SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ પ્રબુદ્ધ જીવન મુંબઈ જૈન યુવક સંઘના ૮૦માં વર્ષમાં પદાર્પણ નિમિત્તે યોજાયો ભવ્ય સમારોહ D કેતન જાની સેવા, કરુણા અને શુભ-વિચારોના પ્રસાર માટે કાર્યરત મુંબઈ જૈન યુવક સંઘના ૮૦માં વર્ષમાં પદાર્પણ નિમિત્તે પ્રભાદેવી સ્થિત રવીન્દ્ર નાટ્યમંદિરમાં તા. ૧૦ જાન્યુ. ૨૦૦૯ના જૈન સમાજના શ્રેષ્ઠી દીપચંદભાઈ ગાર્ડીની અધ્યક્ષતા હેઠળ ભવ્ય અને દબદબાભર્યો સમારોહ યોજાયો હતો. ધરમપુર સ્થિત શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમના ડૉ. રાકેશભાઈ ઝવેરી નાદુરસ્ત તબિયતને કારણે ઉપસ્થિત ન રહેતા દીપચંદભાઈ ગાર્ડીએ અધ્યક્ષસ્થાનેથી આશીર્વચન આપ્યા હતા. કાર્ય ક્રમનો પ્રારંભ દીપચંદભાઈ ગાડીએ દીપ પ્રગટાવીને કર્યો હતો. અધ્યક્ષસ્થાનેથી દીપચંદભાઈ ગાર્ડીએ જણાવ્યું હતું કે ગુજરાતના અંતરિયાળ વિસ્તારોમાં ચાલતી સંસ્થાઓ-સેવા પ્રવૃત્તિઓમાં પ્રાદા પુરવા આ સંસ્થાએ ત્રણ કરોડ રૂપિયા એકઠા કર્યા છે. તો તેના પોતાના માટે એક કરોડ રૂપિયાનું ભંડોળ એકત્રીત કરવાનું મુશ્કેલ નથી. પરમાદાંદ કાપડીયાના સમયથી હું આ સંસ્થામાં રસ લઉં છું. અને ચીમનભાઈ ચકુભાઈ શાહ લખતા હતા તે સમયથી 'પ્રબુદ્ધ વન' વાંચું છું. ભક્તિ યાત્રા સ્મરણિકા અને સી. ડી. શ્રી મુંબઈ જૈન યુવક સંઘના એંસીમાં વર્ષના પ્રવેશના અવસરે યોજાયેલ ‘ભક્તિ યાત્રા' કાર્યક્રમની વી.સી.ડી. અને સી.ડી. સંઘના કાર્યાલયમાંથી ઉપલબ્ધ ધો. આ અવસરે એકસો એંસી પાનાની 'પ્રભુ' શીર્ષકથી પ્રકાશિત થયેલ સુશોભિત સ્મરણિકા પણ ‘પ્રબુદ્ધ જીવન’ના વાચકો વિના મૂલ્યે સંઘના કાર્યાલયમાંથી પ્રાપ્ત કરી શકશે. ગૌતમ સ્વામી આઠ વર્ષ મોટા હતા. દિવસ રાત્રિના આઠ પ્રહર છે. અષ્ટાપદ પર જઈ જિનબિંબના દર્શન કરે તેને જલદી કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે. ગૌતમ પૃચ્છામાં ગૌતમસ્વામી ભગવાનને અષ્ટમી આઠમની તિથિનું મહત્ત્વ પૂછે છે ત્યારે તેઓ તેનો મહિમા વર્ણવતા કહે છે કે ''ગોયમા, સુદ અને વદ આઠમે આઠ ભગવાનના વિવિધ કલ્યાણકો થયા તે ૠષભદેવ, અજીતનાથ, સંભવનાથ, અભિનંદન, મુનિસુવ્રત, નૈમનાથ, નેમિનાથ અને પાર્શ્વનાય. આ કારણથી આઠમની નિધિનો મહિમા વિશિષ્ટ છે. જે જીવ આ નિધિ પાળશે, સાધના-આરાધના કરશે તેના આઠેય કર્મોનો ક્ષય થશે.'’ ગોતમ સ્વામીને કેવળજ્ઞાન ૮૦માં વર્ષે જ પ્રાપ્ત થયું હતું એમ ડૉ. ધનવંતભાઈ શાહે ઉમેર્યું હતું. આ ઉપરાંત એઓશ્રીએ સંઘની અનેકવિધ પ્રવૃત્તિઓનો અહેવાલ પ્રસ્તુત કર્યો હતો, અને આ ૯૦ વર્ષના પ્રવેશ નિમિત્તે સંઘને રૂા. ૮૦ લાખથી ૧ કરોડ રૂપિયાનું સ્થાયી ભંડોળ એકત્રિત કરી આપવાની સંઘવતી દાતાઓને વિનંતિ કરી હતી. આ વિકટ પરિસ્થિતિમાં પણ છેલ્લા ત્રણ મહિનામાં સંઘે સમાજ તરફ વિનંતિ કરતા રૂા. ૪૧ લાખ જેટલી માતબર રકમ એકત્રિત થયાની હર્ષભેર જાહેરાત પણ કરી હતી તા. ૧૬ જાન્યુઆરી, ૨૦૦૯ કાર્યક્રમમાં અતિથિવિશેષ તરીકે ઉપસ્થિત રહેલા બિપીનભાઈ જૈને જણાવ્યું હતું કે આ સંસ્થા લાંબા સમયથી સમાજમાં સાહિત્ય અને સંસ્કાર સિંચવાની પ્રવૃત્તિ પરંતુ એમાં શ્રી મુંબઈ જૈન યુવક સંધનો સચિત્ર આ સ્મરણિકા માત્ર કા.×ખ.નો સંપૂટ જ નથી, ચલાવે છે. તેનો હું ૪૦ વર્ષથી સાક્ષી રહ્યો હતહાસ અને અનેક વિગતો સાથે 'પ્રબુદ્ધ જીવન'માં છું, આ સંસ્થાની પ્રવૃત્તિઓ ભાવિ પેઢી માટે અતિ ઉપયોગી છે. ડૉ. રમણભાઈ શાહે “ચોત્રીસ સત્ય ઘટનાત્મક પ્રસંગો પણ સમાયેલા છે. પ્રગટ થયેલ “પંથે પંથે પાર્થેય' વિભાગના લગભગ લેખો અને પુસ્તકો દ્વારા વિતરાગદર્શન અને જ્ઞાનનો ભંડાર રજૂ કરીને આપણા ઉપર ઉપકાર કર્યો છે. 'પ્રબુદ્ધે જવન'ના વાચકોને આ સ્મરણિકા પ્રાપ્ત કરવા વિનંતિ. ‘સંથ’ના માનદમંત્રી ‘પ્રબુદ્ધ વન’ના તંત્રી ડૉ. ધનવંત શાહે ઉપસ્થિત અતિથિઓનું સ્વાગત કરતાં જણાવ્યું હતું કે ઈ. સ. ૧૯૨૯માં પાયધુની પાસે ધન≈ સ્ટ્રીટમાં સાત જૈન આગેવાનોએ આ સંસ્થા સ્થાપવાનો નિર્ણય લીધો હતો. તે નિર્ણય કોઈ શુભ ઘડીમાં લેવાયો હશે કે આ સંસ્થા આજે ૮૦ માં વર્ષમાં પ્રવેશી છે. સંસ્થાની પ્રગતિમાં ૨૫મું, ૫૦મું, ૭૫મું અને તેની જેમ ૮૦માં વર્ષનું પણ અદકેરું મહત્ત્વ છે. આઠનો આંકડો વિશિષ્ઠ છે. જૈનોમાં અઠ્ઠમ, અઠ્ઠાઈ અને અઢાર અભિષેક હોય છે. ભગવાન મહાવીર કરતાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી નહિ શકનારા પ્રા. તારાબહેન રમણલાલ શાહનો સંદેશ તેમના પુત્રી શૈલજાબહેન શાહે વાંચી સંભળાવ્યો હતો. આ સંદેશમાં પ્રા. તારાબહેન શાહે જણાવ્યું હતું કે મારા પિતા અને સંસ્થાના ભૂતપૂર્વ મંત્રી દીપચંદ શાહ અને મારા પતિ અને સંસ્થાના ભૂતપૂર્વ પ્રમુખ ડૉ. રમણલાલ શાહ થકી હું ૫૮ વર્ષથી સંસ્થા સાથે સંલગ્ન રહી છું. કરુણા અને શુભ વિચારોના પ્રસાર માટે કાર્યરત સંસ્થાની ઝોળી આપણે સહુએ પ્રેમ અને ધનથી છલકાવી દેવી જોઈએ. મેનેજર આ કાર્યક્રમમાં આરોગ્યના કારણસર ટોરન્ટ ઔદ્યોગિક જૂથના શારદાબહેન મહેતા અને ઉદ્યોગપતિ દામજીભાઈ એન્કરવાળા ઉપસ્થિત રહી શક્યા નહોતા. અમદાવાદમાં ‘જીતો’ના કાર્યક્રમને લીધે ઉદ્યોગપતિ રસિકલાલ ધારીવાલ હાજર રહી શક્યા નહોતા. મંચ ઉપર ‘સંઘ’ના
SR No.526006
Book TitlePrabuddha Jivan 2009 01
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2009
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size614 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy