SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩ જાન્યુઆરી, ૨૦૧૩ પ્રબુદ્ધ જીવન : ગાંધી સ્મૃતિ ચિંતન વિશેષાંક હતા. આવું સારું માસિક જાહેર ખબરો સાથે પણ ચાલી શક્યું નહીં તે સંત અભિતાભજીનો આપને અનુભવ થયો તે સમજી શકાય તેવો બતાવે છે કે માસિક પ્રગટ કરવું તે કેટલું કઠિન કાર્ય છે. નિયમિતતા છે. રમણ મહર્ષિ, રામકૃષ્ણ પરમહંસના અનુભવો લોકોને થયા હતા. માટે તંત્રીશ્રીને અભિનંદન. અને તેનું સાહિત્ય પણ મળે છે. સંત અભિતાભજી શુદ્ધત્તમ કોટિના નિયતિ અંગે વધુ અભ્યાસનો રસ જાગ્યો જેથી સંત અભિતાભજીના પરમહંસ કોટિના સંત હોય તો આવા અનુભવ થઈ શકે છે. તાજેતરમાં પુસ્તક નિયતિ કી અમીટ રેખાએ અને શ્રી સિદ્ધસેન દિવાકરજીના નિયતિ અમદાવાદ શાહ આલમના ફકીર કાદરી બાપુનો એક જાણીતા પત્રકારને દ્વાäિશિકા વાંચી ગયો. નિયતિ અંગેની તર્કજાણ લોભામણી છે અને થયેલ આવા જ અનુભવનો કિસ્સો પ્રસિદ્ધ થયો હતો. તે સરળતાથી મનમાં ઉતરી જાય તેવી છે. આચાર્યશ્રી સિદ્ધસેનજીએ સંત અભિતાભજીએ પણ દ્વિતીય સંસ્કરણના પ્રાગવચનમાં સ્વીકારેલ નિયતિના સિદ્ધાંતને સંક્ષિપ્તમાં શ્લોક ૧૧માં બતાવ્યો છે અને શ્લોક છે કે ‘યહ મેરે આજ કે સત્ય કી સમઝ હૈ, કલ ઈસ સમઝ મેં (સમજ) ૩૨માં તેઓ અલિપ્ત થઈ જાય છે. જૈન આચાર્યોએ નિયતિવાદનું પરિવર્તન ભી સંભવ હો સકતા હૈ.” આ તેમના આત્માની નિર્મળતા જોરદાર ખંડન કર્યું હશે જેથી ગોશાલકનો આજીવક સંપ્રદાય છે.જૈન આગમો અંગેના આપના વિશેષાંક માટે અભિનંદન સ્વીકારશો ભારતમાંથી લુપ્ત થયો હશે તેમ માનું છું. હાલ કોઈ સાહિત્ય મળી તેવી પ્રાર્થના. આવતું નથી. લી. જશવંતભાઈ શાહ-અમદાવાદ ચૈતન્ય, નાનક, કબીર, તુલસીદાસ અને બીજા અનેક સુધારકોને જો બાળપણથી સારામાં સારી અંગ્રેજી શાળામાં મૂકવામાં આવ્યા હોત તો શું તેમણે વધારે કામ કર્યું હોત? પોતાના બાળપણથી પાશ્ચાત્ય શિક્ષણની અસરમાં ઉછરતા આજના મોજીલા, એશઆરામી, અંગ્રેજી બોલનારા રાજા મહારાજોમાં એક તો એવો બતાવો કે જેનું નામ મહાસંકટોની સામે ઝઝૂનારા અને પોતાના માવલાઓની સાથે તેમનું કઠણ જીવન ગાળનારા શિવાજી સાથે લઈ શકાય ? |મહાત્મા ગાંધી શ્રી મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા નિર્મિત આંતર રાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત, જૈન ધર્મ તત્વના વિશ્વ પ્રચારક પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈની હૃદય સ્પર્શી પ્રભાવક વાણીમાં કથાત્રયી ડી.વી.ડી. LE full I n] બાધા હUL 10 Tu મહાવીરકથા || ઋષભ કથા છે પર યિત તે સમયે જે આ પદ્મ શ્રી કો. કુમારપાળ દેસાઈની હૃદયસ્પર્શી પાપનીમાં ll મહાવીર કથાll II ગૌતમ કથા | ગઢષભ કથાTI | બે ડી.વી.ડી. સેટ મૂલ્ય રૂા. ૨૫૦/- ત્રણ ડી.વી.ડી. સેટ મૂલ્ય રૂા. ૩૦૦/- ત્રણ ડી.વી.ડી. સેટ મૂલ્ય રૂા. ૩૦૦/• ત્રણ સેટ સાથે લેનારને એક કથા ડી.વી.ડી. વિના મૂલ્ય સંઘ પ્રાર્થના સમાજ બ્રાંચ, A/c. No. 0039201 000 20260 i• કેળવણી સંસ્થા, દેરાસર અને ઉપાશ્રય માટે ૨૦% ડિસ્કાઉન્ટ માં રકમ ભરી ઓર્ડરની વિગત સાથે અમને સ્લીપ મોકલો એટલે ધર્મ પ્રચાર અને પ્રભાવના માટે કુલ ૭૫ ડી.વી.ડી. -પ્રત્યેક કથાના ડી.વી.ડી. આપને ઘરે કુરિયરથી રવાના કરાશે. ૨૫ સેટ – લેનારને ૫૦% ડિસ્કાઉન્ટ ઘરે બેઠા દિવાનખાનામાં કથાશ્રવણનો દૃશ્ય લાભ T૦ વસ્તુ કરતા વિચારદાન શ્રેષ્ઠ છે. સમૂહમાં સ્વાધ્યાય અને શ્રવણનો દિવ્ય આનંદ મેળવી સામાયિકનું To બેંક ઓફ ઈન્ડિયાની ભારતની કોઈ પણ શાખામાં શ્રી મુંબઈ જૈન યુવક પુણ્યકર્મ પ્રાપ્ત કરો ૧. શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, ૩૩ મહમ્મદી મિનાર, ૧૪મી ખેતવાડી, એ.બી.સી. ટ્રાન્સપોર્ટની બાજુમાં, મુંબઈ- ૪૦૦ ૦૦૪. ટેલિફોન : ૨૩૮૨૦૨૯૬. | ૨. ઈન્સ્ટીટ્યુટ ઑફ જૈનોલોજી,બી-૧૦૧, સમય એપાર્ટમેન્ટ, આઝાદ સોસાયટી પાસે, આંબાવાડી, અમદાવાદ-૩૮૦૦૧૫. ફોન : (૦૭૯) ૨૬૭૬ ૨૦૮ ૨. I
SR No.525998
Book TitlePrabuddha Jivan 2013 Year 61 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2013
Total Pages540
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy