SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ IIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIII પ્રબુદ્ધ જીવન માર્ચ, ૨૦૧૩ જિન-વચન ક્રોધ, માન, માયા ને લોભથી આ લોક અને પરલોકમાં ભય ઊભો થાય છે. अहे वयइ कोहेणं माणेणं अहमा गइ । माया गइपग्घिाओ लोहाओ दुहओ भयं ।। | (૩, ૬-૬ ૪) ક્રોધથી નીચેની ગતિ (નરકગતિ) મળે છે. માનથી અધમ ગતિ પ્રાપ્ત થાય છે. માયા શુભ ગતિનો નાશ કરે છે. લોભથી આ લોકમાં અને પરલોકમાં ભય ઊભો થાય છે. માટી આયમન સૌજન્ય : શ્રીમતિ નિરૂબહેન શાહ . બનાવવાનું, પ્રભુએ કેમ વિચાર્યું એની સુંદર વાત રાખના રમકડાં મારા રામે રમતાં રાખ્યા રે, કહી હતી. તેમણે કહ્યું, ભગવાનને જ્યારે માનવીને મૃત્યુલોકની માટીમાંથી, માનવ કહીને ભાખ્યાં રે. ઘડવાનું કામ સોંપવામાં આવ્યું, ત્યારે તેઓ | રાખના રમકડાં... પહેલાંતો ખૂબ મુંઝાયા હતા. અંતે તેમણે મૃત્યુ આ ગીત સાંભળીને અનેક લોકોના મનમાં લોકના માનવીની રચના, માટીમાંથી કરવાનો પ્રશ્ર ઉઠ્યો હશે કે ભગવાને ભગવાને મનુષ્યને વિચાર કર્યો અને ખૂબ ચીવટથી, એમની કૃતિ માટીમાંથી કેમ બનાવ્યો હશે ? શું માટી ખરેખર તૈયાર થઈ ગઈ. સહુને જાણ થઈ ચૂકી કે ભગવાને, મૂલ્યવાન છે કે પછી અન્ય કોઈ કારણસર માનવીને ઓપ આપી દીધો છે. દેવલોકમાંથી દેવો, પ્રભુએ પોતાની પસંદગી તેના પર ઉતારી હશે ? આ અદ્ભુત રચનાને જોવા પધાર્યા. ભગવાનના એકવાર દુર દેશથી એક જ્ઞાની મહાત્મા આવ્યા મુખ પર અપાર સંતોષની લાગણી હતી. દેવોનો હતા. લોકોને ઉપદેશ આપવા તેઓએ અનેક અસંતોષ તે ઓ પામી ગયા. બધા દેવો , વાર્તાઓ ઘડી, પ્રવચનમાં કહેતા. લોકોને તેમની અંદરોઅંદર વાતો કરવા લાગ્યા. તેમણે તો કોઈ વાણી, તેમની કહેવાની ઢબ સ્પર્શી જતી અને અન્ય પ્રકારની જ કલ્પના કરી હતી. તેઓ તો આ માટે જ જ્યારે જ્યારે મહાત્માજી ગામમાં માટીના માનવીને જોઈને વિમાસણમાં પડ્યા. પધારતા ત્યારે માનવમેદની ઉભરાતી. આવા તેમનો ઉત્સાહ ભાંગી પડયો. તેઓ અંદરોઅંદર જ એક પ્રવચનમાં તેમને મનુષ્યને માટીમાંથી (વધુ માટે જુઓ અનુસંધાન પાનું ૩૨). Even if the whole rich world is given to one man, he will not be satisfied with that. It is extremely difficult to get all the desires of a man fulfilled. (ડૉ. રમણલાલ ચી. શાહ ગ્રંથિત ‘બિન વન'માંથી) સર્જન-સૂચિ સર્જન-સૂચિ કર્તા ‘પ્રબુદ્ધ જીવન’ની ગંગોત્રી ૧. શ્રી મુંબઈ જેન યુવક સંઘ પત્રિકા ૧૯૨૯ થી ૧૯૩૨ ૨. પ્રબુદ્ધ જૈન ૧૯૩૨ થી ૧૯૩૩ બ્રિટિશ સરકાર સામે નું કર્યું એટલે નવા નામે ૩. તરૂણ જેન - ૧૯૩૪ થી ૧૯૩૭ ૪. પુનઃ પ્રબુદ્ધ જેનના નામથી પ્રકાશન - ૧૯૩૯-૧૯૫૩ ૫. પ્રબુદ્ધ જેન નવા શીર્ષકે બન્યું ‘પ્રબુદ્ધ જીવન' ૧૯૫૩ થી + શ્રી મુંબઈ જૈન યુવક સંઘના મુખપત્રની ૧૯૨૯ થી, એટલે ૮૪ વર્ષથી અવિરત સફર, પહેલા સાપ્તાહિક, પછી અર્ધમાસિક અને ત્યારબાદ માસિક + ૨૦૧૩ માં 'પ્રબુદ્ધ જીવન'નો ૬ ૧મા વર્ષમાં પ્રવેશ પ્રબુદ્ધ વાચકોને પ્રણામ પ ક્રમ કુતિ (૧) અમાસમાં પૂનમનું અજવાળું (૨) ત્રિપદી (૩) તાળું અને ચાવી (૪) સમેટવાની કળા (૫) ધર્મ એક સંવત્સરી એક ડૉ. ધનવંત શાહ ડૉ. પાર્વતીબેન નેણશી ખીરાણી હરજીવન થાનકી ડૉ. ગુલાબ દેઢિયા શ્રી જે. ધરમચંદ લૂંકડ જયમલ ટાઈમ્સ પ્રકાશિત લેખ ૧૨. મિનાક્ષીબેન દોશી (૬) ભાવ-પ્રતિભાવ (૭) ઈશ્વર સાથે ઑનલાઈન ચેટિંગ (૮) લોક સેવા સંઘ-થોરડીને ચેક સમર્પણ (૯) પરિગ્રહીને અપરિગ્રહની પ્રેરણા આપતું જાજ્વલ્યમાન નાટક : ભામાશા (નાટ્ય વિવેચન) (૧૦) સુખ તમારી પ્રતીક્ષા કરે છે (૧૧) જયભિખુ જીવનધારા : ૪૮ (૧૨) સર્જન-સ્વાગત (23) Thus HE Was, Thus HE Spoke EXISTENTIALIST (૧૪) Pride As A Hindrance 6 કારક છે ધનવંત ટી. શાહ પ. પૂ. આ. વાત્સલ્યદીપ સુરીશ્વરજી ડૉ. કુમારપાળ દેસાઈ ડૉ. કલા શાહ Reshma Jain પૂર્વ મંત્રી મહાશયો જમનાદાસ અમરચંદ ગાંધી ચંદ્રકાંત સુતરિયા રતિલાલ સી. કોઠારી મણિલાલ મોકમચંદ શાહ જટુભાઈ મહેતા પરમાણંદ કુંવરજી કાપડિયા ચીમનલાલ ચકુભાઈ શાહ ડૉ. રમણલાલ ચી. શાહ 34 Acharya Vatsalyadeepji Translation Pushpa Parikh બકુલ દવે (૧૫) પંથે પંથે પાથેય : મેરા ભારત મહાન?? !!? ? ૩૬ અE મુખપૃષ્ઠ : ચંદનની પ્લેટ ઉપર બનાવેલું મા સરસ્વતીનું જયપુરી ચિત્ર પછી શ્રી આર. આરકા. શાસક આ માટે જ કરો કા કા કરી Eટો
SR No.525998
Book TitlePrabuddha Jivan 2013 Year 61 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2013
Total Pages540
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy