________________
જૂન, ૨૦૦૯
પ્રબુદ્ધ જીવન
૫.
આ સત્ત્વશીલ સર્જક, વિદ્યા પ્રચારક અને સમાજ સેવક અનામી શિસ્તના આગ્રહી, જીવનમાં નિયમિત, અને વિદ્યા પ્રાપ્તિ માટે એવા સાહેબને સાહિત્ય જગત અને એમના સમાજે ઊંડા આદરથી ચાહ્યા અંતિલા કે સમયસર થિસિસ પૂરી કરવામાં એટલાં બધાં ઉજાગરા છે અને “સંસ્કાર એવોર્ડ', “કમળાશંકર પંડ્યા સાહિત્યકાર એવોર્ડ', કર્યા, ખાવા-પીવામાં અનિયમિત રહ્યાં છે પરિણામે એસીડીટી અને સુવર્ણ ચંદ્રકો વગેરેથી વિભૂષિત કર્યા છે. એક સન્માન સમારંભમાં અલ્સરનો ભોગ બન્યા, જે રોગે એમને જીવનના અંતિમ શ્વાસ એઓશ્રીએ કહ્યું હતું, “આ દુનિયા અને દુનિયાના માણસો મને સુધી સતાવ્યા. એટલા બધા સારા લાગે છે કે હજુ મને આ ઉંમરે મરવાનું મન થતું ઉર્દૂ સાહિત્યના બાદશાહ નટવર ભટ્ટ મારા જૂના મુરબ્બી મિત્ર. નથી.’ સારા માણસોને બધા સારા જ લાગે. જગતને ચાહનાર આ મુંબઈ છોડી નટવરભાઈ વડોદરા સ્થાયી થયા, અને વડોદરે અનામી બંદાને લાખો સલામ કરવાનું મન થાય છે.
સાહેબને ત્યાં એમની મહેફિલ જામે, આ બધી વાતો નટવરભાઈ સ્વાતંત્ર સેનાની, સંપૂર્ણ ગાંધીવાદી અને ખાદીધારી આ મને ફોનમાં કહે. અનામી સાહેબના દેહવિલય બાદ એમના ઉદ્ગારો શિવભક્ત અનામી સાહેબ કુટુંબ વત્સલ પણ ઘેઘૂર વડલા જેવા. હતાઃ પત્ની લક્ષ્મીબહેન અનામી સાહેબ જેટલા ડીગ્રીધારી નહિ, છતાં અજબ તેરી અનામી સૂરત, એમનું સમજભર્યું દામ્પત્ય જીવન કવિ ન્હાનાલાલ અને માણેકબા નઝર સે ગિર ગયે સબ ખૂબસૂરત. જેવું મધુર પ્રસન્ન હતું. લક્ષ્મીબહેન પોતાની છેલ્લી અવસ્થામાં અનેક જિસ હસ્તિ કી “અનામી સે મુલાકાત હુઈ હૈ, બિમારીથી ઘેરાઈ ગયેલા ત્યારે અનામી સાહેબે પ્રેમળ પત્નીની એક વહ ઇન્સાન મહોબ્બત કે પયગંબર સે મિલા હૈ. પિતા-મિત્રની જેમ સેવા કરી હતી. મોટા માણસના જીવનની આ આવા અનામી સાહેબના પરિચયમાં જે વ્યક્તિ એક વખત આવે, મહાન ઘટના. ૨૦૦૨માં લક્ષ્મીબહેન આ જગતમાંથી વિદાય થયા એ એમનો થઈ જાય. એ “માણસને ઝંખતો માણસ હતા'. સંપર્કમાં પછી અનામી સાહેબે પોતાના જીવનને પહેલાંની જેમ જ પ્રવૃત્તિથી આવેલી વ્યક્તિ સાથે પોતાના હૂંફાળા પત્રો વરસાવીને સંબંધની ધમધમતું રાખ્યું અને કુટુંબીજનો પણ એવા સંસ્કારી કે પુત્ર નાડી ધબકતી રાખે. “પ્રબુદ્ધ જીવન'ના એમના લેખો દ્વારા એમની રસિકભાઈ અને પુત્રવધૂ ઇન્દુબહેનની પાસે ગ્રીન કાર્ડ હતું, એમના સાથે ઘણાંના નવા નવા પરિચય થાય, એમાંના એક મારા મુરબ્બી પુત્રો અમેરિકા સ્થાયી થયા હતા છતાં એ દંપતી અમેરિકા ન ગયું મિત્ર સમાજ સેવક અને સાચા શ્રાવક સી. કે. મહેતા વડોદરા જાય અને પિતા અનામી સાહેબની સેવામાં તત્પર રહ્યાં, એટલું જ નહિ ત્યારે અનામી સાહેબને મળે જ, અને એ બધી વાતો મહેતા સાહેબ સાસરવાસી પુત્રી રંજનબહેન તો છેલ્લા અઢી ત્રણ વર્ષથી મને ફોન ઉપર ઉષ્મા અને હોંશથી કરે. એવી જ રીતે બેંક ઑફ સાસરિયાથી દૂર પિયરમાં પોતાના પિતાની સેવામાં ખડે પગે રહ્યા, બરોડાના પૂર્વ ચેરમેન મારા વિદ્વાન મિત્ર ડૉ. એ. સી. શાહ જેમની તે છેક અનામી સાહેબના અંતિમ શ્વાસ સુધી. અનામી સાહેબનો આત્મકથાના પુસ્તકનું અનામી સાહેબે વડોદરામાં વિમોચન કર્યું ૯૧મા વર્ષમાં પ્રવેશ થવાનો હતો ત્યારે અમેરિકા સ્થિત પૌત્ર હતું, એઓ અને એમના ધર્મપત્ની કોકિલાબહેન પણ અહોભાવથી મલયે દાદાના ૯૧ વર્ષ પ્રવેશ વખતે અમેરિકામાં બેઠા બેઠા અહીં અનામી સાહેબની વાતો મને કરે – આવા ભર્યા ભર્યા હતા અનામી એક Surprise સંમેલનનું આયોજન કરી દાદાને અચંબામાં નાખી સાહેબ. દીધાં હતા. બે પુત્રો, એક પુત્રી અને પોત્રો, દોહિત્રોનો આજે નટવરભાઈની જેમ જ વડોદરાના બીજા મારા મિત્ર જિતેન્દ્રભાઈ લગભગ ૨૫ વ્યક્તિઓનો હિલ્લોળતો અનામી સાહેબનો પરિવાર એ. શાહ જેમણે ડો. એ. સી. શાહની અંગ્રેજી આત્મકથા Brick by અનામી સાહેબના સંસ્કાર સિંચનની બાંગ પોકારે છે. સમાજ અને Brickનો ગુજરાતી ભાવાનુવાદ કર્યો હતો અને ‘પ્રબુદ્ધ જીવનમાં જીવન બન્ને ક્ષેત્રે સફળ એવી વ્યક્તિ ભાગ્યે જ જોવા મળે. કુટુંબને છપાયેલો – એનું નિમિત્ત પણ અનામી સાહેબ. આ જિતેન્દ્રભાઈ પ્રેમની સંપત્તિ વારસામાં આપી જનાર અનામી સાહેબ આવા સાથે મારે અનામી સાહેબ વિશે ઘણી વાતો થાય. જિતેન્દ્રભાઈએ અનામી, નામી હતા.
વડોદરાથી બેંગલોર સ્થળાંતર કર્યું ત્યારે એમના ઉપર અનામી એઓ કહેતા, “માતા-પિતા અને ગુરુની સેવા કરો તો બીજી સાહેબે લખેલા બે પત્રોના અંશો અહીં પ્રગટ કરું છું. કોઈ જાત્રા કરવાની જરૂર નથી.' એમની કવિતામાં એક જગ્યાએ એમણે ગાયું છેઃ
વડોદરા-૭, તા. ૯-૮-'૦૭ મને હવે ક્યાંય કશાનો રંજ નથી,
પ્રિય ભાઈ, કોણ આવ્યું ને કોણ ગયું, વળી.
..ગાંધીજીએ અને જૈનોએ એને અપરિગ્રહ કહ્યો, અત્યારે એને કોણ રહ્યું ને કોણ વણ રહ્યું,
'Small is beautiful' કહે છે. ઝાઝે ગુમડે ઝાઝી વેદના. હા, હવા, સ્વપ્નેય એનો અફસોસ નથી.
પાણી, અન્ન, વસ્ત્ર, આરોગ્ય અને શિક્ષણ વિના ન ચાલે; આટલું અનામી સાહેબ સ્પષ્ટ વક્તા, આખાબોલા પટેલ ભાયડા, મળે પછી ઝાઝાના ઓરતા કે ધખારા એ દુઃખી થવાનાં રાજમાર્ગ.