SearchBrowseAboutContactDonate
Page Preview
Page 523
Loading...
Download File
Download File
Page Text
________________ ડિસેમ્બર ૨૦૧૩ પ્રબુદ્ધ જીવન | ૨૭ દિવ્ય દર્શનાશ્રીજીએ, ૫. અરિહંત સ્વરૂપ પર પૂ. સાધ્વી શ્રી હતા. વનીતપ્રજ્ઞાશ્રીજીએ અને ૬. તત્ત્વાર્થના ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યાત્મક સમગ્ર કાર્યક્રમમાં ‘પ્રબુદ્ધ જીવન'ના તંત્રી શ્રી ધનવંતભાઈ શાહ જગત અનુસારી પદાર્થવ્યવસ્થા પર પૂ. સાધ્વીશ્રી બોધિરત્નાશ્રીજીએ હાજર રહ્યા હતા. તેઓ પણ મહાવીર જૈન વિદ્યાલયના નેજા હેઠળ પોતાના શોધનિબંધો પ્રસ્તુત કર્યા હતા. સાહિત્ય સમારોહનું ખૂબ સુંદર આયોજન કરે છે. આ વિદ્વત્ સંમેલનના આ ઉપરાંત અમુક જિજ્ઞાસુ મુમુક્ષુઓએ પણ નિબંધ પ્રસ્તુત કરેલ. આયોજનમાં તેમનું કિંમતી માર્ગદર્શન આયોજકોને મળી રહે છે, જેના કારણે તા. ૨૭-૩-૧૩ના રોજ ત્રીજા દિવસના ત્રીજા સત્રમાં વિદ્વત્ સત્કાર આવા સુંદર વિષયોનું ખેડાણ શક્ય બને છે. સમારોહનું આયોજન કરવામાં આવેલ જેમાં નીચેના મહાનુભાવો ઉપસ્થિત તા. ૨૭-૧૦-૧૩ના રોજ ત્રીજા સત્રમાં કાર્યક્રમની પૂર્ણાહૂતિ રહેલ. સમયે વાતાવરણ થોડું ગમગીન થઈ ગયું હતું. ત્રણ દિવસ દરમિયાન શ્રીમાન ભંવરલાલજી મોતીલાલજી પાલરેચા (અધ્યક્ષ શ્રી નેમિનાથ ૫. ગુરદેવે વહાવેલી જ્ઞાનગંગાનું રસપાન કરતાં કરતાં વિદાય વેળા જૈન સંઘ), શ્રી જીવરાજ નેમચંદ નગરીયા (પૂર્વ અધ્યક્ષ શ્રી હાલારી નજીક આવી ગઈ અને સહુ મેળવેલા જ્ઞાનના સંતોષ સાથે પ્રેમથી સમાજ-ભીવંડી), શ્રી રાકેશજી જૈન, શ્રીમતી રીટાબેન દિલીપજી કોઠારી છુટા પડ્યા. (નગરસેવિકા-ભીવંડી) વગેરે મહાનુભાવો પધારેલ હતા. આ ઉપરાંત ૧, ભક્તિનગર સોસાયટી, ઉષા સ્મૃતિ, રાજકોટ-૩૬૦૦૦૨. નવભારત ટાઈમ્સના યુવા પત્રકાર ગોપાલસિંહ ઠાકુર પણ પધાર્યા મોબાઈલ : ૦૯૮૨૪૪૮૫૪૧૦. ટેલિફોન : ૦૨૮૧-૨૨૨૨૭૯૫ ' માલિકમાંથી આશ્રયદાતા || અંગ્રેજી : કપિલ દવે અનુ : પુષ્પા પરીખ [નિરંજન ભગતે પોતાની સઘળી મિલકત તેમના વસિયતનામાની રૂએ તેમના વિશ્વાસુ મદદગાર (Man Friday) ને સુપ્રત કરી.] મોટાભાગે માલિકો તેમના ઘરનોકરને અનાજપાણી પુરતી સગવડ તેના કુટુંબીજનો વર્ષમાં એકવાર જ્યારે થોડો સમય પિતા સાથે ગાળવા આપતા હોય છે. અનાજપાણી ઉપરાંત જૂનાં કપડાંલત્તાની જગ્યાએ અમદાવાદ આવે ત્યારે તેઓને માટે પોતાનો એરકંડીશન્ડ શયનખંડ જ્યારે એક વિશાળ ઘર આપવાની વાત સાંભળીએ ત્યારે નવાઈ લાગ્યા પણ પોતે ખાલી કરી આપે છે. સન ૨૦૦૦ની સાલથી તેઓનો વગર રહે નહીં. પરંતુ આ એક સત્ય હકીકત છે. આપનાર અને સેવા નાતો ગાઢ થતો ચાલ્યો. ભગતના શબ્દોમાં, મારા માતુશ્રીની કરનાર ઘરનોકરના સંસ્કાર કેટલા ઉચ્ચ હશે? | માંદગીમાં પાછલા સમયમાં જગત જેટલું ધ્યાન કોઈ પણ ન રાખી આજથી લગભગ ત્રીસેક વર્ષ પહેલાંની વાત છે. ફક્ત આઠ વર્ષનો શકયું હોત. માતુશ્રીના મૃત્યુ બાદ તેની સાથેનો મારો નાતો વધુ ગાઢ નાનો બાળક નામે જગતસિંહ રાજસ્થાનના ડુંગરપુર ગામથી આવી બન્યો.” જગત પણ કહે છે, “મેં સાહેબને છોડવાનો કદી પણ વિચાર કવિ નિરંજન ભગતના જીવન સાથે સંકળાયો. પોતાના ગામમાં વ્યાપેલ કર્યો નથી. તેઓ તો મારા પિતા સમાન છે. મારી સાથે કદી પણ ભૂખમરાથી બચવા માટે આવેલ તેની મા સાથે તે આવ્યો હતો. નોકર ગણીને વહેવાર કર્યો નથી. હું તો તેમના પુત્ર સમાન છું. મને | આજે ૮૮ વર્ષની જૈફ વયે વિદ્વાન નિરંજનભાઈએ પોતાની તમામ બધી જ છૂટ છે.’ મિલકત આશરે એક કરોડની કિંમતની જગતના નામે પોતાના કવિનું માનવું છે કે આજ સુધી જગતને લીધે જ પોતે પ્રવૃત્તિમય વસિયતનામામાં લખી આપી છે. તેમાં અમદાવાદના રીવર ફ્રન્ટ પર રહી શક્યા છે. તેઓ કહે છે, “મને કોઈ ચિંતા નથી. જગત મારું બધું આવેલો ફ્લેટ, બેંકમાં મૂકેલી લગભગ નવ લાખની રકમ તથા વિમાની જ ધ્યાન રાખે છે. મારે મારી શતાબ્દી જોવી છે અને આશા છે કે રકમ પણ આવી જાય છે. જગતના ડુંગરપુરના ઘરનું સમારકામ જોઈશ પણ તે ફક્ત જગતને લીધે જ.” વગેરે પણ તેઓએ કરાવી આપ્યું છે. તેના દીકરાઓ અમર ઉ.વ. ૧૫ અને આજે તો જગત ઘરનોકરમાંથી ધંધાદારી વ્યક્તિ બની ગયો છે. જયદીપ ઉ. વ. ૧૧ના ભણતરનો ખર્ચો પણ પોતે ભોગવ્યો છે. તેનો ભાઈ અને તે બન્ને મળીને Cateringનો ધંધો કરે છે. 'Na| આજીવન કુંવારા હોવાથી કવિશ્રી નિરંજનભાઈને બે ભત્રીજા tional Institute of Design' તથા CEPT યુનિવર્સિટીના સિવાય કોઈ સીધા વારસદાર નથી. તેઓનું વિશાળ મિત્રવર્તુળ શહેરની વિદ્યાર્થીઓને ટીફીનો પહોંચાડે છે. જગત તેના પાલક પિતાનું ધ્યાન ભલભલી યથાર્થ વ્યક્તિઓનું બનેલું છે. તેઓનું કહેવું છે કે ‘જગતના રાખવા ઉપરાંત સ્વતંત્ર છે. જેવી વિશ્વાસુ વ્યક્તિ જવલ્લે જ મળે, તેથી જ મેં મારી સમસ્ત મિલકત ૬/B, કેનવે હાઉસ, પહેલે માળે, વી. એ. પટેલ માર્ગ, તેને લખી આપી છે.' તેઓ વચ્ચે સ્નેહની એવી તીવ્ર લાગણી છે કે મુંબઈ-૪૦૦ ૦૦૪. ટેલિફોન : ૨૩૮૭ ૩૬ ૧૧.
SR No.525998
Book TitlePrabuddha Jivan 2013 Year 61 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2013
Total Pages540
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy