SearchBrowseAboutContactDonate
Page Preview
Page 533
Loading...
Download File
Download File
Page Text
________________ ડિસેમ્બર ૨૦૧૩ પ્રબુદ્ધ જીવન ૩૭. પાર્શ્વભૂમિમાં સંગીત રણઝણતું હોય છે. ઘણીવાર પુસ્તકનું નામ : પણ આપવામાં આવી છે. તે ઉપરાંત શ્રુતની એ સંગીત Silent શાંત-મૌન હોય છે. એનો સુમંગલામહાટીકાસમલકત શ્રી નવતત્ત્વ પ્રકરણ- અગાધતા, વિષયોનું ગાંભીર્ય અને અતીન્દ્રિય નાદ કોઈ વિરલાને જ સંભળાય છે અને સંદેશની સંસ્કૃત ટીકાના ગુર્જર ભાવાનુવાદ સહિત પદાર્થોનું દુરાવગાહપણું જાળવવામાં આવ્યું છે. પાર્શ્વભૂમિમાં જ્યારે શ્રેયનું સંગીત રણઝણે છે લેખક-ભાવાનુવાદ : પ. પુ. આચાર્યદેવ શ્રી વિજય આવા અનુપમ ગ્રન્થના વાંચન-પઠન થકી ત્યારે એ સંદેશને ઉપદેશની ઊંચાઈ આપોઆપ સૂર્યોદયસૂરીશ્વરજી મહારાજ જૈન-જૈનેતર સમાજમાં જિનેશ્વર ભગવંતોએ પ્રાપ્ત થઈ જાય છે. એ સંદેશ એટલે ‘પ્રેરણાનો પ્રકાશક અને પ્રાપ્તિસ્થાન : શ્રી ધર્મકુપા ટ્રસ્ટ- પ્રતિપાદન કરેલા જીવજીવાદિ તત્વોનું જ્ઞાન પયગામ'. “પ્રેરણાનો પયગામ' વાચકના ડભોઈ-દર્ભાવતી તીર્થ. પ્રો. નટુભાઈ શાહ, વિસ્તાર પામે છે અને તત્વજ્ઞાનજન્ય સમ્યક્દર્શન, આત્માને જાગૃત કરે તેવો છે. યશરિષભ, મનાપીર ચકલા પાસે, જેન વાગા, સમ્યગૂ ચારિત્રાદિ ગુણોની પ્રાપ્તિ કરી પ્રેરણાનું પંચામૃત: પૂજ્ય આચાર્ય વિજય મહો. યશોવિજયજી માર્ગ, ડભોઈ, જિ. વડોદરા. ભવ્યાત્માઓ આત્મકલ્યાણ સાધી શકે છે. રાજરત્નસૂરિ રચિત ‘પ્રેરણાનું પંચામૃત' એટલે પીન-૩૯૧૧૦. ફોન : ૦૨૬૬૩-૨૫૫૩૦૩. xxx કલ્પસૂત્રની કામધેનુ. કહેવાય છે કે પંચામૃત દૂધ- મૂલ્ય : રૂા. ૪૦૦/- પાના પ૨૮. આવૃત્તિ પ્રથમ. સાભાર સ્વીકાર દહીં-ઘી આદિ જો ભોજનનો વિષય બને તો જૈન શાસનમાં નવ તત્વોનું પ્રતિપાદન ૧. મનોવિજય અને આત્મશુદ્ધિ : લેખક ૫. પૂ. આરોગ્ય-બળ અને બુદ્ધિ આદિમાં વૃદ્ધિ થાય છે. કરનારા આગમો તેમજ સુવિદિત ગીતાર્થ ગણિવર્ય શ્રી યુગભૂષણ વિજયજી નાના પંડિત અને જો અભિષેક વિધાનનો વિષય બને તો પ્રભુ પૂર્વાચાર્ય રચિત સંખ્યાબંધ ગ્રંથો વિદ્યમાન છે. મ.સા. પ્રતિમાની શુદ્ધિ તેમજ તેજ વૃદ્ધિનું કારણ બને આ ગ્રંથમાં ગાથાઓમાં તત્વની વહેંચણી આ પ્રકાશક : ગીતાર્થગંગા છે. ભૌતિક પંચામૃત જો આ પરિણામ સર્જી શકે પ્રમાણે છે. ૧ થી ૭ ગાથામાં જીવતત્વ, ૮ થી ૧૪ પ્રાપ્તિસ્થાન: ૫, જૈન મર્ચંટ સોસાયટી, ફતેહપુરા છે તો આધ્યાત્મિક પ્રેરણાનું પંચામૃત આત્મિક ગાથામાં અજીવતત્વ, ૧૫ થી ૧૭ ગાથાઓમાં રોડ, પાલડી, અમદાવાદ-૭. ભાવ આરોગ્યની વૃદ્ધિ કરી શકે છે એ નક્કી છે. પુણ્યતત્વ, ૧૮ થી ૨૦ ગાથામાં પાપતત્વ, ૨૧ થી ૨. રવાનુભૂતિની પગથારે : આચાર્ય યશોવિજયસૂરિ. ભૌતિક પંચામૃત ફક્ત પ્રતિમાની શુદ્ધિવૃદ્ધિ કરી ૨૪ ગાથામાં આશ્રવતત્વ, ૨૫ થી ૩૩ ગાથામાં આ. ઓમકારસૂરિ આરાધના ભવન, સુભાષચોક, શકે જ્યારે આધ્યાત્મિક પંચામૃત આત્મિક સંવરતત્વ, ૩૪ થી ૩૬ ગાથામાં નિર્જરતત્વ, ૩૭ ગોપીપુરા, સુરત. મૂલ્ય : રૂા. ૯૦. શુદ્ધિવૃદ્ધિનું અને પરમ તેજવૃદ્ધિનું કારણ બને થી ૪૨ ગાથામાં બન્યતત્વ, ૪૩ થી ૫૦ ગાથામાં ૩. સિંહ સવારીનો અસવાર : મુનિ આત્મદર્શનવિજય છે. આ અભુત પંચામૃતનું ઉગમ સ્થાન ‘કલ્પસૂત્ર' મોક્ષતત્વ અને ૫૧થી ૪૯ ગાથાઓમાં પ્રકીર્ણક પ્રાપ્તિસ્થાન : અખિલ ભારતીય સંસ્કૃતિ રક્ષક દળ, રૂપ કામધેનુ. પવિત્ર આગમ ગ્રન્થ કલ્પસૂત્રના અધિકાર આપવામાં આવ્યો છે. ચંદનબાળા કોમ્પલેક્ષ, પાલડી, અમદાવાદ, છઠ્ઠા પ્રવચનમાં ભગવાન મહાવીરની સાથે સાથે આ ગ્રન્થમાં સ્થળે સ્થળે આચારાંગ મૂલ્ય : રૂા. ૧૦૦/આંતરસ્થિતિનું વર્ણન કરતાં જે મૂળ સૂત્ર છે સૂયગડાંગ, શ્રી ભગવતીજી, પન્નવણાજી ૪. સૂરિ કનકની સુવર્ણ ગાથા : તેમાંની ૨૩ વિરલ વિશેષતાઓને કેન્દ્રમાં રાખી તત્વાર્થસૂત્રસટીક યોગશાસ્ત્ર, નવતત્વ ભાષ્ય, સંયોજક મુનિ આત્મદર્શન વિજય આ પુસ્તકનું આલેખન થયું છે. એમાંથી પ્રગટતા વગેરે અનેક ગ્રંથોના ઉપયોગી પ્રમાણો આપ્યા પ્રકાશક : કલ્યાણ મિત્ર પરિવાર-મુંબઈ. આધ્યાત્મિક પ્રેરણાનું પંચામૃત છે ૧. ત૫, ૨. છે. કોઈ કોઈ સ્થળે તે સૂત્રોના અખંડ પાઠો આનંદ મંગલ ગ્રુપ-સુરત. ત્યાગ, ૩. તિતિક્ષા, ૪. પવિત્રતા અને ૫. તેમજ ટીકાના પાઠો પણ આપ્યા છે. આ ગ્રન્થને XXX પરિણતિ. આ પંચામૃતનું આપણે પણ યથાશક્તિ શક્ય તેટલો સગમ બનાવવાનો પ્રયત્ન થયો છે. બી-૪૨, દયાનંદ સોસાયટી, એ-૧૦૪, રસપાન કરીએ. વિષયોની સ્પષ્ટતા માટે યોગ્ય પ્રયાસ કરવામાં ગોકુલધામ, ગોરેગામ (ઈસ્ટ), મુંબઈ- ૪૦૦૦૬૩. XXX આવ્યો છે. ઉપયુક્ત સ્થાને યંત્રો તેમજ આકૃતિઓ મોબાઈલ નં. : 9223190753. 'દિલમાં હ્યાનું ઝરણું વહાવીએ (શાર્દૂત વિક્રિડિતમ્) आयुर्दीघतरं व पुर्वस्तरं गोत्रं गरीयस्तरं ઉચ્ચ કુળ ને, શરીર સારું, આયુ પણ લાંબુ તેનું, वित्तंभूरितरं बलबहुतरं स्वानित्वमु:च्चैस्तरं। બળમાં વૃદ્ધિ, પુષ્કળ પૈસો, માન વધે જગમાં તેનું आरोग्यं विगतनंतरं त्रिजगतिश्लाघ्यत्वमस्वेतरं થાય પ્રશંસા સઘળે તેની, દેહે જેને રોગ ન થાય, संसाराम्बुनिधिंकरोति सुतरंचेत:कृपान्तरम्।। જેના દિલમાં દયા ભરી છે, તે મુક્તિમાં વહેલો જાય. (સિટૂર પ્રમશ:) (શ્યામજી માસ્તર)
SR No.525998
Book TitlePrabuddha Jivan 2013 Year 61 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2013
Total Pages540
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy