SearchBrowseAboutContactDonate
Page Preview
Page 507
Loading...
Download File
Download File
Page Text
________________ | ડિસેમ્બર ૨૦૧૩ પ્રબુદ્ધ જીવન ૧૧ રજસ, તમન્ જેવા બધાય ગુણોને તે તેમના કાર્યોમાં યોજે છે. આ અજ્ઞાનીઓ જઈ શકતા નથી. હૃદયની એકસો અને એક નાડીઓ છે. જીવાત્માના જેમ ત્રણ જન્મો છે તેમ એ ત્રણ ગુણોવાળો છે અને એમાંથી સુષુમણા નામની નાડી માથા તરફ જાય છે. જ્ઞાની આત્મા એ ફળને માટે કર્મ કરનારો છે. તે પોતે કરેલાં કર્મોને ભોગવનારો પણ નાડીથી ઉપર ચડીને અમરપણાને પામે છે. હૃદયમાંથી નીકળી ચારેય તે જ છે, મતલબ કે સર્વરૂપ, ત્રણ ગુણવાળો, અવ્યય, અક્ષર અને ક્ષર બાજુએ જતી બીજી નાડીઓ તો માત્ર શરીરમાંથી બહાર નીકળવા એવા ત્રણ માર્ગવાળો અને પ્રાણનો અધિપતિ એવો તે આત્મા પોતાનાં માટે છે. કર્મો વડે જ આ જગતમાં વિચરે છે. હૃદયમાં જે અંગૂઠા જેટલો છે, જે એક દેવસત્ય વિરાટ વિશ્વમાં બ્રહ્મરૂપે રહેલું છે અને બીજું આ સૂર્ય જેવો તેજસ્વી છે તેમજ સંકલ્પ અને અહંકારથી યુક્ત છે, તે વામન માનવશરીરરૂપી અધ્યાત્મ કેન્દ્રમાં આત્મારૂપે રહેલું છે. એટલે જીવાત્મા, બુદ્ધિના ગુણ વડે અને શરીરના ગુણ વડે આરાની અણી જીવાત્માનું અસ્તિત્વ એ કોઈ સાધારણ ઘટના નથી; કારણ કે તે જેટલો નાનો બનેલો દેખાય છે. વાળના છેડાના સોમા ભાગના પણ દિવ્યશક્તિઓની સમષ્ટિનું જ પરિણામ છે. મતલબ કે દિવ્યશક્તિઓ સોમા ભાગ જેટલો એ જીવને જાણવો. એ જીવ જ અનંત થવાને એકત્ર થવાને લીધે તે નીપજેલું છે. પરંતુ શરીરમાં ભોકતારૂપે આવવાને સમર્થ છે. એ નથી સ્ત્રી કે નથી પુરુષ કે નથી નપુંસક. જે જે શરીરને લીધે જીવમાંથી ઈશ્વરની સાત્ત્વિક શક્તિઓ જુદી પડી જાય છે અથવા તે ધારણ કરે છે, તે તે શરીર સાથે તે સંબંધ પામે છે. એમનો અભાવ થઈ જાય છે. આ પિંડ અને બ્રહ્માંડમાં સર્વત્ર એક સંકલ્પ, વિષયોનો સ્પર્શ, દષ્ટિ અને મોહ વડે તેમ જ અન્નજળ વડે વૈશ્વાનર અગ્નિ વ્યાપેલો છે. એનાથી અધિક તાકાતવર અને રહસ્યમય સ્થૂળ-સૂક્ષ્મ શરીરની વૃદ્ધિ અને જન્મ થાય છે. દેહયુક્ત બનેલો જીવ બીજી કોઈ શક્તિ નથી. મન, પ્રાણ અને વા–એ ત્રણેયની સંશક્તિથી પોતાના કર્મ અનુસારનાં શરીરોને પોતાના ગુણો અનુસાર પસંદ જે જીવનતત્ત્વ પ્રગટે છે, તે જ વૈશ્વાનર છે. આ વૈશ્વાનર જ સમસ્ત કરે છે અને દેહપ્રાપ્તિના કારણરૂપ એ જીવાત્મા કર્મો અને શરીરના ભુવનોનો અધિરાજ છે. સમસ્ત વિશ્વમાં અને તમામ પ્રાણીઓના ગુણો અનુસાર દરેક જન્મમાં જુદો જ દેખાય છે. વિશ્વપ્રપંચની વચમાં શરીરમાં તે ઉત્પન્ન થાય છે અને તેમાં જ તે કામ કરે છે. કહેવાનું તો રહેલા, અનાદિ, અનંત, અનેકરૂપે રહેલા, વિશ્વને ઉત્પન્ન કરનારા એમ પ્રાપ્ત થાય છે કે સંસારમાં અબજો પ્રાણીઓ (જીવાત્માઓ) છે, અને વિશ્વને વ્યાપીને રહેલા એવા એક માત્ર વિભુ (બ્રહ્મ)ને જ્યારે તે સૌ આ એક વૈશ્વાનર શક્તિના જ ભિન્ન ભિન્ન રૂપો છે. આ જીવ જાણી લે છે ત્યારે એ બધાંય બંધનોમાંથી મુક્ત થાય છે. આ વૈશ્વાનર આત્મા એક જ હોવા છતાં અનેકરૂપે ભાસમાન થાય કોઈ મોટા ઝાડના મૂળમાં ઘા કરે તો એમાંથી રસ ઝરે છે, પણ એ છે એનું કારણ માયા છે. આ જગત માયા છે. સાંસારિક માયાના ઝાડ જીવતું જ રહે છે. કોઈ એની વચમાં ઘા કરે તોય એમાંથી રસ ઝરે સોનેરી ચળકાટ મારતાં ઢાંકણ વડે આત્મારૂપ સત્ય વસ્તુ ઢંકાઈ ગઈ છે અને એ જીવતું રહે છે. કોઈ એના ઉપરના ભાગમાં ઘા કરે તોય છે. જીવાત્મા માયાથી પકડાઈ રહે છે. આ માયા એટલે અવિદ્યા. એમાંથી રસ ઝરે છે, પણ એ જીવતું રહે છે, કારણ કે એ ઝાડમાં જીવ ઉપનિષદના દૃષ્ટાઓ ઈશ્વરને પણ માયાઉપાધિવાળું અવિદ્યાજન્ય સ્વરૂપ (આત્મા) રહેલો છે, એથી એ પોતાના મૂળથી પાણી પીએ છે અને માને છે. આત્માને અકર્તા ગણે છે. એ કારણે કેટલાક લોકો એવું જમીનના રસોને ખેંચીને આનંદથી ઊભું રહે છે. પણ જયારે જીવ એ માને છે કે ઉપનિષદોનો જ્ઞાનમાર્ગ ધર્મ અને નીતિની ઉપેક્ષા કરે છે. ઝાડની એક ડાળીને છોડી દે છે ત્યારે એ ડાળી સૂકાઈ જાય છે, બીજી પણ એવું નથી. ઉપનિષદો પણ નીતિ અને સદાચારને જ્ઞાનમાર્ગમાં ડાળીને છોડી દે છે, ત્યારે બીજી પણ સૂકાય છે, ત્રીજીને છોડી દે છે, પ્રવેશવાના પૂર્વ સાધનો તરીકે સ્વીકારે છે. એટલું જ નહિ, આ જગત ત્યારે ત્રીજી સૂકાય છે અને જ્યારે એ જીવ એ આખા ઝાડને છોડી દે માયામય હોવાથી મિથ્યા છે એવું પ્રતિપાદિત કરતાં ઉપનિષદો જગત છે, ત્યારે એ આખું ઝાડ સૂકાય જાય છે. એ જ રીતે જીવ વગરનું આ નિતાંત અસત્ છે એમ સ્થાપિત કરતાં નથી. બ્રહ્મ એકમાત્ર અવિકલ્પ શરીર મરે છે, પણ જીવ મરતો નથી. એ સૂક્ષ્મ તત્ત્વ જ આ જગતનું સત્ય છે એની તુલનામાં આ નશ્વર જગત અને એના પદાર્થો અસત્ મૂળ છે, એ જ જગતનો આત્મા છે, એ જ સત્ય છે. છે. મતલબ કે આત્મજ્ઞાન થતાં વ્યવહારજગત અને સંસારનું જ્ઞાન જ્યારે માણસ માંદગીથી નબળો પડી જાય છે, ત્યારે પાસે બેઠેલાં ખોટું ઠરે છે. સગાંઓ તેને પૂછે છે કે, “મને ઓળખો છો ?' જ્યાં સુધી આ ઉપનિષદના દૃષ્ટાઓ એમ પણ માને છે કે જ્યાં સુધી આપણે શરીરમાંથી જીવ નીકળી જતો નથી, ત્યાં સુધી એ સૌને ઓળખે છે. જગતમાં છીએ ત્યાં સુધી આપણાં કર્મો પણ રહેવાના. ઉપનિષદો કહે પણ જ્યારે જીવ શરીરમાંથી નીકળી જાય છે. ત્યારે એ સૂર્યના કિરણોને છે ફળની ઇચ્છા વિના પોતપોતાના કર્મો કરતાં રહીને જ અહીં જીવવાની આધારે જ ઉપર જાય છે અને ૐ બોલતો બોલતો ઊંચે ચઢે છે અને આશા રાખવી, બીજો કોઈ રસ્તો નથી. જીવ સત્ અને અસત્ કર્મોના જેટલી વારમાં મન પહોંચી શકે તેટલી વારમાં એ સૂર્યમાં પહોંચે છે. સત્ અને અસત્ ફળોરૂપી પાશથી બંધાયેલો છે. ઈષ્ટકર્મો અને એ સૂર્ય બ્રહ્મલોકનો દરવાજો છે. તેમાં જ્ઞાની લોકો જ જઈ શકે છે, આપૂર્તકર્મોને જ શ્રેષ્ઠ માનનારા મૂઢોને તે કર્મો સિવાય બીજું કાંઈ
SR No.525998
Book TitlePrabuddha Jivan 2013 Year 61 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2013
Total Pages540
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy