SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ ફેબ્રુઆરી, ૨૦૧૩ પ્રબુદ્ધ જીવન સુખ તમારી પ્રતીક્ષા કરે છે || પ.પૂ. આચાર્યશ્રી વાત્સલ્યદીપ સુરીશ્વરજી (ડિસેમ્બર ૨૦૧૨ના અંકથી આગળ) મંદબુદ્ધિનો હોય, નિર્મળ બુદ્ધિ ન હોય, તે આત્માનું જ્ઞાન પામે નહિ, (૩) વગેરે ફળ ભોગવે છે. કર્મનું સ્વરૂપ ૨. દર્શનાવરણીય કર્મ આત્મા અને કર્મનો સંબંધ અનાદિ છે, પણ અનંત નથી. આ અનાદિ આત્માના અનંત દર્શન-ગુણને આવૃત્ત કરનાર પુદ્ગલને સંબંધનો કાયમ માટે અંત કરી શકાય છે. દર્શનાવરણીય કર્મ કહે છે. કર્મ પુદ્ગલ છે. શરીર પૌગલિક છે. તેનું કારણ કર્મ છે. આથી ગુરખો કે ચોકીદાર ચોકી કરતો હોય તો એ વિસ્તારમાં પ્રવેશ કરી કર્મ પણ પુદગલ છે. પૌગલિક કાર્યનું સમવાયી કારણ પોદુગલિક શકાતો નથી. એ જ પ્રમાણે આ કર્મ આત્માનું દર્શન થવામાં અવરોધક હોય છે. માટી પુદ્ગલ છે /ભૌતિક છે, તો તેનાથી બનનાર પદાર્થ બને છે. પણ પૌદ્ગલિક ભૌતિક જ હોવાનો. આ કર્મ નવ પ્રકારનું છે. આહાર આદિ સાનુકૂળ સામગ્રીથી સુખની અનુભૂતિ થાય છે. શસ્ત્ર શેનાથી બંધાય? આદિ વાગવાથી દુ:ખની. આહાર અને શસ્ત્ર બંને પૌગલિક છે. એ ગુણીજનોની નિંદા-કૂથલી કરવાથી, ગુણી અને જ્ઞાનીજનોની જ પ્રમાણે સુખદુ:ખનું કારણ કર્મ પણ પૌગલિક છે. અવહેલના કત અવહેલના કરવાથી, કૃતઘ્ન થવાથી, ભગવાનનાં વચનોમાં શંકાબેડીથી જીવાત્મા બંધાય છે. દારૂ પીવાથી તે બકવાસ કરે છે કે કુશંકા કરવાથી ધર્મ-સાધનામાં અવરોધ ઊભો કરવા વગેરેથી પાગલ બને છે. ક્લોરોફોર્મ સુંઘાડવાથી તે બેભાન બને છે. બેડી, દર્શનાવરણીય કર્મ બંધાય છે. દારૂ, ક્લોરોફોર્મ વગેરે જડ પદાર્થો છે. પૌગલિક વસ્તુઓ છે. તેની કર્મફળ અસર, માણસના તન, મન અને આત્મા ઉપર પડે છે, તે જ પ્રમાણે દર્શનાવરણીય કર્મના લીધે જીવાત્માને આંખે ઓછું દેખાય. અંધાપો જડ પુગલ એવાં કર્મના સંયોગથી જીવાત્માના મૂળભૂત જ્ઞાન દર્શનાદિ આવે, અનિદ્રાનો ભોગ બને, બેઠાં બેઠાં કે ચાલતાં ચાલતાં ઊંધે, ગુણો ઢંકાય છે અને તે સુખદુઃખ અનુભવે છે. આત્માનું દર્શન કરી નહિ શકે, વગેરે ફળ ભોગવે છે. કર્મના પ્રકાર ૩. વેદનીય કર્મ કર્મ એક જ પ્રકારનું નથી. તેના અનેકવિધ પ્રકાર છે. કાર્યભેદી સુખ અને દુઃખની અનુભૂતિ કરાવનાર પુદ્ગલને વેદનીય કર્મ દૃષ્ટિએ કર્મના મુખ્ય આઠ વિભાગ છે, તેને પ્રતિબંધ કહે છે. કર્મની કહે છે. તલવારની ધાર જેવું છે. આ કર્મ. તલવારની ધાર પર મધ મૂળ પ્રકૃતિ આઠ છે. પ્રકૃતિ એટલે સ્વભાવ. કર્મનો આઠ પ્રકારનો ચોપડ્યું હોય અને તે ચાટવાથી પહેલાં તો મીઠાશનો અનુભવ થાય. સ્વભાવ છે. તે આ પ્રમાણેઃ પણ પછી તે ધાર વાગવાથી દુઃખ ને વેદનાનો અનુભવ થાય છે, અને ૧. જ્ઞાનાવરણીય કર્મ અફીણ ચોપડેલ તલવારની ધાર ચાટવાથી પહેલાં અને પછી બંને આત્માના જ્ઞાન-ગુણને આવૃત્ત કરનાર યુગલને જ્ઞાનાવરણીય સમયે કડવાશનો અનુભવ થાય છે. કર્મ કહે છે. આ કર્મ બે પ્રકારનું છે. આંખે પાટો બાંધ્યો હોય તો આંખ હોવા છતાં ય કંઈ જોઈ શકાતું શેનાથી બંધાય? નથી. આત્મામાં અનંતજ્ઞાન રહેલું છે, પરંતુ આ કર્મ આત્મા ઉપર જીવમાત્ર ઉપર દયા-કરુણા કરવાથી, દુઃખીઓના દુ:ખમાં આવરણ બનીને રહે છે ત્યાં સુધી આત્માનું જ્ઞાન થતું નથી. જ્ઞાન- સહભાગી બની તેમના દુ:ખ હળવા કરવાથી, શાતા વેદનીય કર્મ બંધાય પ્રાપ્તિ કરવામાં આ કર્મ અવરોધક બને છે. છે અને જીવોને ત્રાસ સંતાપ આપવાથી, તેમના દુ:ખોથી રાજી થવાથી શેનાથી બંધાય? અશાતા વેદનીય કર્મ બંધાય છે. જ્ઞાન અને જ્ઞાનીની નિંદા કરવાથી, જ્ઞાન અને જ્ઞાનીનો દ્વેષ કરવાથી, કર્મફળ જ્ઞાન અને જ્ઞાનીનું અપમાન કરવાથી, જ્ઞાનીના ઉપકાર ભૂલવાથી, શાતાવેદનીય કર્મના લીધે જીવાત્માને મનગમતા અને મનભાવતા જ્ઞાની સાથે અકારણ ઝઘડા કરવાથી, તેમ જ જ્ઞાન ભણનારને અને ભોગપભોગ મળે છે. ભણાવનારને અંતરાય પાડવાથી - આ છ કૃત્યો કરવાથી જ્ઞાનાવરણીય અશાતાવેદનીય કર્મના લીધે ગરીબાઈ, રોગ વગેરે દુઃખો મળે છે. કર્મ બંધાય છે. ૪. મોહનીય કર્મ કર્મફળ આત્માને વિકૃત અને મૂઢ બનાવનાર પુદ્ગલને મોહનીય કર્મ કહે જ્ઞાનાવરણીય કર્મના લીધે જીવાત્મા બહેરો હોય, મૂંગો હોય છે. નશીલા પદાર્થોનું સેવન કરનાર માણસ કોઈ પણ પ્રકારનો વિવેક
SR No.525998
Book TitlePrabuddha Jivan 2013 Year 61 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2013
Total Pages540
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy