SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ પ્રબુદ્ધ જીવન તા. ૧૬ માર્ચ ૨૦૦૯ લઈ જતા નથી? મારો કોઈ વાંકગુનો? ધરતીની મીઠી માયા લાગી. બાળકને નિશાળમાં શીખવવામાં આવ્યું બાળકનું મન દિવસોના દિવસો સુધી અકળાયેલું રહ્યું. કે ભૂમિ પણ આપણી માતા કહેવાય. બસ, પછી એને થયું કે આ ભગવાનને ઘેર જવા માટે ભારે માથાકૂટ કરી. કેટલીય ફરિયાદો જો મારી માતા હોય, તો એને ખોળે રહું. આ કદી ક્યાંય જશે નહીં. કરી, કેટલાય તર્ક અને વિચારો કર્યા; પરંતુ કશું વળ્યું નહીં. વહાલ સદા સાથે રહેશે. વરસોડા ગામના વન-જંગલોથી વીંટળાયેલા ઝંખતા આ બાળકને એના વહાલનું એક બીજું સ્થાન મળી ગયું. અને સાબરમતી નદીની ઊંચી ભેખડ પર વસેલા એ નાના પણ બોટાદથી મામી પાસેથી નીકળીને વરસોડા આવ્યા, ત્યારે મામીના સુખી ગામ વરસોડા સાથે બાળક ભીખાના હેતપ્રીતની ગાંઠ બંધાઈ. વિયોગને કારણે પહેલાં તો વરસોડા વસવું વસમું લાગ્યું હતું, (ક્રમશ:) પણ ધીરે ધીરે વરસોડાની ભૂમિ સાથે મીઠી માયા બંધાતી ગઈ. ૧૩/બી, ચંદ્રનગર સોસાયટી, જયભિખ્ખું માર્ગ, પાલડી, બાળકનું મન એ ભૂમિ પર ખેલવા અને ખીલવા લાગ્યું. આજ સુધી અમદાવાદ-૩૮૦ ૦૦૭. ટેલિફોન : ૦૭૯-૨૬૬૦૨૬૭૫ જે ભૂમિ અણગમતી લાગતી હતી, એના પર હૈયું ઠરવા લાગ્યું. મોબાઇલ : ૦૯૮૨૪૦૧૯૯૨૫ શ્રી જૈન મહાવીર ગીતા : એક દર્શન-૫ પ. પૂ. આચાર્યશ્રી વાત્સલ્યદીપ પંચમ અધ્યાય : નીતિ ચોગ જેનધર્મ માને છે કે વર્તમાન ચોવીશીના પ્રથમ તીર્થકર શ્રી આદિનાથ પ્રભુએ આ પૃથ્વી પર સૌને જીવન, કુટુંબ, સમાજ, શ્રી જૈન મહાવીર ગીતા'માં પાંચમો અધ્યાય નીતિયોગ છે. રાષ્ટ્રના નીતિનિયમ શીખવ્યા. ‘નીતિયોગ'ના વિશાળ ફલકને વૈશ્વિક શ્રી જૈન મહાવીર ગીતા'માં સૌથી અધિક શ્લોક આ પ્રકરણમાં છે. કક્ષાએ મૂકવાનો પ્રારંભ કરતા શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી પ્રથમ તેની શ્લોક સંખ્યા ૪૬૯ છે. ગાથામાં જ શ્રી ઋષભદેવનો ઉલ્લેખ એ હેતુથી કરે છે કે જૈન ધર્મની પ્રાચીનતા વિશે કહેવાનું આવે ત્યારે નિઃસંદેહ “નીતિયોગ'ની જે વ્યાખ્યા તેઓ સ્પષ્ટ કરવા ઈચ્છે છે જેની માંડણી વિદ્વાનો હવે એમ કહે છે કે એ અતિ પ્રાચીન ધર્મ છે. પહેલા એમ તે સમયથી થઈ છે. બાવીશીમા તીર્થંકર શ્રી અરિષ્ટનેમિનો ઉલ્લેખ કહેતા હતા કે જૈનધર્મ ઘણો પ્રાચીન નથી પણ જેમ જેમ સમય પણ એજ પ્રાચીનતાની પુષ્ટિના સંદર્ભમાં છે. નવતત્ત્વસ્વરૂપ વીતતો ગયો તેમ તેમ વિદ્ધજ્જનો કહેતા થયા કે જૈનધર્મ ઘણો જૈનધર્મની મંગળ વ્યાખ્યા શ્રી અરિષ્ટનેમિએ કરી એમ કહ્યા પછી અતિ પ્રાચીન છે. જૈન ધર્મની પરંપરા એમ માને છે કે જૈનધર્મની નીતિયોગમાં કહે છેઃ હયાતી આ પૃથ્વી પર અનાદિ કાળથી છે અને અનંતકાળ પર્યત રિષ્ટનેમિનાથેન સર્વશા: પ્રોધિતા: | રહેશે : ઉત્સર્પિણી કાળ અને અવસર્પિણી કાળના બે વિરાટ પાડવ #ૌરવયશ્ચ યુદ્ધ તત્સમયેડનનિ || તબક્કામાં, છ છ આરામાં પૃથ્વી પરના ભરત ઐરાવત ક્ષેત્રમાં (નીતિયોગ, શ્લોક ૪). એક એવો સમય હોય છે કે જ્યારે કોઈ ધર્મ જ હોતો નથી પણ “અરિષ્ટનેમિનાથે સર્વ દિશામાં તેનો ઉપદેશ કર્યો હતો, આ સમયે પુનઃ પુનઃ શ્રી તીર્થંકર પરમાત્માની પધરામણી થાય છે ને જેન પાંડવોકૌરવ વચ્ચે યુદ્ધ થયું હતું.' ધર્મની પુનઃ સ્થાપના થાય છે. યોગનિષ્ઠ જૈનાચાર્ય શ્રીમદ્ તે કાળે અને તે સમયે શ્રી ઋષભદેવના સમયથી અને ત્યારપછી બુદ્ધિસાગર સૂરીશ્વરજી નીતિયોગના પ્રારંભમાં કહે છેઃ પ્રસિદ્ધ મહાભારતકાળમાં પણ શ્રી અરિષ્ટનેમિનાથે નીતિધર્મની सर्वागमा समापलम्ब्य जैनधर्म प्रवर्तते । શિક્ષા-દીક્ષા સૌને આપી તે જ હું, મહાવીર સ્વામી, સૌને પુનઃ ऋषयाद्यैः कृता जैनधर्म सत्य प्रकारणा ।। કહું છું-એ રીતે શ્રીમદ્ બુદ્ધિસાગર સુરીશ્વરજી નીતિયોગનો પ્રારંભ जीवाऽजीवादि तत्त्वानारिष्टनेमिना कृता । કરે છે. व्याख्या कृष्णादि यक्तानामग्रे मुक्ति प्रदर्शिका ।। જીવનના ઉત્થાન માટેની નીતિ, ન્યાય-અન્યાય માટેની નીતિ, (નીતિયોગ, શ્લોક ૧, ૨) રાષ્ટ્રના સંચાલન માટેની નીતિ, જૈન ધર્મની નીતિ, જૈન સંઘના જૈન ધર્મ બધા આગમોનો આશ્રય લઈને ચાલે છે. ઋષભદેવ સંચાલનની નીતિ, જૈનધર્મના રક્ષણની નીતિ, માતૃભાષા માટેની વગેરેએ જૈનધર્મના સત્યનો પ્રચાર કરેલો છે. મુક્તિ આપનારી નીતિ, ઉંચ-નીચ જાતિના રિવાજોની નીતિ, સૂરિજનો દ્વારા એવી જીવ/અજીવ તત્ત્વોની વ્યાખ્યા કૃષ્ણભક્તો સમક્ષ યરિષ્ટનેમિએ ધર્મકથનની નીતિ, વેપાર વ્યવસ્થાની નીતિ, શક્તિની પ્રાપ્તિ માટેની કરી છે.” નીતિ જેવા સંખ્યાબંધ ક્ષેત્રોની એક સાથે ચર્ચા “નીતિયોગ’માં
SR No.526008
Book TitlePrabuddha Jivan 2009 03
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2009
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size385 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy