________________
૩૩
ડિસેમ્બર ૨૦૧૩
પ્રબુદ્ધ જીવન હતો અને ફ્રાંસ જેવા યુરોપીય દેશોમાં કોફી હાઉસ' હોય છે, તે છે.' (જયભિખુ સ્મૃતિગ્રંથ, પૃ.૪૧). પરથી આ કલ્પના કરી હતી. આ મંડળમાં ‘ધૂમકેતુ' અગ્રસ્થાને હતા આ ડાયરામાં ધૂમકેતુ અને ગુણવંતરાય આચાર્ય આવે. પદ્મશ્રી અને ‘ચા-ઘર'ના મિલન-મેળામાં કશીય ઔપચારિકતા વિના વાતચીત દુલા કાગ કે ચિત્રકાર કનુ દેસાઈ અમદાવામાં હોય ત્યારે અચૂક પધારે. ચાલતી હતી. એ વાતચીત ઔપચારિક હોવાને પરિણામે માત્ર ગુજરાત વિદ્યાપીઠના શાંતિલાલ શાહ, રમણિકલાલ જ. દલાલ, સાહિત્યકેન્દ્રી નહોતી. પરંતુ આઝાદીના આંદોલનો, ફિલ્મો અને ક્યારેક મધુસુદન મોદી, રતિલાલ દેસાઈ જેવા લેખકો અને સંશોધકો આવે. શેરના ભાવોની વધઘટ વિશે પણ આ મિત્રમંડળીમાં ચર્ચા થતી હતી. ગુજરાત વિદ્યાપીઠના શાંતિલાલ શાહ હોય, તો દીપક પ્રિન્ટરીના
એ “ચા-ઘર'ને પરિણામે “શ્રી આર. એમ. ત્રિવેદી ન્યૂ ઍજ્યુકેશન સુંદરભાઈ હોય. ચંદ્ર ત્રિવેદી જેવા ચિત્રકારો પણ આ મહેફિલમાં શામેલ હાઈસ્કૂલ : અમદાવાદ જેવી સંસ્થા અને ‘સ્ત્રીજીવન' સામયિક પણ થાય અને પછી બધા સાથે મળીને ‘ચંદ્રવિલાસ'ના ચા-ઉકાળો મિક્સ શરૂ થયા હતા. “ચા-ઘર'માં “ધૂમકેતુ’, અનંતરાય રાવળ, મધુસૂદન મંગાવે. કયારેક કોઈ વિશેષ પ્રસંગ હોય, તો ‘ચંદ્રવિલાસના ફાફડા મોદી, મનુભાઈ જોધાણી, શંભુભાઈ શાહ અને ધીરજલાલ ધનજીભાઈ જલેબીની મહેફિલ પણ થાય. શાહ આવતા હતા. જ્યારે આમંત્રિત તરીકે રતિલાલ મોહનલાલ ત્રિવેદી આ ડાયરામાં અમદાવાદમાં નવાસવા આવેલા લેખકો અને ઉપસ્થિત રહેતા હતા.
ચિત્રકારો પણ આવે. જયભિખ્ખનો સ્વભાવ એવો કે કોઈ નવોદિત આમાં સહુ લેખન-પ્રવૃત્તિની વાત કરે. પોતે વાંચેલા લેખની વાત ચિત્રકાર આવે, તો એને પહેલાં કામ સોંપે. આને કારણે ઘણાં કરે અને દેશ-વિદેશની પણ વાત કરે. વળી ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયમાં ચિત્રકારોને પુસ્તકનું મુખપૃષ્ઠ કરવાની પહેલી તક આપનાર જયભિખ્ખ દરરોજ મળતા હોવાથી એને ભારરૂપ ન બનવા માટે એવો નિયમ હતા. નવોદિતને સહાયરૂપ થવા માટે પરસ્પર સાથે પરિચય કરાવે. કર્યો કે પ્રત્યેક વ્યક્તિએ એક-એક નવલિકા લખવી અને એનું પુસ્તક કોઈ નવોદિત લેખક મંડળીમાં શામેલ થાય, તો પોતે જે વિશેષાંકનું ચા-ઘર'ના નામે પ્રગટ કરવું અને તે માટે ગૂર્જર તરફથી જે પુરસ્કાર સંપાદન કરતા હોય, એમાં લેખ લખવા માટે નિમંત્રણ આપે. એ મળે તેમાંથી “ચા-ઘર’નું ખર્ચ કાઢવું.
આખોય લેખ મઠારીને, સુંદર ચિત્ર સાથે પ્રગટ કરે. આ ‘ચા-ઘર’ની મંડળી સાત સભ્યોની બનેલી હતી. ધીરજલાલ અન્ય વ્યક્તિને સહયોગ આપવાની એટલી તત્પરતા કે સહુ કોઈ ધનજીભાઈ શાહ “ચા-ઘર'ની રોજનીશી રાખતા હતા. જે સમય જતાં એ સમયે ગાંધીરોડ પર આવે, ત્યારે “શારદા મુદ્રણાલય'માં અચૂક પુસ્તકાકારે (પ્રથમ આવૃત્તિ ૧૯૭૩) પણ પ્રગટ થઈ. આમ “ચા-ઘર' આવે અને આ શારદાના ડાયરામાં શામેલ થાય. આ ડાયરામાં ધૂમકેતુને એ મુખ્યત્વે સાહિત્યકારની મિલન-મંડળી હતી, પરંતુ થોડા સમય બાદ સહુ “ધૂમકેતુસાહેબ' કહે અને ધૂમકેતુસાહેબ અહીં ખૂબ ખીલે. ચા-ઘર' બંધ થયું. ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયે ‘શારદા મુદ્રણાલય પ્રેસ' સાહિત્યની દુનિયાની અલકમલકની વાતો કરે. ક્યારેક સાહિત્યકારોની ખરીદ્યું અને તે પછી શરૂઆતમાં તો લેખકો, ચિત્રકારો અને પ્રકાશનના જૂથબંધીને કારણે થતી ઉપેક્ષા સામે આક્રોશ પ્રગટ કરે, તો ક્યારેક વ્યવસાય સાથે સંકળાયેલાઓ પોતાના કામ અર્થે મળવા આવતા હતા, પોતાના અનુભવો વર્ણવે. ગુણવંતરાય આચાર્ય આવે એટલે મંડળીમાં પણ ધીરે ધીરે એમાંથી એક મંડળી જામી ગઈ.
નવું જોશ આવી જતું. ચા-ઉકાળો મિક્સ પીવાની સાથોસાથ બીડીનો ચા-ઘર'ના સપ્તર્ષિ મંડળે કરેલી નાનકડી શરૂઆતનું ‘શારદા દમ લગાવતા જાય. ક્યારેક રસવંતી' લાવવાનો સૌરાષ્ટ્રી બોલીમાં મુદ્રણાલય'માં વિરાટ સ્વરૂપ જોવા મળ્યું. જયભિખ્ખું રોજ બપોરે મીઠો આદેશ આપે. રસવંતી એટલે ‘ચંદ્રવિલાસ’ના પ્રસિદ્ધ જલેબી મ્યુનિસિપલ બસમાં બેસીને નિવાસસ્થાનેથી નીકળે અને લાલ અને ફાફડા. એ પછી પોતાની વાતને આગવી ઢબે મલાવી-મલાવીને દરવાજાના મુખ્ય બસસ્ટેન્ડ પર ઊતરે. ત્યાંથી ક્યારેક ચાલીને તો કહેતા જાય. એમાં પણ ગુણવંતરાય આચાર્યના ઓઠાં સાંભળવા સહુ ક્યારેક બીજી બસમાં પાનકોરનાકા પાસે આવેલા શારદા મુદ્રણાલયમાં કોઈ આતુર એવી મલાવી-મલાવીને વાત કરે કે સહુ કોઈને એમાં રસ જાય. જયભિખ્ખના સ્વભાવના આકર્ષણને કારણે મંડળી જામવા લાગી. પડે. એમણે કહેલી ‘ડગલીવેરો' નામની કથાનું એક સ્મરણ હજી આજેય જયભિખ્ખ સમક્ષ આ મિત્રો એમનું અંતર ખોલતા. જયભિખ્ખું એમને તાજુ છે એ માણીએ. સહાય કે માર્ગદર્શન તો આપતા જ, પરંતુ જો એમાં અન્ય કોઈ વ્યક્તિ સૌરાષ્ટ્રનું ચુડા ગામ. ચુડાની પાસે ભડકવા નામનું નાનું એવું ઉપયોગી બની શકે તેમ હોય તો એને જાતે જઈને વાત પણ કરતા. ગામડું. એક વાર ચુડા રાજ્યના ઠાકોર હરણનો શિકાર કરવા નીકળ્યા. આથી ઈશ્વર પેટલીકરે અન્ય સાહિત્યકારો અને જયભિખ્ખ વચ્ચેનો રસ્તામાં આવ્યો મુશળધાર વરસાદ. સાથીઓ છૂટા પડી ગયા અને તફાવત દર્શાવતાં નોંધ્યું છે, “બીજાનામાં અને એમનામાં જે ફેર છે એ ઠાકોર તો ભૂલા પડ્યા. આમતેમ ઘોડા પર ઘણું દોડ્યા, પણ ક્યાંય એટલો કે બીજા પોતાની પ્રકૃતિને વશ થઈ સમાજ પાસે જતા હોય છે, રસ્તો મળે નહિ. આખરે થાકીને એક ઝાડની નીચે ઊભા રહ્યા. જ્યારે શ્રી જયભિખ્ખું જ્યાં બેઠા હોય છે ત્યાં સમાજ ઊભો થતો હોય