८. तंदुलवेयालियं २९. संस्तारकं ३० / १ गच्छायारो ३० / २ चंदावेजझयं ३५. बहत्कप्पी ३६. ववहारो ३७. दसासुयक्खंधं ૩૮/૧. जीयकप्पो ३८ / २. पंचकप्पभासं હિન્દી १. आचारसूत्र २. सूत्रकृत सूत्र ३. स्थान सूत्र ४. समवाय सूत्र ५. भगवती सूत्र ६. जाताधर्मकथा सूत्र ७. उपासकदशा सूत्र ८. अंतकृत्दशा सूत्र . નુતરોપશિવ સૂત્ર o ૦. પ્રશ્નવ્યારા સૂત્ર ११. विपाक सूत्र १२. औपपातिक सूत्र १ ३ . राजप्रश्निय सूत्र ૨૪. નીવાનીવામિામ સૂત્ર १५. पज्ञापना सूत्र १६. सूर्यप्रज्ञप्ति सूत्र १७. चन्द्र प्रज्ञप्ति सूत्र ૬ ૮. નદ્રીપ પ્રકૃપ્તિ સૂત્ર o o. નિરયાવનિષ્ઠા સૂત્ર ૨૦. પવતંસિા સૂત્ર २१. पुष्पिका सूत्र २२. पुष्पबूलिका सूत्र २३. वृष्णिदशा सूत्र ३० / १ गच्छाचार सूत्र રૂ૦/૨ ચન્દ્રવે સૂત્ર ३१. गणिविद्या सूत्र ३१. देवेन्द्रस्तव सूत्र ३३. वीरस्तव सूत्र ગુજરાતી ૦૧.આચાર ૦૨. સૂયગડ ૦૩. ઠાણ . ૧૭ ૦૪. સમવાય ૦૫. વિવાહપન્નતિ ૦૬. નાયાધમ્મકહા ૦૭. ઉવાસગદસા ૦૮. અંતગડ દશા છઃ અનુત્તરાવવાઈપદસા ૧૦. પણ્ડાવાગરણ ૧૧. વિવાગધ ૧૨. ઉવવાઈય ૧૩. રાયપ્પસેણિય ૧૪. જીવાજીવાભિગમ ૧૫. પક્ષવણા २४. चतु: शरण सूत्र ૨૪. ચઉસરણ ૨૬. આતુરપ્રત્યારજ્યાન સૂત્ર ૨૫. આઉપચ્ચક્ખાણ ૨ ૬. મહાપ્રત્યાક્યાન સૂત્ર २७. भक्तपरिज्ञा सूत्र ૨૮. તનવી પારિવમૂત્ર २९. संस्तारक सूत्र ૬૬. સુરપતિ ૧૭. ચંદપન્નતિ ૧૮. જંબુદીવપતિ ૧૯. નિરયાવલિયા ૨૦. કપ્પવર્ડિસિયા ૨૧. પુલ્ફિયા ૨૨. પુજ્યૂલિયા ૨૩. વહિદસા ૨૬. મહાપચ્ચક્ખાણ ૨૭. ભત્તપરિણા ૨૮. દુધવાલિય ૨૯. સંથારગ ૩૦૨૧ ગચ્છાયાર ૩૦/૨ ચંદાવેજ્ડય ૩૧. ગણિવિજ્જા ૩૨. દેવિંદસ્થઓ ૩૩. વીરન્થઓ ३४. निशीथ સૂત્ર ३५. बृहत् कल्पसूत्र ૩૪.નિસીહ ૩૫. બૃહત્ કપ્પો ૩૬. વવહાર ३६. व्यवहार सूत्र ૩૭. યુવા પૂત્ર ૩૭, સાચાબંધ ३८. जीतकल्प सूत्र ૩૮. જીયકપ
SR No.526015
Book TitlePrabuddha Jivan 2009 10
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2009
Total Pages32
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size722 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy