SearchBrowseAboutContactDonate
Page Preview
Page 462
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ પ્રબુદ્ધ જીવન નવેમ્બર, ૨૦૧૩ પુરુષને, પક્ષી જેમ ઇંડાને સેવે તેમ, સેવ્યો. જેમ ઈંડું ફાટે તેમ સેવાયેલા સમુદ્રો થયા. એ ઈંડામાંથી જેણે જન્મ લીધો તે આ સૂર્ય થયો. એના તે પુરુષનું મોટું ફાયું. મોઢામાંથી વાચા ઉત્પન્ન થઈ, વાચામાંથી જન્મ વખતે મોટો વિસ્ફોટ થયો, તેમાંથી બધાં જીવો (ભૂતો) થયા અગ્નિદેવ ઉત્પન્ન થયા. તે પુરુષના નસકોરાં ફાટ્યાં, નસકોરામાંથી અને બધાં કામો ઉદ્ભવ્યાં. પ્રાણ ઉત્પન્ન થયો, પ્રાણમાંથી વાયુદેવ ઉત્પન્ન થયા. તે પુરુષને આંખો “મુંડક' ઉપનિષદના રચયિતા ઋષિ કહે છે કે અક્ષર આત્મા ફૂટી, આંખમાંથી ચક્ષુઈન્દ્રિય ઉત્પન્ન થઈ, ચક્ષુમાંથી આદિત્યદેવ ઉત્પન્ન (પુરુષ)માંથી સર્વ પદાર્થો ઉત્પન્ન થાય છે; એ દિવ્ય પુરુષમાંથી પ્રાણ, થયા. તેને કાનો ફૂટ્યા, કાનમાંથી શ્રોતઈન્દ્રિય ઉત્પન્ન થઈ, શ્રોતમાંથી મન અને ઈન્દ્રિયો ઉદ્ભવે છે. આકાશ, વાયુ, જ્યોતિ, પાણી અને દિશાઓ ઉત્પન્ન થઈ. તેને ત્વચા ફૂટી, ત્વચામાંથી રુંવાટાં ઉત્પન્ન થયા, પૃથ્વી પણ એમાંથી ઉદ્ભવે છે. અગ્નિ એ પુરુષનું મસ્તક છે, સૂર્યચન્દ્ર, રુવાટાંમાંથી ઔષધિઓ અને વનસ્પતિઓ ઉત્પન્ન થઈ. તે પુરુષને નેત્રો છે, દિશાઓ કાન છે અને વેદો એની વાણી છે; વાયુ પ્રાણ છે, હૃદય ફૂટ્યું, હૃદયમાંથી મન ઉત્પન્ન થયું, મનમાંથી ચંદ્રમા ઉત્પન્ન થયા. આખું વિશ્વ આ પુરુષનું હૃદય છે, પૃથ્વી એના પગમાંથી થઈ છે અને તે પુરુષને નાભિ ફૂટી, નાભિમાંથી અપાન પ્રાણ ઉત્પન્ન થયો, એ પુરુષ સર્વ ભૂતોનો અંતરાત્મા છે. અપાનમાંથી મૃત્યુ ઉત્પન્ન થયું. તે પુરુષને ગુલ્વેન્દ્રિય ફૂટી, ગુલ્વેન્દ્રિયમાંથી આવાં દૃષ્ટાંતો અને રૂપકો દ્વારા એ કાળના ઋષિઓએ આ બ્રહ્માંડ વીર્ય ઉત્પન્ન થયું, વીર્યમાંથી જળ ઉત્પન્ન થયું. (સૃષ્ટિ) અને આ વ્યક્તિ (વ્યષ્ટિ)ને સમજાવવાનો પ્રયાસ કર્યો છે. કાવ્યશાસ્ત્રીઓએ સાહિત્યમીમાંસા કરતી વખતે જે રીતે કાવ્યપુરુષની એમના એ બધાં દૃષ્ટાંતો અને રૂપકો આજે આપણને પૂરેપૂરા અન્વર્થક કલ્પના કરેલી છે તે રીતે ત્રઋષિએ અક્ષરપુરુષની કલ્પના કરી મનુષ્યશરીરનાં અને પ્રતીતિજનક ન લાગે. પરંતુ આવા તાત્વિક અને ગૂઢ વિષયને અંગો અને એનો જુદા જુદા દેવ-દેવીઓ (શક્તિઓ) સાથેનો સંબંધ પોતાના સમયની પ્રજાને સમજાવવા એમણે એ બધાંનો સહારો લીધેલ આબાદ રીતે સમજાવ્યો છે. મનુષ્ય અને પ્રકૃતિની શક્તિઓ વચ્ચેનો છે. એમાં ક્યાંક અનૌચિત્ય પણ હશે પણ એમણે સૃષ્ટિની ઉત્પત્તિને સંબંધ આ રૂપક દ્વારા દ્યોતકરૂપમાં પ્રગટ થઈ શક્યો છે. આંખ, કાન, સમજવા કરેલી મથામણનો કાંકરો કાઢી શકાય તેમ નથી. નાક, ત્વચા, મોં, હૃદય, મન, વગેરેને આપણે લોકરૂઢિએ દેવ કહીને વેદસંહિતાઓમાં જે એકતા અને અદ્વૈતની, એક તત્ત્વમાંથી જ સમસ્ત ઓળખાવીએ છીએ. જેમકે કોઈ વ્યક્તિ અંધ, મૂક કે બધિર હોય તો સૃષ્ટિના ઉદ્ભવની અને એમાં જ એના લયની વાત આ દૃષ્ટાઓએ આપણે રૂઢિ મુજબ કહીએ છીએ કે એના આંખના દેવ, વાણીના દેવ આ ઉપનિષદોમાં વધારે તાર્કિકતાથી, વધારે સ્પષ્ટતાથી અને વધારે કે કાનના દેવ એનાથી રૂક્યા છે. દેવ કે દેવી એ બીજું કશું નથી મનુષ્યને લાઘવથી મૂકી આપી છે એ બાબતનું મોટું મૂલ્ય છે. ઈશ્વર તરફતી મળેલી શક્તિઓ છે. તેથી અહીંવાણીનો સંબંધ અગ્નિદેવ એક અક્ષરપુરૂષ (આત્મા)માંથી બ્રહ્માંડ અને વ્યક્ટિસૃષ્ટિના અનેક સાથે, પ્રાણનો સંબંધ વાયુદેવ સાથે, આંખનો સંબંધ આદિત્યદેવ જડચેતન જીવો-તત્ત્વોના ઉદ્ભવની વાતથી એ બધાં વચ્ચે જે એકતા સાથે, કાનનો સંબંધ દિશાઓ સાથે, ત્વચાનો સંબંધ ઔષધિઓ અને અને અદ્વૈત છે એનો ખ્યાલ પૂરો સચવાયો છે. એ ખ્યાલ અગ્નિમાંથી વસ્પતિઓ સાથે, મનનો સંબંધ ચંદ્ર સાથે જોડ્યો છે. વીર્યનો સંબંધ નીકળતા, ઉડતા અને ફરી પાછા તેમાં જ સમાઈ જતાં તણખાના જળ સાથે અને મૃત્યુનો સંબંધ અપાન પ્રાણ સાથે જોડ્યો છે. આજે દૃષ્ટાંતથી સમજાવી છે. તેમ કોઈ અન્ય બાહ્ય તત્ત્વોની સહાય વિના શરીરવિજ્ઞાન અને તબીબીવિજ્ઞાને આ સંબંધો પ્રમાણ્યા પણ છે. એ કાળના કેવળ આત્માંથી જ આ સૃષ્ટિ-વ્યષ્ટિનો ઉદ્ભવ થયો છે એ વાત ગળે ઋષિચિંતકોનું દર્શન કેટલું યોગ્ય, યથાર્થ અને વિશદ હતું એ આ વાત ઉતરે એ માટે પોતાની લાળમાંથી ઝાળું રચતા કરોળિયાના, પૃથ્વીમાંથી ઉપરથી પણ સમજાશે. આ ઋષિઓને કેવળ ચિંતકોને બદલે દૃષ્ટાઓ કહ્યા લીલયા ઔષધિઓ અને વનસ્પતિઓ ઉગવાના અને મનુષ્ય દેહમાંથી છે તે આ કારણે. કેશ અને રુંવાટી આપોઆપ ઉગવાના દૃષ્ટાંતોથી સમર્થિત કરી છે. જે ‘છાંદોગ્ય' ઉપનિષદના રચયિતા ઋષિએ આને મળતું જ નિરૂપણ રીતે આ બધું આપોઆપ સહજરૂપે લીલયા ઉત્પન્ન થયા છે તેવી જ રીતે કર્યું છે. તેઓ કહે છે: પહેલાં આ જગત જાણે કાંઈ જ નથી એવું-નામ આ અક્ષરપુરુષ (આત્મા)માંથી મન, પ્રાણ અને પંચભૂતથી બનેલો સંસાર તથા રૂપ વગરનું હતું. પછી એ “છે' એમ લાગ્યું. પછી એ બરાબર ઉત્પન્ન થાય છે. આ સિવાય પણ જીવન સાથે સંબંધ રાખનારા બીજા જેટલા જણાવા લાગ્યું. પછી એ ઈંડાના જેવું ગોળ થયું અને એક વર્ષ સુધી ભાવો છે, તે સૌનું મૂળ પણ અક્ષરભાવ જ છે એ એમણે સ્પષ્ટ કર્યું છે. એમ જ પડ્યું રહ્યું. ત્યાર પછી એ ફાટ્યું. તેમાંથી એક અડધિયું રૂપા છેલ્લી બે સદી દરમ્યાન ન્યૂટન, આઈન્સ્ટાઈન, આર્થર ઓડિગ્ટન, જેવું અને બીજું સોના જેવું થયું. એમાં જે રૂપા જેવું અડધિયું હતું, માર્ક્સ ટેગમાર્ક, માલ્કમ લોન્ગટ, ક્રેગ વેન્ટર, જિરાલ્ડ ટુફ્ટ, વિલિયમ તેની આ પૃથ્વી થઈ; અને જે સોના જેવું હતું તેનું સ્વર્ગ થયું. ઈંડાની હર્ષલ, સ્ટીફન હોકિંગ વગેરે વૈજ્ઞાનિકો દ્વારા એસ્ટ્રોનોમી, અંદરનો જે ઓરનો ભાગ હતો તેના પર્વતો થયા. જે ઓરનું પડ હતું એસ્ટ્રોફિઝિક્સ, એસ્ટ્રોબાયોલોજી, પાર્ટિક્લ ફિઝિક્સ, કોસ્મોલોજી અને અંદરનું પ્રવાહી વેપ્ટન હતું તે મેઘ અને ઝાકળ થયાં. એમાં જે વગેરે વિજ્ઞાન શાખાઓમાં સંશોધનો વડે બ્રહ્માંડ અને સૃષ્ટિની ઉત્પત્તિ નાડીઓ હતી તે નદીઓ થઈ; અને એમાંની બસ્તિમાંનું જળ હતું તે વિશે ઘણું સંશોધન થયું છે અને ઘણાં રહસ્યો પ્રગટ થયાં છે. જેમકે,
SR No.525998
Book TitlePrabuddha Jivan 2013 Year 61 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2013
Total Pages540
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy