SearchBrowseAboutContactDonate
Page Preview
Page 499
Loading...
Download File
Download File
Page Text
________________ Regd. With Registrar of Newspaper for India No. MAHBIL/2013/50453 • ‘પ્રબુદ્ધ જીવન ગુજરાતી-અંગ્રેજી વર્ષ : ૧ (કુલ વર્ષ ૬૧) • અંક: ૯ ડિસેમ્બર ૨૦૧૩ વિક્રમ સંવત ૨૦૭૦ વીર સંવત ૨૫૪૦૦માગસર સુદિ તિથિ-૧૪• ૦ ૦ ૦ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા ૦ ૦ ૦ (પ્રારંભ સન ૧૯૨૯થી) પ્રG[& QUOGI ૦ ૦ છૂટક નકલ રૂા. ૨૦-૦૦ ૦ ૦ વાર્ષિક લવાજમ રૂ. ૨૦૦/-૦૦ માનદ તંત્રી : ડૉ. ધનવંત શાહ ગુરુની મારી શોધયાત્રા ગુરુ ગોવિંદ દોનો ખડે, કિસકો લાગુ પાય, બલિહારી ગુરુદેવ કી જિસને ગોવિંદ દિયો બતાય. આવી પંક્તિઓ શાળામાં ભણાવવામાં આવતી અને પછી સત્સંગમાં ગુરુ કીધાં મેં ગોકુલનાથ, ઘરડાં બળદને ઘાલી નાથ, ગવાતી પણ સાંભળી હતી. ઉપરાંત “ગુરુ વિના જ્ઞાન નહિ”, “ગુરુ જ ધન લે ને ધોકો નવ હરે, એ ગુરુ કલ્યાણ શું કરે ? બ્રહ્મા છે, વિષ્ણુ છે, મહેશ્વર છે,’ ‘ગુરુ જ અજ્ઞાનના તિમિરને દૂર કરે અધ્યયન કાળમાં અવધુત આનંદઘનજીનો વાચન સ્પર્શ થયો. એ છે” આવા વાક્યો પણ ગોખવા પડ્યા. પણ કોઈએ નથી ગોવિંદ તો કહે કે, બતાવ્યો, નથી કોઈએ કોઈ સાક્ષાત્કાર કરાવ્યો, કે નથી કોઈએ મારા ગચ્છના ભેદ સહુ નયને નિહાળતા, તત્ત્વની વાત કરતા ન લાજે, અજ્ઞાનના તિમિરને દૂર કર્યું. ઉદર ભરણાદિ નિજ-કાજ કરતાં અહાં, મોહ નડિયા કલિકાલ રાજે. હમણાં હમણાં “આસારામ' અને અમારા આશ્રમમાં એટલે અન્ય ગુરુઓ વિશે જે જે અહેવાલો આ અંકના સૌજન્યદાતા સોનગઢ આશ્રમમાં જ્યાં જીવન ચર્ચાય છે એ વાંચીને “ગુરુઓ વિશે શ્રી ગુલાબચંદ કરમચંદ શાહ ઘડતરના મહામૂલા સાત વર્ષો મારા લખવા મન ઉછળ્યું છે! શ્રી નિર્મલ ગુલાબચંદ શાહ પસાર થયા, ત્યાં પ્રત્યેક મહિને કોઈ ગુરુ વ્યક્તિના મન અને શરીરનું શ્રીમતી આરતી નિર્મલ શાહ ને કોઈ વિદ્વાન કે સંતો પધારે. શોષણ કરે કે અધ્યાત્મ જિજ્ઞસાનું | કારણકે લોહચું બક જેવા સ્વ. શ્રીમતી કુસુમબેન ગુલાબચંદ શાહની સ્મૃતિમાં | પોષણ કરે? આયુર્વેદાચાર્ય અમારા પૂજ્ય આજે તો શ્રીમંત જગતમાં પોતાના એક ગુરુ હોવા એ ફેશન અને કલ્યાણચંદ્રજી બાપા અને કવિ દુલેરાય કારાણી આશ્રમમાં બિરાજમાન સ્ટેટસ સિમ્બોલ બની ગયું છે અને મધ્યમ તેમજ ગરીબ વર્ગને માટે હતા. આ મહાપુરુષોનું બધાંને આકર્ષણ હતું. એક જરૂરિયાત થઈ ગઈ છે. શ્રીમંતને પોતાનું ભૌતિક છે” એને ખોવાનો આ આશ્રમના સ્થાપક મૂર્તિપૂજક મુનિ શ્રી ચારિત્ર વિજયજી અને ડર છે અને ગરીબને નથી એ મેળવવાના ફાંફાં” છે. સંચાલક સ્થાનકવાસી જૈન મુનિ કલ્યાણચંદ્રજી એટલે આશ્રમમાં ચારેય કૉલેજના અભ્યાસકાળમાં મને ચાબખાકાર કવિ અખો મળી ગયો. ફિરકાના સંતો અને શ્રાવકો પધારે. જૈન ધર્મમાં અનેક સંપ્રદાયો છે એની તો અમને ત્યારે ખબર જ નહિ. કહે : • શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, ૩૩ મહમદી મિનાર, ૧૪મી ખેતવાડી, એ.બી.સી. ટ્રાન્સપોર્ટની બાજુમાં, મુંબઈ-૪૦૦૦૦૪. ટેલિફોનઃ ૨૩૮૨૦૨૯૬ • ઑફિસ સ્થળ સૌજન્ય : શ્રી મનીષભાઈ ઝવેરી • Website : www.mumbai_jainyuvaksangh.com . email: shrimjys@gmail.com Web Editor: Hitesh Mayani-9820347990
SR No.525998
Book TitlePrabuddha Jivan 2013 Year 61 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2013
Total Pages540
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy