SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન જૂન, ૨૦૦૯ ડાયનિસિયસે તેમના પર પત્ર લખીને, કોનાથી ચેતવું જોઈએ? આગમન જણાવ્યું કે, ‘તમારી વાત સમજવામાં મેં એક વાર ચીનના એક વિચારક ચીજુ ને ભારે ભૂલ કરી છે. માટે મને માફ કરજો કોઈએ પૂછ્યું: “આપણે કેવા માણસથી તલ્લીનતા અને મારા માટે તમારા મનમાં કશું ઓછું ચેતતા રહેવું જોઈએ ?' આવ્યું હોય તો એ કાઢી નાખજો તથા મારા ચેન ચીજુ કહે: ‘બીજા માણસનું કંઈક અસલના વખતમાં યુરોપમાં આવેલા માટે સારા વિચારો સેવજો.' સારું સાંભળે ત્યારે હંમેશાં જે શંકાશીલ રહે ગ્રીસ દેશમાં પ્લેટો નામના એક મહાન મહાન ફિલસૂફ પ્લેટોએ એના જવાબમાં છે, પરંતુ બીજાનું કંઈક ખરાબ સાંભળવા ફિલસુફ થઈ ગયા. લખ્યું: ‘જીવનમા સત્યની શોધમાં હું એટલો મળે ત્યારે એને તરત જ માની લેવા તૈયાર એક વાર સાઈક્યુ સના રાજા તો રચ્યોપચ્યો રહું છું કે તમારા વિશે કોઈ થઈ જાય, એવા માણસથી સર્વદા ચેતતા ડાયનિસિયસે પ્લેટોને પોતાને ત્યાં પણ રીતનો વિચાર કરવામાં વખત રહેજો.' બોલાવ્યો. ત્યાં જઈને પ્લેટોએ રાજાને એક બગાડવાનો મને અવકાશ જ મળતો નથી.” * * * શાણો માણસ રાજ શી રીતે ચલાવી શકે એ બધું સમજાવ્યું. | સર્જન-સૂચિ ક્રમ પૃષ્ઠ ક્રમાંક પ્લેટોના આવા ક્રાંતિકારી વિચારો (૧) ડૉ. રણજિત પટેલ (અનામી) : એક પ્રાજ્ઞ વિદ્યાપુરુષ | ડૉ. ધનવંત શાહ સાંભળીને ડાયોનિસિયસ ચમક્યો. તેને (૨) શ્રીમત્ શંકરાચાર્ય-વિરચિત “મણિરત્નમાલા’માં સ્ત્રી ડૉ. રણજિત પટેલ (અનામી) થયું, આવા માણસને જીવતો રાખવો એ ૩) કોંગ્રેસ જીતી, હવે શું? શ્રી કાકુલાલ છ. મહેતા ખતરનાક વસ્તુ છે. તેથી તેણે પ્લેટોને દેહાંત ||(૪) ચાદરનો ચમત્કાર શ્રી હરજીવન થાનકી દંડની સજા ફરમાવી. (૫) ઝળહળતી જ્યોતથી મનાવ્યો મૃત્યુ મહોત્સવ શ્રી હર્ષદ દોશી પરંતુ પ્લેટોના કેટલાક મિત્રોએ રાજાને (૬) શ્રી મુંબઈ જૈન યુવક સંઘ : ફંડ રેઈઝીંગ અભિયાનમાં સમજાવ્યો. એટલે રાજાએ પ્લેટોને ગુલામ | પ્રાપ્ત થયેલ અનુદાનની યાદી (૭) જયભિખ્ખું જીવનધારા-૭ તરીકે વેચી દેવાનો હુકમ કર્યો. ડૉ. કુમારપાળ દેસાઈ (૮) શ્રી જૈન મહાવીર ગીતા : એક દર્શન-૮ પ. પૂ. આચાર્ય શ્રી વાત્સલ્યદીપ ૨૧ પરંતુ સદ્ભાગ્યે પ્લેટોને ખરીદનાર (૯) જ્ઞાન અને ક્રિયાનો સમન્વય શ્રી સુમનભાઈ એમ. શાહ માલિક દયાળુ હતો. તેણે પ્લેટોને છોડી ||(૧૦) જૈન પારિભાષિક શબ્દકોશ ડૉ. જીતેન્દ્ર બી. શાહ મૂક્યા અને એથેન્સ જવાની રજા આપી. |(૧૧) સર્જન સ્વાગત ડૉ. કલા શાહ પ્લેટો એથેન્સ પહોંચ્યા. એટલે (૧૧) પંથે પંથે પાથેય.. ચીમનલાલ ગલીયા કર્તા પ્રબુદ્ધ જીવન : ગ્રાહક યોજના • ૧ વર્ષનું લવાજમ રૂા. ૧૨૫/-(U.S. $ 15) • ૩ વર્ષનું લવાજમ રૂા. ૩૫૦/-(U.S. $ 40) • ૫ વર્ષનું લવાજમ રૂા. ૫૫૦/-(U.S. $ 65) • ૧૦ વર્ષનું લવાજમ રૂ. ૧૦૦૦/-(U.S. $120) • કન્યા કરિયાવર આજીવન લવાજમ રૂ. ૨૦૦૦/-(U.S. $ 150) ક્યારેય પણ જાxખ ન લેવાની પ્રતિજ્ઞા સાથે ૧૯૨૯થી શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું આ મુખ પત્ર “પ્રબુદ્ધ જીવન પ્રત્યેક મહિનાની ૧૬મી તારીખે અવિરતપણે પ્રગટ થાય છે અને ગુજરાતી પ્રજાને પ્રેરણાત્મક ચિંતન પીરસતું રહે છે. શ્રી મુંબઈ જૈન યુવક સંઘના પેટ્રનો, આજીવન સભ્યો અને ગુજરાતના સંતો તેમ જ વૈચારિક મહાનુભાવોને “પ્રબુદ્ધ જીવન' વિના મૂલ્ય પ્રત્યેક મહિને અર્પણ કરાય છે. આર્થિક રીતે નુકસાનીમાં પ્રગટ થતા આ ‘પ્રબુદ્ધ જીવન’ને સદ્ધર કરવા ‘પ્રબુદ્ધ જીવન નિધિ'ની સ્થાપના કરેલ છે જેમાં દાનવીર યથાશક્તિ પોતાના દાનનો પ્રવાહ મોકલી રહ્યા છે. • વિચારદાનના આ યજ્ઞમાં આપને પણ આપના તરફથી ધનદાન મોકલવા વિનંતી છે. • ‘પ્રબુદ્ધ જીવન નિધિ’ અને ‘કન્યા કરિયાવર આજીવન લવાજમ’ આપનારને આવકવેરાની 80 G કલમ અન્વયે કરમુક્તનું પ્રમાણપત્ર આપવામાં આવશે. • ચેક “શ્રી મુંબઈ જૈન યુવક સંઘના નામે મોકલશો. કોઈ પણ માસથી ગ્રાહક બની શકાય છે. • શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, ૩૩ મહમદી મિનાર, ૧૪મી ખેતવાડી, એ.બી.સી. ટ્રાન્સપોર્ટની બાજુમાં, મુંબઈ-૪૦૦૦૦૪. ટેલિફોનઃ ૨૩૮૨૦૨૯૬ • Website : www.mumbai_jainyuvaksangh.com a મેનેજર • email : shrimjys@gmail.com
SR No.526011
Book TitlePrabuddha Jivan 2009 06
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2009
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size460 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy