________________
અનેકાંતવાદ, સ્યા પૃષ્ઠ ૧૦૮ ૭ પ્રબુદ્ધ જીવન અનેકાંતવાદ, સ્યાદ્વાદ અને નયવાદ વિશેષાંક ૭૦ માર્ચ ૨૦૧૫ તવાદ, સ્યાદ્વાદ અને
અને અનંત જગાવ્યો છે.
એ જ પ્રમાણે લોકની શાશ્વતતા, અશાશ્વતતા વિશે ભગવાન બુદ્ધે વ્યાકૃત કહ્યું જ્યારે જૈન દર્શન કહે છે કે લોક શાશ્વત પણ છે અને અશાત પા. ત્રિકાળમાં એવો એકેય સમય નથી જ્યારે લોક કોઈ ને કોઈ રીતમાં ન હોય તેથી તે શાશ્વત છે. પરંતુ તે અશાશ્વત પણ છે કારણ કે હંમેશાં એકરૂપ નથી રહેતો. તેમાં ઉત્સર્પિણી અને અવસર્પિણીને લીધે અવનતિ અને ઉન્નતિ પણ જોવામાં આવે છે તેથી તે અશાશ્વત પણ છે.
અનેકાન્તવાદ, અને
卐
અનેકાન્તવાદ, સ્યાદ્ધવાદ અને તયવાદ વિશેષાંક મેં અનેકાન્તવાદ, સ્યાદ્વવાદ અને તયવાદ વિશેષાંક અનેકાન્તવાદ, સ્યાદ્વવાદ અને નયવાદ વિશેષાંક અનેકાન્તવાદ, સ્યાદ્ધવાદ અને નયવાદ વિશેષાંક !
જીવ અને શરીરનો ભેદ છે કે અભેદ એ પ્રશ્ન ભગવાન બુદ્ધે અવ્યાકૃત કહ્યો છે. ચાર્વાકો શરીરને જ આત્મા માનતા જ્યારે ઔપનિષદ આત્માને શરીરથી
અપેક્ષા ભેદે શાશ્વત અને યશાશ્વત કહ્યો છે. દ્રવ્યની અપેક્ષાએ જીવ નિત્ય છે અને ભાવની અપેક્ષાએ અનિત્ય છે. આમાં શાશ્વતવાદ અને ઉચ્છેદવાદ બંનેના સમન્વયનો પ્રયત્ન છે. ચેતન જીવ દ્રવ્યનો વિચ્છેદ ક્યારેય થતો નથી એ દ્રષ્ટિએ જીવને નિત્ય માની શાશ્વતવાદનો સ્વીકાર છે. જ્યારે જીવની જુદી જુદી અવસ્થાઓ જેવી કે બાલત્વ, પાંડિત્ય વગેરે અસ્થિર છે તે અપેક્ષાએ ઉચ્છેદ અવસ્થાનો પણ સ્વીકાર છે. ભગવાન મહાવીરે જમાલી સાથેના પ્રશ્નોત્તરમાં જીવની શાશ્વતતા અને અશાશ્વતતા વિશે જે સ્પષ્ટીકરણ કર્યું છે જે
ભગવતી સૂત્રમાં છે-ત્રણે કાળમાં એવો કોઈ સમય નથી જ્યારે જીવ ન હોય તેથી જ જીવને શાશ્વત, નિત્ય કહેવામાં આવે છે. પરંતુ
જીવ ના૨ક મટીને તિર્યંચ બને છે. તિર્થંચ મટીને મનુષ્ય થાય છે. આમ અનેક અવસ્થાઓ ધારણ કરે છે. એ અપેક્ષાએ અનિત્ય છે તેથી વ શાશ્વત અને અશાશ્વત બંને છે.
તદ્દન ભિન્ન માનતા. જ્યારે જૈન
દર્શન તે બંને મતોનો સમન્વય
કરીને આત્માને શરીરથી ભિન્ન
પણ કહે છે અને અભિન્ન પણ
ૐ કહે છે. જો આત્માને શરીરથી શ્રી મુંબઈ જૈન યુવક સંઘના આ મુખપત્રનો પ્રારંભ સન ૧૯૨૯ થી થયો. ત્યારથી આજ સુધીના અંકો સંસ્થાની વેબસાઈટ ઉપર મુકવાનો પ્રારંભ થઈ ગયો છે. ઉપરાંત આ સર્વ અંકોની સી.ડી. પણ તૈયાર થશે. વાચકોના સૂચનો આવકાર્ય છે.
તદ્દન જુદી માનવામાં આવે તો કાર્યકૃત કર્મોનું ફળ તેને ન મળવું જોઈએ અને જો અત્યંત અભિન્ન માનવામાં આવે તો
શરીરનો
દાહ થતાં આત્મા પણ
નષ્ટ થશે જેથી પથીકની
વેબ સાઈટ સંપાદક :
સંભવ નહિ રહે. આહીં પણ જૈન
શ્રી હિતેશ માધાણી -
દર્શને બંને વિરોધી વાર્તાનો
સમન્વય કર્યો અને ભેદ તેમજ
અભેદ બંને પક્ષોનો સ્વીકાર
કર્યો. એકાંત ભેદ કે એકાંત
‘પ્રબુદ્ધ જીવન’નો
ડીઝીટિલાયઝેશન યુગમાં પ્રવેશ
અભેદ માનવાથી જે દોષ આવે
છે તે ઉભયવાદ માનવાથી આવતા નથી. જીવ અને
શરીરનો ભેદ એટલા માટે માનવો જોઈએ કે શરીરનો નાશ થવા છતાં પણ આત્મા બીજા જન્મમાં રહે છે અને સિદ્રાવસ્થામાં અશરીરી આત્મા પણ હોય છે. અને અભેદતા એટલા માટે કે સંસારી અવસ્થામાં શરીર અને આત્માનું નીરક્ષીરવત્ તાદાત્મ્ય હોય છે. કાયા સાથે કોઈ પણ વસ્તુનો સ્પર્શ થતાં આત્મામાં સંવેદન થાય
છે.
09820347990
અને
પ્રસ્તુતકર્તા : શ્રી રોહિતભાઈ મહેતા – 09920308045
23]ple piL)
મોક્ષનો માર્ગ અતીન્દ્રિય છે. તેમાં ઉપયોગી એવા આત્મા, કર્મ એ બેનો સંબંધ, એ સંબંધના હેતુઓ, એનો વિયોગ અને એ વિષ્ણુગના કારણો એ સઘળું અતીન્દ્રિય જ્ઞાનગમ્ય છે. તેથી જાવીને અનેક પ્રકારની ભ્રાંતિઓ, સ્કૂલનાઓ, સંકાર્યો, વિષર્ષો ઉત્પન્ન થયા વિના રહેતા નથી. આ બધાનું તર્કગમ્ય અને શ્રદ્ધાગ્રા નિરાકરણ ન થાય ત્યાં સુધી મુમુક્ષુ આત્મા પણ મોક્ષમાર્ગમાં યોગ્ય પ્રગતિ સાધી શકતો નથી. અનેકાન્તવાદથી તેનું બુદ્ધિગમ્ય અને શ્રદ્ધાગમ્ય નિરાકરણ થઈ શકે છે. એક એક ધર્મને ગ્રહણ કરતા દર્શનોની ત્રુટિઓ એનાથી દૂર થાય છે અને વસ્તુનું સર્વદેશીય જ્ઞાન પ્રાપ્ત થાય છે. એટલે જ અનેકાન્તાવાદને ‘સર્વ દર્શનોનું સમન્વય તીર્થ’ કહ્યું છે. *
એવી જ રીતે જીવની નિત્યતા અને અનિત્યતાનો પ્રશ્ન પણ બુદ્ધે અવ્યાકૃતની કોટીમાં નાખ્યો છે. જ્યારે ભગવાન મહાવીરે જીવને અનેકાંતવાદ, સ્યાદ્વાદ અને તયવાદ વિશેષાંક ૬ અનેકાંતવાદ, સ્યાદ્વાદ અને તયવાદ વિશેષાંક
આવી રીતે ભગવાન બુદ્ધના બધા અવ્યાકૃત પ્રશ્નોનું નિરાકરણ ભગવાન મહાવીરે વિધિમાર્ગનો સ્વીકાર કરીને અનેકાન્તવાદના આશ્રર્ય કર્યું છે.
નેકાન્તવાદ. સ્યાદ્વવાદ
તેકાન્તવાદ, સ્યાદ્ધવાદ અને તયવાદ વિશેષાંક અનેકાન્તવાદ, સ્યાદ્ધવાદ
૨૩, ક્રાંતિ મહેતા રોડ, સનવાવર હૉસ્પિટલ સામે, જુઠ્ઠું સ્ક્રીમ, વિલેપારલે (વેસ્ટ), મુંબઈ-૪૦૦ ૦૫૬,
અનેકાંતવાદ, સ્યાદ્વાદ અને તયવાદ વિશેષાંક ૐ અનેકાંતવાદ, સ્યાદ્વાદ અને