SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯. તા. ૧૬ ફેબ્રુઆરી, ૨૦૦૯ પ્રબુદ્ધ જીવન કથાઓ મળે છે. ‘તરંગવતી’ મૂળ રૂપે ઉપલબ્ધ નથી, પણ જૈન-જૈનેતર લૌકિક પરંપરાની કથાઓને સંગ્રહીત કરતા કથા‘તરંગલીલા'માં એક શૃંગારકથા રૂપે એ મળે છે. સુવ્રતા સાધ્વી સંગ્રહો – કથાકોશો રચાયા છે તેમ સંસ્કૃત-પ્રાકૃત ધર્મગ્રંથો એક શ્રાવિકાને પોતાની જીવનકથા કહે છે એ પ્રકારની એની ઉપરના જૂની ગુજરાતીમાં રચાયેલા બાલાવબોધોએ પણ કથાકોશ કથનરીતિ છે. સંસારી અવસ્થાની આ વણિકપુત્રીએ જાતિસ્મરણથી બનવાનું કામ કર્યું છે. જાણ્યું કે પૂર્વભવમાં તે હંસયુગલ હતી ને એક શિકારીએ હંસને ધર્મદાસગણિના પ્રાકૃત ગ્રંથ ‘ઉપદેશમાલા' ઉપર સોમસુંદરમારી નાખતાં પોતે બળી મારી હતી. પૂર્વ ભવના એના પતિને આ સૂરિએ સં. ૧૪૮૫માં રચેલા બાલાવબોધમાં નાની-મોટી થઈને ભવમાં ખોળીને એની સાથે લગ્ન કરે છે. અંતમાં બન્ને સંસાર ત્યજી ૮૩ કથાઓ મળે છે. ‘ઉપદેશમાલા’ની ગાથામાં જેનો માત્ર ટૂંકો દીક્ષા ગ્રહણ કરે છે. ઉલ્લેખ જ હોય ત્યાં બાલાવબોધકારે તે તે ગાથાના બાલાવબોધની “સમરાઈથ્ય કહા'માં સમરાદિત્ય અને ગિરિસેનના નવ નીચે વિસ્તારીને કથા કહી છે. એમાં મુનિમહાત્માઓની ચરિત્રમાનવભવોની કથા કહેવાઈ છે; જેમાં અનેક અવાંતરકથાઓ પણ કથાઓનું પ્રમાણ સવિશેષ છે. તે ઉપરાંત રાજાઓ, મહાસતીઓ, આવે છે. એમાંથી ચોથા ભવની અવાંતરકથા ‘યશોધરચરિત' ઉપર શ્રેષ્ઠીઓ, દેવો, ભીલ, માતંગ, રથકાર, ધૂર્ત, બ્રાહ્મણ, તેમજ તો ૨૪ થી વધુ કૃતિઓ સંસ્કૃત-પ્રાકૃત-અપભ્રંશમાં રચાઈ છે. પશુપંખીની કથા, રૂપકકથા, અન્યોક્તિ કથા, સમસ્યા અને એના એમાં હિંસાનો નિષેધ અને વ્યભિચારનું દુષ્પરિણામ દર્શાવાયા છે. ઉકેલ સમી કથા મળે છે. નિકટનાં સગાં જ સગાંનો અનર્થ કરે એ ‘ધૂર્તધ્યાનમાં' ધૂર્તવિદ્યામાં પારંગત એવા પાંચ ધૂર્તોની કથા છે પ્રયોજનવાળી કથાઓનું તો આખું ગુચ્છ છે; જેમાં માતા પુત્રને, જેમાં એક સ્ત્રી-ધૂર્ત પણ છે. એ સ્ત્રી ચતુરાઈથી બાકીના ધૂર્તોને પિતા પુત્રને, પુત્ર પિતાને, ભાઈ ભાઈને, પત્ની પતિને, મિત્ર ભોજન કરાવે છે. બધા એની પ્રત્યુત્પન્નમતિની પ્રશંસા કરે છે. મિત્રને, સગો સગાને અનર્થ કરે છે. સિદ્ધર્ષિગણિની ‘ઉપમિતિભવપ્રપંચાકથા' જૈન પરંપરામાં આ જ રીતે “પુષ્પમાલા પ્રકરણ’, ‘ષડાવશ્યક સૂત્ર’, ‘ભવઅત્યંત સુપ્રસિદ્ધ બનેલી કથા છે. તે સંસ્કૃત ગદ્યકથા છે. નારકી, ભાવના', “શીલોપદેશમાલા' જેવા ગ્રંથોના બાલાવબોધોમાં આવી તિર્યંચ, મનુષ્ય અને દેવગતિ – એ ચાર ભવોની વિસ્તારકથા અહીં કથાઓ મળે છે. રૂપકકથાની શૈલીએ કહેવાઈ છે. ડૉ. યાકોબીએ આ કથાની અંગ્રેજી જેન કથાસાહિત્યનું પ્રયોજન : આ કથા સાહિત્યનું મુખ્ય પ્રયોજન પ્રસ્તાવનામાં કહ્યું છે કે, 'It is the first allegorical work in Indian ધર્મોપદેશનું રહ્યું છે. આ કથાસાહિત્ય ભાવકના કથારસને પણ Literature.' આ કથાના અનેક સંક્ષેપો થયા છે. જૂની ગુજરાતીમાં પોષે છે, સાથે ધર્મોપદેશને મિષ્ટતાપૂર્વક હૃદયસ્થ કરવામાં સહાયક આવી એક રૂપકકથા જયશેખરસૂરિની ‘ત્રિભુવન દીપક પ્રબંધ' નામે બને છે. પૂર્વભવોનાં કર્મોનો વિપાક અને એના સારા-માઠાં ફળ મળે છે. આ કવિએ જ સંસ્કૃતમાં રચેલ ‘પ્રબોધ ચિંતામણિ' ગ્રંથનું દર્શાવવાના પ્રયોજનવાળી ભવભવાંતરની કથાઓની વિપુલતા જૈન એ ગુજરાતી રૂપાંતર છે. કથાસાહિત્યમાં વિશેષ ધ્યાનાર્ય બની રહે છે. ઉદ્યોતનસૂરિની “કુવલયમાલા” એ પ્રાકૃતમાં રચાયેલ ગદ્યપદ્ય મનુષ્યભવની દુર્લભતા, શીલ-ચારિત્ર-તપ-સંયમમિશ્રિત કથા છે. ભવભ્રમણના કારણરૂપ ક્રોધ, માન, માયા, લોભ, વૈરાગ્યનો મહિમા, કામક્રોધાદિ કષાયોના માઠાં ફળ, પરીષહ, મોહ આદિ કષાયોને સાંકળતી આ પણ એક રૂપકકથા છે. હળુકર્મી અને ભારેકર્મી જીવો વચ્ચેનો ભેદ, નિષ્કામતા, ગુરુ પ્રત્યેનો પૂર્વભવનો માનભટ્ટનો જીવ આ ભવે કુવલયચંદ્ર અને પૂર્વભવનો વિવેક-વિનય, સુપાત્ર દાનનો મહિમા, અભયદાન, જીવદયા, માયાદત્તનો જીવ આ ભવે રાજકુંવરી કુવલયમાલા તરીકે જન્મે છે. જયણા, દેવપૂજા, વૈયાવૃત્યાદિ તપ, નવપદની આરાધના-જેવાં બન્ને લગ્ન કરી, સમય જતાં પુત્ર પૃથ્વીસારને રાજ્ય સોંપી દીક્ષા પ્રયોજનવાળી ધર્મ અને વૈરાગ્યપ્રેરક જીવનબોધક નાનીમોટી ગ્રહણ કરે છે. જૂની ગુજરાતીમાં ઋષિદત્તા, નર્મદાસુંદરી, સુરસુંદરી, કથાઓથી જૈન કથાસાહિત્ય અત્યંત સમૃદ્ધ છે. મનોરમા, મલયસુંદરી વગેરે નારીપાત્રોવાળી જૈન ધર્મોપદેશને આવા સાહિત્યનું વધુ ને વધુ શ્રવણ-વાચન થાય, એ પ્રત્યેના બંધબેસતી કથાકૃતિઓ રચાઈ છે. જયવંતસૂરિએ “શૃંગારમંજરી’ રસરુચિ કેળવાય, અને એમાંથી ફલિત થતા મર્મ–બોધને આપણે નામક કૃતિમાં શીલવતીની કથા આલેખી છે. માણિક્યસુંદરે હૃદયમાં ગ્રહણ કરીએ. એના ફલસ્વરૂપ આપણું જીવન શ્રેયઃ પૃથ્વીચંદ્રચરિત્ર' નામે ગદ્યકથા આપી છે જેમાં પઈઠાણ નરેશ પથગામી બની રહો. પૃથ્વીચંદ્ર અને અયોધ્યાની રાજકુંવરીના થતાં લગ્ન વચ્ચે અનેક (પૂના-‘વીરાલયમ્” ખાતે યોજાએલા ૧૯ મા જૈન સાહિત્ય વિપ્નો નડે છે અને એનું ચમત્કારયુક્ત રીતે નિવારણ પણ થાય છે. સમારોહમાં તા. ૧૪-૨-૦૮ના રોજ “જૈન કથા સાહિત્ય'ની પુણ્યનો પ્રભાવ દર્શાવતી અને જૂની ગુજરાતી ભાષાની ‘કાદંબરી” બેઠકોના પ્રમુખસ્થાનેથી રજૂ થયેલો નિબંધ.). કથા સમી આ કથા નોધપાત્ર બની છે. ‘નિશિગન્ધા', ૭, કૃષ્ણ પાર્ક, ખાનપુર, અમદાવાદ-૩૮૦ ૦૦૧. બાલાવબોધો-અંતર્ગત કથાઓ : જેમ સંસ્કૃત-પ્રાકૃતમાં અનેક ફોન નં. : (૦૭૯) ૨૫૫૦૨૩૪૮
SR No.526007
Book TitlePrabuddha Jivan 2009 02
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2009
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size572 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy