________________
૧૪
પ્રબુદ્ધ જીવન
ડિસેમ્બર, ૨૦૧૩
એની એ જ હોવા છતાં દરેકના પરિણામ ભિન્ન ભિન્ન હોવાને કારણે શરીરની શક્તિઓનો વિચાર કરતા નથી, શારીરિક પ્રતિકૂળતા હોવા પુણ્ય અને પાપના બંધમાં તરતમતા હોય છે. દરેક કર્તવ્યોને અદા છતાં લોલુપતાને કારણે ખાવામાં અતિરેકથી ઘણા પીડાતા હોય છે. કરનારનો જ તામસીવૃત્તિમાં સમાવેશ થાય છે. જ્યારે સ્વાર્થથી ય અને સંસારના ભોગસુખોમાં અત્યંત આસક્તિ હોય તો, ઈન્દ્રિય અને એક પણ કર્તવ્ય અદા ન કરે તેવી બેજવાબદાર વ્યક્તિનો તામસી શારીરિક શક્તિ ક્ષીણ થવાથી ઘડપણ વહેલું આવે છે. અતિઅસયમ, મનોવૃત્તિમાં પણ સમાવેશ થતો નથી.
અમર્યાદિત ભોગ એ તામસી મનોવૃત્તિના સૂચક છે. જ્યારે સાત્ત્વિક તામસી વૃત્તિવાળો પણ રાગને લીધે ઘસાય છે. પરંતુ એનો રાગ વૃત્તિવાળાને ઈન્દ્રિય, મન અને શરીરમાં સર્વત્ર સંયમ હોય છે. તેની સ્વાર્થ પ્રેરિત હોય છે. તેથી સ્વાર્થ ઉપર તરાપ પડે એટલે તરત જ એ વૃત્તિઓ ગમે તેમ વંઠી જનાર નથી હોતી કે ઉશ્કેરાઈ જાય તેવી નથી સંબંધ તૂટી જાય છે! સાત્ત્વિક પ્રકૃતિવાળા જીવો ધર્મને જે રીતે પચાવી હોતી. શકે છે તે રીતે રાજસિક કે તામસિક પ્રકૃતિવાળા જીવો પચાવી શકતા સાત્ત્વિક મનોવૃત્તિવાળા જીવો, ધર્મતીર્થના સંપર્કમાં આવે તો બહુ નથી. ધર્મ પચાવવાથી જે લાભ મળવો જોઈએ તે લાભથી તેઓ વંચિત સુગમતાથી ધર્મતત્ત્વને પામી શકે છે, એટલું જ નહીં પણ ધર્મને દીપાવી રહી જાય છે. સાત્ત્વિક વૃત્તિવાળા જીવને જે કંઈ ધર્મ આપવામાં આવે પણ શકે એવો આચાર જીવનમાં અપનાવી શકે છે. સાત્ત્વિક ગુણ એ તેનું સુફળ તે પ્રાપ્ત કરે છે.
લાયકાતનો પૂરક ગુણ છે. તામસી પ્રકૃતિવાળા પણ ધર્મ કરતા દેખાય રાજસી પ્રકૃતિવાળા જીવો પણ નીતિ પાળે છે. પણ તેના પરિણામો છે છતાં તે તામસી મનોવૃત્તિ પૂરક ગુણ બનતી નથી. મોક્ષમાર્ગમાં તામસી પ્રકૃતિવાળા જીવો જેવા હોતા નથી. રાજસી મનોવૃત્તિવાળા આસ્તિકતા, વૈરાગ્ય વગેરે અનિવાર્ય ગુણો છે. જે ભવાભિનંદી હોય, જીવોના હૃદયમાં લાગણીશીલતાના કારણે સામાજિક સદ્ભાવ હોય જેના મનમાં પરલોક, પુણ્ય-પાપ, આત્મા પ્રત્યે કુવિકલ્પો ચાલતા છે. નીતિ પાળવાના વિષયમાં તેઓ વિચાર કરે છે કે-આખા સમાજમાં હોય એવા નાસ્તિક આત્મા મોક્ષમાર્ગમાં પ્રવેશી શકતા જ નથી. સાત્ત્વિક જે વ્યવહારો ચાલે છે તે વ્યવહારોમાં પરસ્પર એક બીજાને છેતરતા મનોવૃત્તિવાળાને સંસારના નિમિત્તોની અસર ન થાય એવું નથી. સાત્ત્વિક થઈશું તો સમાજની વ્યવસ્થા ભાંગી પડશે. હું એકને છેતરીશ તો વ્યક્તિ કંઈ સ્થિતપ્રજ્ઞ નથી કે તેને સુખ, દુઃખની અસર ન થાય ! પ્રસંગ બીજો મને છેતરશે. આમ છેતરવાની પરંપરા ચાલશે તો સામાજિક આવે તો છેવટે રડી ય પડતો હોય છે ! આવી પણ સ્થિતિ આવે. આવા વ્યવહારમાંથી વિશ્વાસનો નાશ થશે. આવી આત્મીયતા ભાવપૂર્વક પ્રસંગે જો રાજસી વૃત્તિવાળો જીવ હોય તો તે રાગના કારણે અતિશય ક્ષિપ્ત ચિત્તવૃત્તિવાળા જીવો નીતિ પાળતા હોય છે.
બેચેન બની જાય. તેની યાદમાં ઝૂર્યા જ કરે!! પણ દ્વેષની ઝાળ ન સાત્ત્વિક પ્રકૃતિવાળા જીવોમાં સજ્જનતા અને સૌહાર્દ રહેલાં હોય લાગે. તામસ, દ્વેષપ્રધાન માનસ હોય છે, રાજસ, રાગપ્રધાન માનસ છે. અને આવા ગુણોને કારણે તેમને લાગે કે મને કોઈ છેતરી જાય હોય છે. તો મને કેવું લાગે ? તો પછી હું બીજાની સાથે આવું વર્તન કરું કેવી તામસી વૃત્તિવાળા દુ:ખ પ્રધાન છે. જ્યારે રાજસી વૃત્તિવાળા જીવો રીતે ? માટે આવા વિક્ષિપ્ત મનોવૃત્તિવાળા જીવો ગુણની ભાવનાથી ભૌતિક સુખ-દુ:ખ પ્રધાન હોય છે. રાજસી મનોવૃત્તિ એ આંતરિક નીતિ પાળે છે. આવી મનોવૃત્તિવાળા જીવોને કોઈ પોલીસી હોતી સુખ માટેની ભૂમિકા નથી. બાહ્ય દૃષ્ટિએ રાગ પોષાય ત્યારે તેઓ નથી. પોલીસવાળા તો આની સમક્ષ તુચ્છ છે! જે મને પ્રતિકૂળ હોય સુખ અનુભવે છે અને રાગના પોષણના અભાવે દુઃખ અનુભવે છે ! તેવું વર્તન બીજા પ્રત્યે કરું તો મારી માનવીય સભ્યતા એવું કરવા ના આવી મનોવૃત્તિવાળા જીવોમાં કલ્પનાશીલતા વધારે હોય છે. વ્યક્તિગત પાડે છે. આવી વિચારણાને કારણે સાત્ત્વિક ગુણવાળી વ્યક્તિ આવા રીતે તમારામાં આત્મવિશ્વાસ ઓછો હોય, અને ગમે ત્યાં આંધળુકિયું નીતિ આદિ ગુણને કર્તવ્ય રૂપે આચરે છે.
કરો અને તેમાં ગુમાવવાનું થાય ત્યારે જાત ઉપર ક્રોધ ઉપજે છે, કોઈ નાસ્તિક હોવા છતાં સાત્ત્વિક મનોવૃત્તિને કારણે અમુક પણ-બીજાને પાઠ ભણાવું એવો વિચાર ન આવે. તામસી મનોભાવમાં શુભભાવો હૃદયમાં જળવાતા હોવાથી તેને સતત પુણ્ય બંધાતું હોય તો સામાને ખબર પાડી દઉં, તેના દાંત ખાટા કરી નાંખું વગેરે દ્વેષ છે. સાત્ત્વિક પ્રકૃતિવાળો સંસારના સંબંધ બાંધતા પૂર્વે ખાનદાનીનો યુક્ત લાગણીઓ જન્મતી હોય છે. તામસીવૃત્તિમાં ઉગ્રતા હોય છે, વિચાર પહેલાં કરે છે, પાત્રતા પ્રમાણે મૂલ્યાંકન કરે છે. ખાલી રૂપરંગ, માટે તેવો માણસ રૌદ્ર ધ્યાનમાં રમતો હોય છે. જ્યારે રાજસીમાં મેકઅપ કે ચામડીના રંગ જોઈને ઘરમાં લાવી દો તો જીવનમાં ઘણું રામની માત્રા ઘણી હોવાથી તેનું માનસ આર્તધ્યાન પ્રધાન કહેવાય. ગુમાવવું પડે. માટે લાયકાતનો વિચાર પહેલાં કરે છે.
સાત્ત્વિક વૃત્તિવાળા જીવો સ્વમાની હોય છે. અભિમાન એ તુચ્છ ભૌતિક દૃષ્ટિએ પણ સાચા અર્થમાં સંસારમાં સુખી થવા માટેનો વૃત્તિ છે. અહંકારમાં બીજા પ્રત્યે તિરસ્કાર, ઉતારી પાડવાનો ભાવ માર્ગ સાત્ત્વિકતાપૂર્વકના વિચાર જ છે.
હોય છે, જ્યારે સ્વમાનમાં એવું હોતું નથી. તામસી વૃત્તિવાળા જીવો તામસી મનોવૃત્તિવાળા જીવો ભોગ ભોગવતી વખતે ઈન્દ્રિય- જ્યાં સ્વાર્થ દેખાય ત્યાં લટ્ટ થતા પણ વિચાર કરતા નથી. મોટો લાભ