SearchBrowseAboutContactDonate
Page Preview
Page 485
Loading...
Download File
Download File
Page Text
________________ નવેમ્બર ૨૦૧૩ પ્રબુદ્ધ જીવન | ૩૩. લોકપુરુષને-કહે છે કે તારા હૃદયમાં ધાર અને સ્થિર થઈ તારું સ્વરૂપ ‘વસ્તુ વિચારત ધ્યાવતે, મન પામે વિશ્રામ, વિચાર લોકપુરુષમાં કોઈ કોઈ સ્થળે દેવતાઓના રમ્ય આવાસ આવેલા રસ સ્વાદત સુખ ઉપજે, અનુભવ યાકોનામ.” છે જે સુંદર છે. જ્યારે બીજી બાજુએ ઘોર ભયંકર અંધકારમય નરકાદિ આમ દુઃખનું કારણ શું તે સમજવાથી સુખ મળે છે. આવેલા છે. ક્યાંક મેરુ જેવા ઊંચા સોનાના પર્વતો આવેલા છે, તો બધા સુખ માટે ભટકે છે પણ એની શોધ કરે છે પરપદાર્થમાં. ક્યાંક ઊંડી ખીણો આવેલી છે. જે એકરૂપ છતાં પુદ્ગલના કરેલા રાજચંદ્ર કહે છે-“અંતરમાં સુખ છે, બહાર શોધવાથી મળશે નહીં. વિવિધ વિવર્તી છે. લોકોકાશ પોતે તો એકરૂપ છે, એક જ છે પણ અંતરનું સુખ અંતરની સમશ્રેણીમાં છે...નિર્ભય થઈશ..દૃષ્ટિ શાશ્વત તેમાંથી અનેક ચિત્રવિચિત્ર-નાના મોટા નવા રૂપ પેદા થાય છે. અહીં પર કરવી એ સુખ છે. દુઃખનું કારણ અજ્ઞાન છે. અનાદિકાળથી જીવ પુગલની વિવર્ત શક્તિ નોંધપાત્ર છે, જેને લીધે આધુનિક વિજ્ઞાને દુ:ખી છે-કારણ કે દેહ, સ્ત્રી, પુત્ર, પરિવાર, લક્ષ્મી, અધિકાર ટેલિફોન, ટેલિગ્રાફ આદિની શોધ કરી છે. એકરૂપમાંથી પુદ્ગલો અનેક વગેરેમાંથી સુખ મળે નહીં. તે કશામાં સુખ આપવાનો ગુણ જ નથી. વિવર્ત રચે છે-એક શબ્દ આખા લોકને સ્પર્શી આવે છે. સુખ આપણું સ્વરૂપ છે. બધું જ જાણ્યું પણ જો સ્વયંને ન જાણ્યો તો આચારાંગ સૂત્ર, પ્રથમશ્રુત સ્કંધમાં કહ્યું છે વ્યર્થ છે. નવતત્ત્વ-જીવાજીવ સંબંધી જ્ઞાન વિશાળ છે. આખા લોકમાં 'आयय चक्खु लोग विपस्सी, પદાર્થ બે છે. જીવ અને અજીવ. ઉત્પાદ, વ્યય, ધ્રુવની વિચિત્રતા એમાં लोगस्स अहो भागं जाणइ उइठ भागं जाणइ બની રહી છે જેમાં કાલાનુસાર પરિણમન ચાલુ જ રહ્યા કરે છે. અઢી તિરિયું પામi નાળા... દ્વીપમાં તીર્થકર, કેવળી ભગવાન અને નિગ્રંથ મુનિરાજ વિચરે છે તેમને જેના ચક્ષુઓ ખુલ્લાં છે એવો લોક જોનાર-લોકને વિશેષરૂપે ‘વંદામિ, નમસામિ, સક્કારેમિ, સમાણેમિ, કલ્યાણ, મંગળ, દેવય જોનારો સાધક લોકના અધોભાગને જાણે છે, ઉર્ધ્વભાગને જાણે છે, ચેઈયં પજજુવાસામિ.'–તેમને વંદન કરું છું, નમસ્કાર કરું છું, સત્કાર તિર્યંગ ભાગને જાણે છે અને તે સમજી જાય છે કે સંઘટિત લાગતો આ કરું છું, સન્માન કરું છું, કલ્યાણરૂપ છે, મંગલરૂપ છે, દિવ્યરૂપ છે, લોક તો સતત પરિવર્તનશીલ છે, ક્ષણભંગુર વિનાશી વસ્તુઓની સાથેના ચૈત્યપ્રતિમારૂપ છે તેમની પર્યાપાસના કરું છું. ઈષત્ પ્રામ્ભારા નામની જોડાણને જાણી લઈને જે બંધનોને ખોલી નાંખે છે. એ પ્રશંસનીય આઠમી પૃથ્વી છે, તેની વચ્ચે સિદ્ધિશિલા છે. તેની ઉપર લોકાંતે સિદ્ધ વીરપુરુષ છે જે આ સર્વ આશ્ચર્ય યથાર્થ સમજે તે જ્ઞાની છે. છ દ્રવ્યાત્મક ભગવંતો મુક્ત અવસ્થામાં રહેલા છે તે સર્વને વંદું છું. યાવત્ પય્પાસના લોકનું યથાર્થ જ્ઞાન થાય ત્યારે; શંકા દૂર થાય ત્યારે સમજાય છે કે કરું છું એમ લોકસ્વરૂપ વિચારવું. લોક ત્રિકાળ એ રૂપે જ રહેવાનો છે. તેને અન્ય રૂપે કરવા કોઈ સમર્થ કહે છે કે લોકસ્વરૂપ વિચારતા અંતર્મુખ થવાય છે અને કેવળજ્ઞાન નથી. બંધયુક્ત સંસારી જીવો કર્મસહિત છે, એ પ્રમાણે જીવોને કર્મનો પ્રાપ્ત થાય છે. જ્યારે જીવ અને પુગલ બંને ભિન્ન છે તે સ્પષ્ટ સમજાય ઉદય નિરંતર હોય છે. વળી નવા કર્મો બંધાતા જાય છે. તે કર્મના ત્યારે ભેદજ્ઞાન થાય-અને જન્મ, મરણ વગેરે જીવના નથી. જડ અને પ્રકાર, સ્થિતિ, અનુભાગ પ્રદેશ, બંધ સત્તા, ઉદય, ઉદીરણા વગેરેનું ચેતન બંનેના પરિણામો ભિન્ન છે. “કોઈ કોઈ પલટે નહીં છોડી આપ જ્ઞાન થતા સાધકને સમજાય છે. આ ચૌદ રજ્જુ પ્રમાણ લોકમાં અનંત સ્વભાવ.” એવો અનુભવ થતા જીવને સ્થિરતા પ્રાપ્ત થાય છે અને સંસારી જીવો ચાર ગતિને ચોર્યાશી લાખ યોનિમાં ચિત્રવિચિત્ર દેહ દુઃખ દૂર થતા પરમ આનંદ અનુભવે છે. આમ સ્વરૂપરૂપનું જ્ઞાન થતાં ધારણ કરતા કર્મથી બંધાઈને દુ:ખી થઈ રહ્યા છે. તેમાંથી છૂટવાનો સુખ જે આપણું સ્વરૂપ છે તે પ્રાપ્ત થાય છે. સુખ આચ્છાદિત થઈ ગયું અવસર એક મનુષ્યદેહમાં જ છે. પણ તે અતિ દુર્લભ છે. તેથી આ દેહ છે તે દૂર કરવાનું છે ચિંતનથી. અત્યંત સરળ વાત છે પણ કઠિન છે. પામીને આત્મસ્વરૂપ જાણી અસ્થિરતા દૂર કરવાને પુરુષાર્થ આદરવો અંતમાજોઈએ. અસ્થિરતારૂપ દુ:ખ ટાળવાનો ઉપાય કહ્યો છેઃ ‘શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ધન, સ્વયંજ્યોતિસુખધામ, જહાં રાગ અને વળી દ્વેષ, તહાં સર્વદા માનો કલેશ, બીજું કહીએ કેટલું? કર વિચાર તો પામ.' ઉદાસીનતાનો જ્યાં વાસ, સકળ દુ:ખનો છે ત્યાં નાશ.” * * * ચિત્તની અસ્થિરતા રાગદ્વેષને કારણે છે. રાગ કે દ્વેષ હોય ત્યાં બી-૧૪, કાકડ નિકેતન, દેરાસર લેન, ઘાટકોપર (પૂર્વ), ચિત્તમાં ક્લેશ હોય છે. તેથી કર્મબંધ થાય છે. રાગદ્વેષ દૂર થતાં સર્વજ્ઞતા મુંબઈ-૪૦૦ ૦૭૭. મો. નં. : ૯૩૨ ૩૦૭૯૯૨૨ પ્રગટે છે અને એ જ્ઞાનદશામાં પછી દેહ રહે છતાં નિર્વાણ જેવું સુખ બુદ્ધિશાળીનાં ત્રણ વર્ગ છેઃ (૧) જે પોતાની મેળે સમજે છે તે, (૨) અનુભવાય છે. આ ક્યારે બને? જ્યારે સ્થિરતા પ્રાપ્ત થાય. આ રીતે જે બીજા જે સમજે છે તે સ્વીકારે છે તે, અને (૩) જે નથી જાતે લોકનું સ્વરૂપ, કર્મનું સ્વરૂપ વગેરે વિચારવાથી, શું કરવાથી સુખી સમજતો કે નથી બીજાનું સ્વીકારતો, તે-આમાં પહેલો ઉત્તમ, બીજો થવાય તે સમજાય છે. લોકાલોકનું જ્ઞાન થતા આત્મા આનંદ અનુભવે મધ્યમ અને ત્રીજો નકામો. છે.
SR No.525998
Book TitlePrabuddha Jivan 2013 Year 61 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2013
Total Pages540
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy