________________
પૃષ્ઠ ૨
જિન-વચન વયતરૂપી કાંટા સહત કરતાર પૂજ્ય છે! सक्का सहेडं आसाए कंटया
अओमया उच्छहया नरेणं । अणासए जो उ सहेज्ज कंटए वईमए कण्णसरे स पुज्जो
ઉત્સાહી માણસ ધન કે બીજા કશા સ્વાર્થની આશામાં લોઢાના કાંટા (ખીલા) સહન કરી શકે છે, પરંતુ કોઈ પણ જાતની આશા રાખ્યા વગર વચનરૂપી કાંટા જે સહન કરે છે તે પૂજ્ય છે.
પ્રબુદ્ધ જીવન છે અનેકાંતવાદ, સ્યાદ્વાદ અને નયવાદ વિશેષાંક
સપ્તભંગી
An enthusiastic person will be prepared to bear even the torture of iron nails to get wealth or some other reward, but a person who bears the tortue of nail-like words without any expectation is indeed respectable.
(ડૉ. રમણલાલ ચી. શાહ ગ્રંથિત ‘નિન વશ્વન’માંથી)
‘પ્રબુદ્ધ જીવન’ની ગંગોત્રી
૧. શ્રી મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા ૧૯૨૯ થી ૧૯૩૨
૨. પ્રબુદ્ધ જેન
(૬. ૧-(1)-)
૧૯૩૨ થી ૧૯૩૩
બ્રિટિશ સરકાર સામે ન ઝૂક્યું એટલે નવા નામે
૩. તા જૈન
૧૯૩૪ થી ૧૯૩૭
૪. પુનઃ પ્રબુદ્ધ જૈનના નામથી પ્રકાશન
૧૯૩૯-૧૯૫૩
૫. પ્રબુદ્ધ જૈન નવા શીર્ષકે બન્યું ‘પ્રબુદ્ધ જીવન’
૧૯૫૩ થી
• શ્રી મુંબઈ જૈન યુવક સંઘના મુખપત્રની ૧૯૨૯ થી, એટલે ૮૫ વર્ષથી અવિરત સફર, પહેલા સાપ્તાહિક, પછી અર્ધમાસિક અને ત્યારબાદ માસિક ૨૦૧૫ માં ‘પ્રબુદ્ધ જીવન'નો ૬૩મા વર્ષમાં પ્રવેશ ૨૦૧૩ એપ્રિલથી સરકારી મંજૂરી સાથે ‘પ્રબુદ્ધ જીવન એક સંયુક્ત ગુજરાતી-અંગ્રેજીમાં, એટલે ૨૦૧૩ એપ્રિલથી ગુજરાતી-અંગ્રેજી ‘પ્રબુદ્ધ જીવન’ વર્ષ-૨. • કુલ ૬૩મું વર્ષ.
૨૦૦૮ ઑગસ્ટથી ‘પ્રબુદ્ધ જીવન’ અને પર્યાપણ વ્યાખ્યાનમાળા સંસ્થાની વેબ સાઈટ ઉપરથી જોઈ-સાંભળી શકશો.
પ્રબુદ્ધ વાચકોને પ્રણામ પૂર્વ મંત્રી મહાશયો
જમનાદાસ અમચંદ ગાંધી ચંદ્રકાંત સુતરિયા રતિલાલ સી. કોઠારી મણિલાલ મોકમચંદ શાહ જભાઈ મહેતા પરમાણંદ કુંવરજી કાપડિયા ચીમનલાલ ચકુભાઈ શાહ ડૉ. રમણલાલ ચી. શાહ
પ્રથમ ભંગ :
બેરિસ્ટર ચક્રવર્તી' ઉદાર છે'.
બીજો ભંગ
'બેરિસ્ટર ચક્રવર્તી' ઉદાર ‘નથી.’
ત્રીજો ભંગ :
'બેરિસ્ટર ચક્રવર્તી' ઉદાર ‘છે અને નથી'.
માર્ચ ૨૦૧૫
ચોથો ભંગ :
‘બેરિસ્ટર ચક્રવર્તીની ઉદારતા’ અવક્તવ્ય ‘છે’.
પાંચમો ભંગ :
‘બેરિસ્ટર ચક્રવર્તી’ની ઉદારતા ‘છે' અને ‘અવક્તવ્ય' છે’.
છઠ્ઠો ભંગ :
બેરિસ્ટર ચક્રવર્તીની ઉદારતા' નથી અને ‘અવક્તવ્ય’ ‘છે’. સાતમો ભંગ :
‘બેરિસ્ટર ચક્રવર્તીની ઉદારતા' છે, નથી અને અવક્તવ્ય છે',
આ અંગેનો “બેરિસ્ટર ચક્રવર્તી'નો લેખ અંદર વાંચો
जे विणा वि लोगस्स, वबहारी सव्व हा निव्वउड़ तस्स भुवणेक गुरुणी, णमो अणे गंतवायस्स
आचार्य सिद्धसेन दिवाकर
તું કહે તે હોય અને હું કહું તે જ હોય, સત્ય આપકા બેઉનું અર્વમુક્ત કોય
વાદ-વિવાદથી સહુની યુક્તિ હોય, વાડાના બંધનોથી મનુષ્ય પર હોય, નિજ આત્મ તત્વ ઢંઢોળવું, દેખતા ભારથી ન મુક્ત હોય. જ્ઞાનથી મોટો ગુરુ નહિ ને
સમજણી મોટો મિત્ર નહિ,
જે સમજ્યો માનવ મનને
તેની અનંત સુખ ભગી ગતિ હોય.