________________
Regd. With Registrar of Newspaper for India No. MAHBIL/2013/50453 • ‘પ્રબુદ્ધ જીવન’ ગુજરાતી-અંગ્રેજી વર્ષ : ૧ (કુલ વર્ષ ૬૧) અંક: ૮ નવેમ્બર ૨૦૧૩ વિક્રમ સંવત ૨૦૭૦ વીર સંવત ૨૫૪૦૦ કારતક સુદિ તિથિ-૧૪•
૦ ૦ ૦ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા ૦ ૦ ૦
(પ્રારંભ સન ૧૯૨૯થી)
પ્રG[& QUOGI
૦ ૦ વાર્ષિક લવાજમ રૂ. ૨૦૦/-૦૦
૦ ૦ છૂટક નકલ રૂા. ૨૦-૦૦ માનદ તંત્રી : ડૉ. ધનવંત શાહ
તંભરા પ્રજ્ઞાથી વિભૂષિત Bષિ સત્યનારાયણ ગોર્યકાજી
મારા વડિલ મિત્ર શિવજી કુંવરજી વિકમસી આજે પંચાસીની ઉંમરે કેન્દ્રોના ટ્રસ્ટી પણ છે. સ્વસ્થ છે. દશેક વર્ષ પહેલાં થોડી વ્યાધિઓ એમના શરીરમાં મહેમાન આ બન્ને અને આવા કેટલાય મહાનુભાવોની વિવિધ સફળતાનો બની હતી. પણ એ બધીને પ્રેમપૂર્વક વિદાય કરી દીધી. આજે યુવાનને યશ આ વિપશ્યના સાધના પદ્ધતિને આપીએ તો એ અતિશયોક્તિ શરમાવે એવા કાર્યરત છે, વ્યવસાયમાં અને સામાજિક સેવાઓમાં નથી જ. પણ. કારણ પૂછ્યું તો વિપશ્યનાના આ સહાયક આચાર્ય કહે આ મહા મહોપાધ્યાય પૂ. ભુવનચંદ્રજી મ.સા.ને વિપશ્યના વિશે પૂછયું ‘વિપશ્યના’, અને વિપશ્યના અને
તો કહે, ‘વિપશ્યના એટલે પાંચ પૂ. ગોયં કાજી વિશે એમનો આ અંકના સૌજન્યદાતા
મહાવ્રતમાં પ્રવેશવું. વિપશ્યના અસ્મલિત વાણી પ્રવાહ ચાલે. એ
એટલે કાયોત્સર્ગ. કાયોત્સર્ગથી શ્રીમતી નિર્મળાબેન ચંદ્રકાંતભાઈ શીહ વાકુ પ્રવાહમાં આપણે એવા તો
નિપજતા પરિણામો અને પ્રસન્ન થઈ જઈએ કે આ અલકાબહેન ખીરો અને તૃતિ નિર્મળ
વિપશ્યનાથી આવતા પરિણામો વિપશ્યનાની સાધના કરવા જવા સ્મૃતિ : સ્વ. માતુશ્રી કમળાબહેન દીપચંદભાઈ શાહ વચ્ચે સમાનતા છે.” માટે આપણે ઉત્સુક થઈ જઈએ. ચિ. ભાઈ હર્નિશ તથા ચિ. બહેન સ્મિતા
છેલ્લા ૨૭ વર્ષથી વિપશ્યના એક વખત અમદાવાદથી
સાધના કરતા યોગવિશેષજ્ઞ મુંબઈની હવાઈ મુસાફરીમાં મારી સાથે સુપ્રસિદ્ધ બેન્કર શ્રાવક મિત્ર ગીતાબેનને પૂછતાં તેમણે જણાવ્યું કે, “મને બચપણથી સવાલ ઉઠતો વલ્લભભાઈ ભંશાલી બેઠા હતા. અમે ઉષ્માભર્યો અને સર્જનાત્મક કે ભગવાન મહાવીરે નગર સ્થાનકના બદલે જંગલમાં જઈને શું-કેમ થોડો વાર્તાલાપ કર્યો, અને ફ્લાઈટે જેવું ટેક ઓવર કર્યું કે તરત જ સાધના કરી હશે ? સાડાબાર વર્ષના તપમાં કર્મની નિર્જરા માટે તેઓ એઓ તો વિમાનની સીટ ઉપર પલાંઠી વાળી વિપશ્યના ધ્યાનમાં બેસી શું કરતા હશે? કંઈક અંશે એનું સમાધાન મને વિપશ્યના સાધનાથી ગયા અને તે મુસાફરી પુરી થઈ ત્યાં સુધી.
મળવા લાગ્યું. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિની સમજની અંદરથી આ બન્ને મહાનુભાવો પોતાના વ્યવસાય અને કૌટુંબિક તેમ જ અનુભૂતિ થવા લાગી. ઉત્પાદ અને વ્યયની સ્પષ્ટ સમજણ થવા લાગી, સામાજિક સેવા ક્ષેત્રમાં સફળ અને પ્રતિષ્ઠિત છે તેમ જ વિપશ્યના સમતા ભાવને સ્પષ્ટ કરી શકાશે એવો વિશ્વાસ જન્મ્યો.”
• શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, ૩૩ મહમદી મિનાર, ૧૪મી ખેતવાડી, એ.બી.સી. ટ્રાન્સપૉર્ટની બાજુમાં, મુંબઈ-૪૦૦૦૦૪. ટેલિફોનઃ ૨૩૮૨૦૨૯૬ • ઑફિસ સ્થળ સૌજન્ય : શ્રી મનીષભાઈ ઝવેરી • Website : www.mumbai_jainyuvaksangh.com • email: shrimjys@gmail.com Web Editor: Hitesh Mayani-9820347990