SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ગાંધી જીવ્ all ક્રäJelterje pops [3] કાઢણું llame tyle loops all dj late tpJe lp [3]l Nay tale Je loops [3]lc ણુ le nye loops [3]lc આ ફેબ્રુઆરી ૨૦૧૫ ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષાંક ૭ પૃષ્ઠ ૨૧ અંતિમ ગાંધીજીનાં અંતિમ પ્રવચનોની સોનોગ્રાફી ઇડૉ. નરેશ વેદ E પ્રબુદ્ધ જીવન [ અધ્યયન, અધ્યાપન, વ્યક્તિત્વ અને ચારિત્રપડતર, વાંચન, લેખન અને સંસ્થા સંચાલન જેવી અનેકવિધ પ્રવૃત્તિઓમાં છેલ્લા પાંત્રીસ વર્ષોથી સેવા આપી રહેલા ડૉ. નરેશ વૈદ અનેક પ્રતિષ્ઠિત સન્માનોથી વિભૂષિત છે અને વિવિધ યુનિવર્સિટીઓમાં ઉપકુલપતિ રહી ચૂક્યા છે, પ્રસ્તુત લેખમાં તેમણે મહાત્મા ગાંધીએ અંતિમ તબક્કામાં આપેલા પ્રાર્થના પ્રવચનોનો નિચોડ રજૂ કર્યો છે જેનાથી ગાંધીજીની ત્યારની મનઃસ્થિતિ પર પ્રકાશ પડે છે. ] મહાત્મા ગાંધીજી આગાખાનમહેલની જેલમાંથી મુક્ત થયા બાદ દિલ્હી પાછા ફર્યા હતા અને ત્યાં સાંજની પ્રાર્થનાસભાઓમાં નિયમિત રૂપે પ્રવચનો કરતા હતા. એ પરંપરા એમના મહા નિર્વાણદિનના આગલા દિવસ સુધી, એટલે કે ૨૯મી જાન્યુઆરી, ૧૯૪૮ સુધી, બરાબર ચાલતી રહેવી. એમના એ પ્રવચનો 'શ્રી સાહિત્ય : પ્રાર્થના પ્રવચનો" નામે હિન્દી ભાષામાં, બે ભાગમાં, સસ્તા સાહિત્ય મંડલ, નવી દિલ્હી, નામની પ્રકાશન સંસ્થા દ્વારા પ્રથમ વાર ડિસેમ્બર ૧૯૪૮માં પ્રકાશિત થયાં હતાં. એ પુસ્તકોમાં ૧લી એપ્રિલ, ૧૯૪૭ થી ૨૯મી જાન્યુઆરી, ૧૯૪૮ સુધી એમણે આપેલાં પ્રવચનો સંગ્રહાયેલાં છે. મતલબ કે એમના જીવનના છેલ્લા એમાં સંગ્રહાયેલાં છે. hષાંક દશ માસ દરમ્યાન એમના દ્વારા અપાયેલાં કુલ ૨૨૩ પ્રવચનો કૉંગ્રેસ શીઘ્ર થતી જતી હતી, નેતાઓ મુખ્ય હતા, પ્રજાનો કેટલોક વર્ગ અસહિષ્ણુ, અનીતિમાન અને ઉન્માદી થઈ ગયો હતો, બાકીનો વર્ગ અવઢવમાં હતો, રાષ્ટ્ર ઉન્માદ અને અજંપાની સ્થિતિમાં હતું, ગાંધી જીવતતો અંતિમ અધ્યાચ વિશેષ ક્ષમા જેવા સનાતન મૂલ્યો, આદર્શો અને આચારોનો સદ્બોધ આપવાની—એમ અનેક મહત્ત્વની ઘટનાઓ બની રહી હતી. ધાડ, લૂંટ, હત્યા, બળાત્કાર જેવી જઘન્ય ઘટનાઓથી ઉકળતા ચરુ, વાટેલા જ્વાળામુખી કે ભારેલા અગ્નિ જેવી દેશની સ્થિતિ હતી. એ વખતે કેવલ ભારતની ભૂમિના જ નહિ, ભારતીય લશ્કરના પણ ટુકડા થયા હતા. ત્રાવણકોર અને હૈદરાબાદી સલ્તનતને આખા હિંદુસ્તાન પર કબજો મેળવી લેવો હતો. દક્ષિણ પ્રાંતના લોકોને અલગ ડ્રાવિસ્તાન જોઈતું હતું, શીખોને શીખીસ્તાન, જાટોને જાકિસ્તાન જોઈતું હતું, કોઈને અહિરિસ્તાન જોઈતું હતું. રાષ્ટ્રના તાણાવાણા વીંખાઈ રહ્યા હતા. બન્નેન-દીકરીઓના શરીર પીંખાઈ રહ્યો હતો. સમયની દૃષ્ટિએ જોઈએ તો આ પુસ્તકમાં દેશને આઝાદી મળી એ પૂર્વેના થોડા માસ અગાઉથી શરૂ કરીને છેક ગાંધીજીના મહારાષ્ટ્રમાં વેરઝેરની હોળી સળગી ઊઠી હતી અને વિશ્વાસની કટોકટી ઉત્પન્ન થઈ હતી. નિર્વાણ સુધીનો સમયગાળો છે. આ સમયગાળો જેમ દેશજીવનમાં તેમ મહાત્મા ગાંધીજીના અંગત જીવનનો પણ અત્યંત મહત્ત્વનો હતો. આ સમયગાળા દરમ્યાન જ દેશની આઝાદીની, દેશના ભાગલાની, કોમી હિજરતની, કોમી દંગલની, દેશની પ્રથમ સરકાર રચનાની, દેશનું નેતૃત્વ કોઈના હાથમાં સોંપવાની, હિન્દુસ્તાન માંથી વિખૂટા પડી અસ્તિત્વમાં આવતા પાકિસ્તાનને મિલ્કત આપવાની, દેશમાં રહેલાં અસંખ્ય દેશી રજવાડાઓને ભારતીય સંઘમાં સામેલ કરવાની, જૂનાગઢ, હૈદરાબાદ, કાશ્મીર જેવી દશ, દેશની સલ્તનતોને ભારતીય સંઘમાં સમજાવીને સામેલ કરવાની, નિર્વાસિતોને થાળું પાડવાની, રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રભાષા નક્કી ક૨વાની, અંગ્રેજોને દેશમાંથી વિદાય કરવાની, દેશમાં કથળેલી સામાજિક, રાજકીય અને આર્થિક પરિસ્થિતિને સુધારવાની, રાષ્ટ્રમાં ફેલાયેલી અરાજકતા, હિંસા, અસલામતી, અનવસ્થા, અસમાનતા જેવી લાગણીઓમાંથી પ્રજાને ઉગારવાની, લાચાર, હતાશ, હિંસક, અસહિષ્ણુ, અધીર અને વિપ્લવી બનેલી પ્રજાને શાંત અને સ્વસ્થ કરવાની અને એ માટે પ્રજાને વિચાર, વાણી અને વર્તનમાં શાણી બનાવવા માટે ભારતીય સંસ્કૃતિની મૈત્રી, કરુણા, મુદિતા, ઉપેક્ષા, એવે સમયે ગાંધીજીની શારીરિક અને માનસિક સ્થિતિ કેવી હશે એ જાણવું અને સમજવું ઘણું જરૂરી છે. એ માટેનું અત્યંત ઉપયોગી સાધન ગાંધીજીનાં આ પ્રવચનો છે. સન ૧૯૪૪માં મહાદેવભાઈ અને કસ્તૂરબાના અવસાનથી ગાંધીજીના બે જીવન આધારો નષ્ટ થઈ ચૂક્યા હતા. એક પુત્ર એમનાથી નારાજ થઈ, ધર્મપરિવર્તન કરી, વિખૂટો પડી ગયો હતો. બીજો પુત્ર વિદેશમાં હતો. નેહરુ, સ૨દા૨ જેવા મિત્રો રાજકારભારમાં પડી ગયા હતા. ગાંધીજી સ્વજનો, મિત્રો અને સ્નેહીઓથી એકલા અટુલા પડી ગયા હતા. ઉંમર સાથે શરીર પણ ક્ષીણ થતું જતું હતું. શાંતિસ્થાપના માટે અહીંતહીં દોડ, પદયાત્રાઓ, પ્રાર્થનાઓ, પ્રવચનો અને ઉપવાસોને કારણે પણ શરીર અને મન યાક તેમ અજંપ અવસ્થાનો અનુભવ કરતાં હશે. છતાં એ માહોલમાં હાર્યા-થાક્યા વિના એમણે રાષ્ટ્રની પ્રજામાં જન્મેલા રોષ અને પ્રતિોષનાં મોજાને શાંતિ અને અહિંસા, પ્રેમ અને ભાઈચારો, માણસાઈ અને ભલાઈનો સોંધ કરી અટકાવવાનો પ્રબળ પુરુષાર્થ કર્યો હતો. એવા મુખ્ય અને ઉશ્કેરણીજનક વાતાવરણમાં પણ પૂરા સ્વસ્થ રહીને, સોના ખરા ઈશ્વર આપણું સુકાન પણ છે અને સુકાની પણ. વતતો અંતિમ અધ્યાય વિશેષાંક ગાંધી જીવતતો અંતિમ અધ્યાયવિશેષાંક 6 ગાંધી જીવતતો અંતિમ અધ્યાય વિશેષાંક ગાંધી ||djase rJ!e Pppli [] dj tillate hje [G [all i jઢણુ late H]!e [pp |
SR No.526000
Book TitlePrabuddha Jivan 2015 Year 63 Ank 01 to 03
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2015
Total Pages288
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy