________________
૨૨
શ્રી જૈન મહાવીર ગીતા"માં તે માટેના નિર્દેશ મળે છે : * દેશ ને જે સમાજમાં સુરાપાન થાય છે ત્યાં સાત્ત્વિક શક્તિનો વિનિપાત હજારો રીતે થાય છે.’
પ્રબુદ્ધ જીવન
‘સુરાપાનથી મહાન માળાસો માટે નીચ બને છે અને નીચના સંગથી ધર્મના માર્ગથી ભ્રષ્ટ બને છે.'
‘નિર્દય માણસો માંસને માટે પશુ પક્ષી વગેરેની હિંસા કરે છે. તેઓ હિંસાના પાપવાળા થવાથી ચારિત્ર પામતા નથી.’
મનુષ્યોએ જાણી લેવું જોઈએ કે જ્યાં હિંસા થાય છે ત્યાં હું (પ્રભુ, ધર્મ, સુખ) હોતો નથી. (નીતિયોગ, શ્લોક ૫૯, ૬૦,૬૧, ૬૨) અનીતિની જેમ જ અન્યાયનું પ્રાધાન્ય પણ વધી રહ્યું છે. ચોરી લેવું, બીજાને નીચે પાડી મોટા થવું, બીજાના સુખને જોઈ દુઃખી થવું વગેરે ઘટનાઓ ચારે તરફ પુષ્ણ પ્રમાણમાં બનવા માંડી છે. આ બધાથી છેવટ શું થાય છે? અનેક આપત્તિ, સંકટ, ઉપાધિ, ડાં થાય છે. શ્રી મહાવીર જૈન ચીતા'માં 'નીતિયંગમાં તે દિશામાં જે નિર્દેશ મળે છે તે વાંચીએ છીએ ત્યારે આપણું આજકાલનું વિશ્વ જે રીતે દુઃખી, દુઃખી છે તે જોઈને બધું હસ્તકમલવત્ સ્પષ્ટ થઈ જાય છે. આ શ્લોકાર્થમાંથી મળતો નિર્દેશ ભવિષ્યની આગાહી સમાન જણાય છે.
‘જે દેશ, સમાજ, રાષ્ટ્ર અને સંઘમાં ધાર્મિકતા નથી અને અન્યાય વગેરે મહાદોષો રહેલા છે ત્યાં કરોડો વિપત્તિ રહે છે. જ્યાં અન્યાયી રાજા હોય છે ત્યાં લોકોને ખૂબ દુઃખ પડે છે. જ્યાં દુષ્ટ પ્રજા રહે છે ત્યાં સર્વત્ર દુષ્કાળનો ભય રહે છે. જ્યાં લોકો ધર્મકાર્યોનો નાશ કરનારા, સાધુઓના વિરોધી, દુષ્ટો અને મહાપાપી હોય કે ત્યાં રોગો પણ સ્થિર નિવાસ કરે છે.' (નીતિયોગ, શ્લોક ૬૮, ૬૯, ૭૦)
આ શ્લોકોમાં કહેવાયેલી વિગત અક્ષરસઃ સાચી નથી? આજે સર્વત્ર દારૂપાન drinks કેટલું બધું વધી ગયું છે? અન્યાય આજના જીવનમાં કેટલો વણાઈ ગયો છે? પ્રજા અને સરકાર કેટલી બધી હિંસા વધારી રહ્યાં છે?
- કરોડો આતો * લીલા કે સૂકો દુકાળ
* રાષ્ટ્રીય યુદ્ધો
• પ્રાદેશિક તોફાનો
* રાજકીય પરિતાપ
• સામાજિક કલહ
•
કૌટુંબિક ક્લેશ
પરસ્પર અવિશ્વાસ
• રોગોનો વસવાટ
ભણતર વધે છે પણ તેમાંથી વિનય-વિવેક વધ્યાં કે વિલાસ વધ્યો ?
તા. ૧૬ માર્ચ ૨૦૦૯
આજે આપણી ચારે તરફ શું છે? અશાંતિ, હિંસા, આતંકવાદ, યુદ્ધના ભણકારા, મંદીનું તાંડવ અને વિનાશક રોગોની અસર ઃ આ બધામાંથી છૂટવાનો પ્રયત્ન સમગ્ર વિશ્વએ કરવો પડશે. એવી નીતિ ઉભી કરવી પડશે જેને પૂર્વસૂરિઓ ધર્મનીતિ કહે છે.
શ્રી મહાવીર વાણી સાંભળોઃ
‘જ્યાં સાધુ પુરુષોનું દાન, સન્માન વગેરે દ્વારા સત્કાર થાય છે, તે દેશ અને સમાજમાં શ્રી, કૃતિ, કીર્તિ અને કાન્તિ હોય છે. '
‘જે દેશમાં, સદાચાર હોય છે, લોકો સદ્વિચારવાળા હોય છે, ત્યાં વૃષ્ટિ વગેરે થાય છે અને તેનાથી શાંતિ, યોગ, ક્ષેમ, સખ વગેર મળે છે.’
‘જે દેશમાં, સમાજમાં, જ્ઞાતિમાં લોકો નિર્વ્યસની હોય છે ત્યાં સંપત્તિ, સુખ, દાનવીરો અને શૂરવીરો પ્રકટ થાય છે.'
‘જે દેશમાં ત્યાગીઓની, જ્ઞાનીઓની, ખાસ કરીને યોગીઓની પૂજા તથા સત્કાર થાય છે ત્યાં ધર્મ ચોક્કસ રહે છે.”
‘જે દેશમાં ભૂખ્યાં માણસોને અન્નદાન, સહાયતા વગેરે આપવામાં આવે છે ત્યાં મારા પ્રભાવથી લક્ષ્મી નિવાસ કરે છે.'
(નીતિયોગ, શ્લોક ૭૬, ૭૭, ૭૮, ૭૯, ૮૦)
સાંપ્રત સમયમાં માનવીય સંવેદનાની કટોકટી ઉભી થઈ છે.
સમગ્ર દુનિયા દુઃખમાં વ્યાકુળ છે. આજની દુનિયાએ બેમાંથી એક
અનીતિ વિના સુખી નહિ જ થવાય તેવું વાતાવરણ જામી ગયું વસ્તુ પસંદ કરી લેવી પડશે, સંયમ અથવા વિનાશ, સૌ પોતાની
છે.
ભેળસેળ અને દો એ આજનું જીવનર્ધારણ બની ગયું છે. ન્યાયના મંદિરોમાં ન્યાયનું શાસન છે?
જાતે, પોતાના જીવનને સંસ્કારથી અને સંયમથી ઉજ્જવળ બનાવે. મૈત્રી, પ્રમોદ, માધ્યસ્થ અને કરૂણાના ભાવથી સૌ જીવો સાથે એકાત્મતા કેળવે. તો, આજે વિનાશના આરે ઉભેલું વિશ્વ ડુંગરી
ન્યાય મેળવવો કેટલો મુશ્કેલ, ખર્ચાળ, લાગવગથી યુક્ત બની શકે. નહિ તો વિનાશ છે જ. ગુો નહિ કેળવીએ તો વિનાશ આપણી ગયો છે?
સામે જ છે.
જૈન ધર્મ જ એવો ધર્મ છે કે જેણે જ્ઞાતિ ભેદના બંધન તોડ્યા, જૈન ધર્મના નિયમ પાળવાની જેની સંપૂર્ણ તૈયારી હોય તેવી કોઈપણ
પ્રજા તથા રાજકીય નેતાઓમાં ભ્રષ્ટાચાર કેટલો બધો વધી ગયો શાતિની વ્યક્તિ દીક્ષા લઈ શકે છે. આ એક કાન્તિકારી ઘટના છે. વ્યક્તિ સંસ્કારથી, ગુણથી મહાન બને છે. ‘શ્રી જૈન મહાવીર
છે ?
આવા આવા અનેક દુર્ગુણો જીવનમાં વણાઈ ગયા પછી જીવનમાં ગીતા'માં જુઓઃ ‘કર્મની (વર્ણની) ઉચ્ચતા કે નીચતા તાત્ત્વિક રીતે પ્રગટ થાય? હોતી નથી, બધા જ વર્ગમાં મને જોનાર (ભજનાર) મહાન બને છે.”