SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૪ ૩૩૧) પ્રબુદ્ધ જીવન તા. ૧૬ માર્ચ ૨૦૦૯ કર્મ કરવું જોઇએ.’ (ગાથા, ૨૬૩ અને ૨૬૬) ‘જે લોકો જુદા જુદા ગણવાળા (ભિન્ન ભિન્ન ગચ્છ કે સંપ્રદાયના) શક્તિદાયક મંત્રો, રહસ્યપૂર્ણ મંત્રો અને વ્યવહાર વડે જૈનધર્મની મુનિઓનો દ્વેષ (કે નિંદા) કરે છે તેઓ વસ્તુમાત્રથી મારા રહસ્યને ઉન્નતિ સાધવી જોઈએ. જેને ધર્મની વૃદ્ધિ માટે સર્વ મંત્ર, યંત્ર, તંત્ર જાણતા નથી.’ (ગાથા, ૪૩૪) વગેરેનો ઉપયોગ લોકોએ પોતાની શક્તિ-સામર્થ્યપૂર્વક કરવો જોઈએ.’ વસ્ત્ર કે ક્રિયા વગેરેના ભેદથી ભેદ કરવો જોઈએ નહિ. બધા ગચ્છના (ગાથા, ૩૧૦, ૩૧૧). જૈનો અંતરાત્માથી તો નિર્ગચ્છ છે. સર્વ ગચ્છના જૈનોને જેઓ મારા જો જેને બીજા ધર્મમાં જાય તો તે જૈન સંઘ માટે શોકજનક છે. સમાન જુએ છે અને કોઈ ભેદ જોતા નથી તે જૈનો મને પામે છે. ધર્મના (માત્ર) અભિમાનથી તીર્થનો નાશ થાય છે. તેવા સમયે જૈન ગચ્છની ક્રિયાઓમાં હું વાસ્તવિક રીતે રહેતો નથી. હું તો શ્રદ્ધા અને મહાસંઘની પ્રગતિ માટે પ્રયત્ન કરવો જોઈએ. યોગ, સત્તા વગેરે સાધનો ભક્તિથી સર્વ જેનોમાં રહેલો છું.' (ગાથા, ૪૪૫, ૪૪૬, ૪૪૭) વડે સર્વ સંઘોએ પ્રવૃત્તિ કરવી જોઈએ. ઉપદેશ, સહાય, શક્તિ વગેરે “શ્રી જૈન મહાવીર ગીતા'નો નીતિયોગ રાષ્ટ્ર, દેશકાળ, સાધુઓ પ્રયત્નોથી અન્ય ધર્મમાં ગયેલા જૈનોને પ્રાયશ્ચિત વડે જૈન ધર્મમાં પાછા અને ગૃહસ્થો, વિદ્યાભ્યાસ, સંઘની એકતા અને સંઘની અભિવૃદ્ધિ, સ્વીકારવા જોઈએ. (ગાથા, ૩૧૪, ૩૧૫ ૩૧૬) પરસ્પર સંપ વગેરે અનેક દિશા તરફ આપણને નિર્દેશ કરીને “જે જે સમયે જે જે પરિવર્તનો કરવા યોગ્ય હોય તે તે ધર્મ, આચાર, વ્યવહારકુશળ અને સમયજ્ઞ બનવા પ્રત્યે ધ્યાન દોરે છે. શ્રીમદ્ વિચાર, રાજ્ય વગેરેમાં યોગ્ય રીતે કરવા જોઈએ. સર્વત્ર નીતિયોગના બુદ્ધિસાગર સૂરીશ્વરજી હંમેશાં ઇચ્છતા હતા કે પ્રત્યેક જૈન, જૈન જૈનધર્મના પ્રચારમાં બધી જાતના ઉપાયો આપત્કાલમાં પણ કરવા સંઘ, અત્યંત પ્રભાવશાળી, શક્તિવંત અને સમર્થ હોવા જોઈએ. જોઈએ.” (ગાથા, ૩૨૪, ૩૨૫). જૈન સંઘની અભિવૃદ્ધિ માટે તેમણે અનેક સૂચનો ‘શ્રી જૈન મહાવીર જૈનોએ પરસ્પર યુદ્ધ કરીને એકબીજાનો દ્રોહ કરવો જોઈએ નહિ. ગીતા'માં અને નેપોતાના અન્ય ગ્રંથોમાં હંમેશાં કર્યા છે. ધ્યાન જેનોનો વિરોધ કરનારા જેનો મારા પદને પામતા નથી.” (ગાથા, સાધના, પ્રવચન, લેખન, સતત વિહાર, તીર્થ સ્થાપના, વિદ્યાલયોની સ્થાપના આદિ અનેકવિધ પ્રવૃત્તિ દ્વારા નિત્ય અપ્રમત્ત ધર્મજનો પશ્ચાત્તાપ કરવાથી નિર્દોષ બને છે, અને પ્રતિક્રમણ વગેરે જીવન જીવતા શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી પ્રખર કાન્તદર્શી દ્વારા તેમના દોષોનો નાથ થાય છે. (ગાથા, ૩૬૫) આચાર્ય ભગવંત છે. નયસાપેક્ષ દૃષ્ટિથી જ્યારે પણ આ ગ્રંથનું જૈન શાસન શાંતિ અને શ્રેષ્ઠતા આપનારું છે. તે સર્વ ધર્મના લોકોને અધ્યયન અધ્યયન કરીએ છીએ ત્યારે જૈનધર્મની વિરાટતાના મૂળ પણ શાંતિ આપે છે.' (ગાથા, ૩૭૮). કેટલાં ઉંડા છે તે સમજાય છે. માત્ર ઇતિહાસ વાંચીને ખુશ થઈએ જૈન ધર્મના પ્રચાર માટે અને વિદ્યાવ્યાપારની વૃદ્ધિ માટે સમુદ્ર પાર કે જૈનો કેટલા મહાન હતા તે ન ચાલે, મહાન બનવાના પંથે સ્વયં જવું જોઈએ. બીજા દ્વીપોમાં અને ખંડોમાં સર્વ જાતિના પ્રબંધ વડે જેને ચાલવું અને મહાન બનવું એમાં જ જીવનનું ગૌરવ છે. ભવિષ્ય ધર્મના પ્રચાર માટે ધર્મોપદેશકો મોકલવા જોઈએ. (ગાથા, ૩૮૫, તરફ દૃષ્ટિ રાખીને ચાલીએ ત્યારે જ ઉન્નતિના નવા નવા શિખરો ૩૮૬). સાંપડે. હિમાલય પરથી પટકાતી ગંગાનો વિરાટ ધોધ સમુદ્રના “ગૃહસ્થ નર-નારીઓ માટે સેવા એ સનાતન ધર્મ છે. ઘરે આવેલાનો અમાપ મિલનને ઝંખે છે તે તેનું ગૌરવ છે. મનુષ્ય ભવ પામ્યા ભોજન વગેરે દ્વારા પ્રેમપૂર્વક સત્કાર કરવો જોઈએ. ગુરુજનોના સેવા, પછી ઉત્તમ શ્રાવક જીવન જીવીએ, શ્રેષ્ઠ સાધુ બનીએ, સંઘનો નવો સત્કાર અને ભક્તિ પ્રેમપૂર્વક કરવા જોઈએ. ખાસ કરીને ત્યાગીજનોની ઉચ્ચ આદર્શ સ્થાપીએ અને આવતી કાલના જૈનો માટે એક યશવાન સેવા આત્મભોગ આપીને પણ કરવી જોઈએ.’ (ગાથા ૩૯૧, ૩૯૨) સમયની સ્થાપના કરીએ એ આપણું ગૌરવ છે. એ આ ગ્રંથની પ્રેરણા ‘જેનોએ પરસ્પર નમન કરવા જોઈએ, (જય જિનેન્દ્ર કહેવું છે. જોઈએ) પરસ્પર વ્યવહાર રાખવો જોઈએ. સર્વ જેનોએ કદી પરસ્પર (ક્રમશ:) નિંદા કરવી જોઈએ નહિ, સર્વ જીવો પરમેશ્વર સમાન છે.' (નોંધ : બીજા ‘પ્રેમયોગ’માં ઉલ્લેખ કરેલો કે તેની શ્લોક સંખ્યા સાધુઓએ પરસ્પર નમન કરી હાથ જોડવા જોઈએ (માત્થણ સૌથી વધુ છે, પણ તે ભૂલ છેઃ પાંચમા અધ્યાય નીતિયોગ'ની વંદામિ કહેવું જોઈએ.) બાહ્ય ક્રિયા જુદી હોવા છતાં સૌમાં બ્રહ્મ રહેલ શ્લોક સંખ્યા વધુ છે. – લેખક) છે.” (ગાથા, ૪૦૨, ૪૦૩) પૂજ્ય આચાર્યશ્રી વાત્સલ્યદીપ, ઘોર પાપ કરનારાઓ પણ મારા સ્વરૂપમાં લીન થાય અને મારા C/o. અનંત ચશ્માઘર, નામના મંત્રનો જપ કરે તો તરત જ શુદ્ધ થાય છે. ભિન્ન ભિન્ન ક્રિયા અને મનીષ હોલ પાસે, મતવાળા લોકો મને પૂર્ણ પ્રેમથી, ભક્તિથી એકવાર પણ નમસ્કાર કરે અંકુર રોડ, નારણપુરા, તો પણ સંસાર સાગર પાર કરી જાય છે. (ગાથા, ૪૨૦, ૪૨૧) અમદાવાદ-૩૮૦૦૧૩.
SR No.526008
Book TitlePrabuddha Jivan 2009 03
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2009
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size385 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy