________________
અનેકાંતવાદ, સ્યાદ્વાદ માર્ચ ૨૦૧૫
અનેકાન્તવાદ, સ્યાદ્ધવાદ અને તયવાદ વિશેષાંક મૈં અનેકાન્તવાદ, સ્યાદ્ધવાદ અને તયવાદ વિશેષાંક અનેકાન્તવાદ, સ્યાદ્ધવાદ અને તયવાદ વિશેષાંક - અનેકાન્તવાદ, સ્યાદ્ધવાદ અને નયવાદ વિશેષાંક અનેકાન્તવાદ, સ્યાદવાદ
પ્રબુદ્ધ જીવન • અનેકાંતવાદ, સ્યાદ્વાદ અને નયવાદ વિશેષાંક
સ્યાાદ
નદિનકર જોષી
[ લેખક, સંપાદક, અનુવાદક દિનકર જોષીએ ૧૫૦ પુસ્તકનું સર્જન કર્યું છે. મહાત્મા ગાંધી, ઝીણા, ટાગોર, નર્મદ અને સરદાર પટેલ ના ચરિત્રકાર દિનકરભાઈનું નામ ગુજરાતી સાહિત્યમાં ઘણું જાણીતું છે. અનેક મહત્ત્વના વિષર્યો પરના તેમના ચિંતનાત્મક લખાણો નવી દિશા પ્રેરે છે. પ્રસ્તુત લેખમાં સ્યાદ્વાદની સમજ દિનકર જોષી પાસેથી આપણને મળે છે. ]
એક માણસ મુંબઈથી રાત્રે દશ વાગ્યે ઊપડતા ગુજરાત મેલમાં અગાઉથી રિઝર્વ કરાવેલી બર્થ ઉપર શાંતિથી સૂઈ જાય છે અને વહેલી સવારે છ વાગ્યે એની આંખ ઊઘડે છે ત્યારે એ અમદાવાદના કાળુપુ૨ સ્ટેશને આવી પહોંચ્યો હોય છે. રાતભરની મુસાફરી પછી પણ એ થાક્યો નથી, તાજોમાજો લાગે છે, કેમ કે એનું રિઝર્વેશન એરકંડિશન ક્લાસમાં હતું,
બીજો માણસ પણ મુંબઈથી અમદાવાદ જ જાય છે, પણ એને રાતભરની રેલવેની મુસાફરી પસંદ નથી, એટલે સાન્તાક્રુઝ એરપૉર્ટે ઉપરથી વહેલી સવારે છ વાગ્યે ઊપડતા વિમાનમાં મુસાફરી કરે છે. આગલી રાત્રે ગુજરાત મેલમાં મુંબઈથી નીકળેલો પેલો માણસ અને આજે વહેલી સવારે સાન્તાક્રુઝ એરપૉર્ટ પરથી વિમાનમાં અમદાવાદ આવેલો બીજો માણસ અને લગભગ સાથે જ પહોંચ્યા છે એમ કહી શકાય.
વિમાનમાં આવેલો માણસ એના વિમાનનો પાર્ચર ટાઈમ વહેલી સવારે છ વાગ્યાનો હોવાને કારણે નિયત કરેલા રીપૉર્ટિંગ ટાઈમે સવારે પાંચ વાગ્યે સાંતાક્રુઝ પહોંચ્યો હોય છે. ધારો કે એ બોરીવલી રહેતો હોય, તો સવારે પાંચ વાગ્યે સાન્તાક્રુઝ પહોંચવા માટે એણે મોડામાં મોડું સાચાર કે સાડાચાર વાગ્યે તો નીકળવું જ જોઈએ. હવે આ સમર્થ તૈયાર થઈને નીકળવા માટે એણે મોડામાં મોડું સાડાત્રણ વાગ્યે તો ઊઠવું જ જોઈએ. આમ, ગુજરાત મેલમાં ગયેલો મુસાફર આખી રાતની ઊંઘ લીધા પછી અમદાવાદ પહોંચ્યો છે અને હવાઈ મુસાફરી કરીને પહોંચેલો માણસ જોકે એક જ કલાકમાં પહોંચી ગયો છે, પણ લગભગ આખી રાતના ઉજાગરા પછી પહોંચ્યો છે.
પૃષ્ઠ ૬૧ વાદ, સ્યાદ્વાદ અને
અમદાવાદ જૂદું હોય અને રેલવે-માર્ગે જનારાનું અમદાવાદ જુદું હોય. અમદાવાદ તો એક જ છે. હવે જો રેલવે-માર્ગે જનારો એમ કહે કે અમદાવાદ તો રેલવે-માર્ગે અને એય ગુજરાત મેલથી જ પહોંચી શકાય અને જો વિમાનમાર્ગે જનારો એમ કહે કે અમદાવાદ પહોંચવા માટે હવાઈ મુસાફરી એ જ એકમાત્ર માર્ગ છે, તો એ બંને સત્યથી દૂર છે. એક રીતે એમની વાત સાચી છે કે તેઓ પોતપોતાની રીતે અમદાવાદ પહોંચ્યા છે અને પોતપોતાની સગવડ પ્રમાણે એમણે મુસાફરી કરી છે. પોતોતાના અનુભવના આધારે આ ત્રણેયનો માર્ગ સારો અને સાચો પણ લાગે તો એમાં કશું વાંધાજનક ન કહેવાય. ત્રણેયની જરૂરિયાતો જુદી છે. ત્રણેયની સગવડો જુદી છે, પણ જો ત્રણેય એમ કહે કે આ જ એકમાત્ર સાચ માર્ગ છે, તો આપણે આ ત્રર્ણયને સ્વસ્થ ચિત્તના માણસો કહી
નહિ શકીએ.
બીજા માણસને પણ મુંબઈથી અમદાવાદ જ જવું છે, પણ એ મોટરમાર્ગે પોતાની ગાડી લઈને અમદાવાદ જાય છે. અને સુરત અને વડોદરામાં એક-બે કલાકના ધંધાદારી રોકાણો છે, એટલે એક દિવસમાં બધાં કામો આટોપી શકાય એવી ગણતરીથી સવારે આઠ વાગ્યે નાસ્તો-પાણી પતાવીને, ડ્રાઈવરને સાથે લઈને પ્રવાસ શરૂ કરે છે. એકાદ કલાક સુરત અને એકાદ કલાક વડોદરામાં રોકાઈને ધંધાદારી કાર્યો આટોપે છે અને રાત પરૢ અમદાવાદ પહોંચી જાય છે.
આપણે જોઈ શકીએ છીએ કે આ ત્રણેય માણસો અમદાવાદ તો સમયસર પહોંચ્યા જ છે. એમનું ધ્યેય એમણે પોતપોતાના માર્ગે પ્રવાસ કરીને હાંસલ કર્યું જ છે. એવું નથી કે વિમાનમાર્ગે જનારાનું અનેકાંતવાદ, સ્યાદ્વાદ અને તયવાદ વિશેષાંક ૐ અનેકાંતવાદ, સ્યાદ્વાદ અને તયવાદ વિશેષાંક
કાન્તવાદ, સ્યાદ્વવાદ અને નાવાદ વિશેષાંક મેં અનેકાન્તવાદ, સ્યાદવાદ
હવે એક બીજું ઉદાહરણ જોઈએ. મીરાંબાઈ પગે ઘૂંઘરું બાંધીને ચિત્તોડના રાજમાર્ગો ઉપર સાધુસંતો સાથે પદો ગાતાં-ગામાં નૃત્ય કરતી રહી અને આ નૃત્યના ઠેકે ટેકે જ એણે સિદ્ધિ મેળવી લીધી એનો કોઈ ઈન્કાર કરી શકે એમ નથી. શંકરાચાર્યે પગે કોઈ ઘુંઘરું બાંધ્યા નહોતા. રાજમાર્ગો ઉપર નૃત્ય પણ કર્યાં નહોતાં, છતાં એમણે પણ મીરાંબાઈ કરતાં તદ્દન જુદા માર્ગે સિદ્ધિ મેળવી જ હતી. મીરાંબાઈની સિદ્ધિ અને શંકરાચાર્યની સિદ્ધિ બે અલગ અલગ પ્રદેશો નથી. બંનેના માર્ગો જુદા હતા પણ ગંતવ્યસ્થાન એક જ હતું. આ નિશ્ચિત ગંતવ્યસ્થાને પોતપોતાના માર્ગે તેઓ પહોંચી ગયાં હતાં. આ દુનિયામાં વૈવિધ્યનો કોઈ પાર નથી. આપણા રોજિંદા જીવનવ્યવહારમાં પણ આપણે રોજ પ્રત્યેક ક્ષણે આવા વૈવિઘ્ન વચ્ચેથી પસાર થતા હોઈએ છીએ. આ ત્રિપરિમાણી વિશ્વ આપો આખેઆખું સળંગ ક્યારેય જોઈ શકતા નથી, સંવેદી શકતા નથી. આપણને બે જ આંખ ચહેરાના આગળના ભાગમાં ઈશ્વરે આપી છે. આમ હોવાથી જ્યારે આપણે આગળનું વિશ્વ જોઈએ છીએ ત્યારે પાછળનું વિશ્વ જોઈ શક્તા નથી જોઈ શકતા નથી માટે એ નથી એમ તો ન જ કહી શકાય. કોઈ એમ કહી શકે કે પીઠ પાછળનું વિશ્વ આ ક્ષર્ણ ભળે દેખાતું નથી, પણ આ પૂર્વેની ક્ષણે ચહેરો ઘુમાવીને અને સંવેધુ હતું. આ વાત અર્ધસત્ય છે, કારણ કે સતત પરિવર્તનશીલ વિશ્વમાં આપણે જે કંઈ એક ક્ષણ પહેલાં પીઠ પાછળ જોયું હતું એ બધું અત્યારે પણ એમ ને એમ જ છે એમ માનવું એ ભોળપણ છે. પ્રત્યેક ક્ષણે સઘળું પરિવર્તનશીલ હોય છે. એક ક્ષા પૂર્વે તમે જે અનેકાંતવાદ, સ્યાદ્વાદ અને તયવાદ વિશેષાંક ૬ અનેકાંતવાદ, સ્યાદ્વાદ અને
અનેકાન્તવાદ, સ્યાદ્ધવાદ અને નયવાદ વિશેષાંક અનેકાન્તવાદ, સ્યાદ્ધવાદ અને હ્રયવાદ