SearchBrowseAboutContactDonate
Page Preview
Page 423
Loading...
Download File
Download File
Page Text
________________ ઓક્ટોબર ૨૦૧૩ પ્રબુદ્ધ જીવન 'શ્રી મુંબઈ જૈન યુવક સંઘ યોજિતા ૭૯મી પર્યુષણ વ્યાખ્યાનમાળા સંપન્ન. શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી ૭૯મી પર્યુષણ વ્યાખ્યાનમાળા વક્તવ્ય આપ્યું હતું. વ્યાખ્યાનમાળાના પ્રમુખ અને જૈન ધર્મના વિદ્વાન સેવંતીલાલ કાંતીલાલ ટ્રસ્ટના આર્થિક સહયોગ વડે જૈન ધર્મના ડૉ. ધનવંતભાઈ શાહ લિખિત પુસ્તક “વિચારમંથન'નું વિમોચન અભ્યાસુ-સાહિત્યકાર ડૉ. ધનવંતભાઈ શાહના અધ્યક્ષપદ હેઠળ ન્યૂ પીયૂષભાઈ કોઠારીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પુસ્તકનું સંપાદન મરીન લાઈન્સ સ્થિત પાટકર સભાગૃહ ખાતે યોજાઈ હતી. બીજીથી ડૉ. કલાબહેન શાહે કર્યું છે. નવમી સપ્ટેમ્બર સુધી યોજાયેલી આ વ્યાખ્યાનમાળા શ્રાવકો માટે આ પ્રસંગે નિતિનભાઈ સોનાવાલા અને કુમુદબહેન પટવાએ જ્ઞાન, આરાધના અને ભક્તિરસની પરબ બની હતી. ડૉ. ધનવંતભાઈ શાહની સેવા, લેખનકાર્ય અને જૈનોમાં નવી દૃષ્ટિ પર્યુષણ વ્યાખ્યાનમાળાના પ્રથમ દિવસે ડૉ. ધનવંતભાઈ શાહે પૂરવાની અસામાન્ય કુનેહને બીરદાવી હતી. કુમુદબેન પટવાએ જણાવ્યું હતું કે મોહમાં પ્રવેશીએ એટલે કર્મ બંધ સર્જાય છે. તેમાંથી જૈનોમાં એક સંવત્સરી માટે ડૉ. ધનવંતભાઈ શાહે કરેલી અપીલને તપ દ્વારા કર્મ નિર્જરા કરવી જોઈએ. તપ આંતરિક અને બાહ્ય એમ બે પણ બીરદાવી હતી. પ્રકારના છે. દૂધ એ જાણે આત્મા છે. પાણી એ કર્મ છે. દૂધમાંથી આ વ્યાખ્યાનમાળામાં દરરોજ વ્યાખ્યાતાઓનો પરિચય પાણી છૂટું પાડવા તેને તપાવવું પડે છે. તપાવવાથી દૂધમાંથી પાણી નિતિનભાઈ સોનાવાલાએ આપ્યો હતો. આ વ્યાખ્યાનમાળામાં ભાવેશ ઉડી જાય છે તે રીતે આત્મા અને કર્મને છૂટા પાડવા તપ આવશ્યક છે. મહેતા, અલકાબેન શાહ, ગોપી શાહ, વૈશાલી કરકર, ધ્વનિ પંડ્યા, તપ વડે કર્મનિર્જરા થાય છે. કર્મનિર્જરા થાય એ જ મોક્ષનો માર્ગ છે. ગાયત્રી કામત, ઝરણા વ્યાસ અને ગૌતમ કામતે ભક્તિ સંગીત રજૂ વ્રત કે અઠ્ઠાઈ આત્મકલ્યાણ માટે છે. તેની ઉજવણી માટે રાત્રિ ભોજન કર્યું હતું. વ્યાખ્યાનમાળા અને ભક્તિ સંગીતની સીડી મે. વેલેક્ષ કે તેના જેવા ઉત્સવોથી દૂર રહેવું જોઈએ. તપને પ્રતિષ્ઠાનું રૂપ આપવું ફાઉન્ડેશન તરફથી શ્રોતાઓને પ્રભાવના રૂપે આપવામાં આવી હતી. જોઈએ નહીં એમ ડૉ. ધનવંતભાઈ શાહે ઉમેર્યું હતું. આ વ્યાખ્યાનો હિતેષભાઈ માયાણીના સહકારથી વેબસાઈટ ઉપર સંઘના પ્રમુખ શ્રી ચંદ્રકાંતભાઈ શાહે જણાવ્યું હતું કે તપ, જ્ઞાન પણ મૂકી શકાય છે. વ્યાખ્યાનોની સીડીનું રેકોડીંગ ત્રિશલા અને સંયમના પર્વાધિરાજ પર્યુષણ દરમિયાન તીર્થકરોની ઉપાસનાની ઇલેક્ટ્રોનિક્સ તરફથી કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે સાથે અંતરિયાળ અને પછાત વિસ્તારોમાં ચાલતી સેવા પ્રવૃત્તિને બળ આભારવિધિ ‘સંઘ'ના મંત્રી નીરુબહેન સુબોધભાઈ શાહે કરી હતી. આપવા નાણાં ભંડોળ એકઠું કરવાનો અનોખો સેવાયજ્ઞ ‘સંઘે” ઈ. વ્યાખ્યાનમાળાના અંતિમ દિવસે પ્રફુલાબહેને શાંતિ સ્તોત્રનું ગાન સ. ૧૯૮૫થી આદર્યો છે. તેના ભાગરૂપે અત્યાર સુધીમાં ૨૮ કર્યું હતું. સંસ્થાઓને ૪.૧૫ કરોડ રૂપિયા જેટલી રકમ એકઠી કરી આપવામાં વ્યાખ્યાનમાળાના અંતિમ દિવસે શ્રી લક્ષ્મીચંદ મહેતા તરફથી સર્વ આવી છે એમ શ્રી ચંદ્રકાંતભાઈ શાહે ઉમેર્યું હતું. શ્રોતાઓને શ્રીફળની પ્રભાવના થઈ હતી. આ વર્ષે દક્ષિણ ગુજરાતમાં ચીખલી પાસે કુકેરીમાં આવેલી માલવી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શાંતાબા વિદ્યાલયને જાતને જીતનારાઓ અને ગુણોપાસનાનું આર્થિક સહાય માટે ટહેલ નાંખવામાં આવી હતી. તેના માટે ૩૧ સ્તોત્ર એટલે લોગસ્સ સ્તોત્ર લાખ રૂપિયા એકઠા કરી શકાયા હતા. કચ્છ મોટી ખાખરથી આ પધારેલ પ્રથમ વ્યાખ્યાતા ડૉ. રમજાન વ્યાખ્યાનમાળાના પ્રથમ દિવસે ‘પ્રબુદ્ધ જીવન'ના ગણધર વિશેષાંકનું હસણિયાનો પરિચય સંઘના ઉપપ્રમુખ શ્રી નિતિન સોનાવાલાએ લોકાર્પણ હસમુખભાઈ અને કલ્પાબેનના હસ્તે કરવામાં આવ્યું હતું. આપ્યા બાદ વ્યાખ્યાનમાળાના પ્રમુખ ડૉ. ધનવંત શાહે કહ્યું હતું કે આ અંક તૈયાર કરવામાં રશ્મિભાઈ ઝવેરીએ વિશેષ જહેમત ઉઠાવી આ વ્યાખ્યાનમાળાનો, કદાચ સમગ્ર જૈન જગત માટેનો આ છે. આ વ્યાખ્યાનમાળામાં ભૂતપૂર્વ પ્રમુખ અને જૈન ધર્મના વિદ્વાન ઐતિહાસિક દિવસ એ રીતે છે કે પર્વાધિરાજ પર્યુષણના પ્રથમ દિવસે ડૉ. રમણભાઈ શાહ લિખિત “સાંપ્રત સહચિંતન' ભાગ-૧૬નું એક ઈસ્લામ ધર્મી વક્તા જૈન ધર્મના અમૂલ્ય સ્તોત્ર ‘લોગસ્સ' વિશે વિમોચન મુંબઈ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ મોહિત શાહના હસ્તે પોતાનું અભ્યાસપૂર્ણ વક્તવ્ય પ્રસ્તુત કરે છે. કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડૉ. રમણભાઈ શાહના પુત્રી ડૉ. રમજાન હસણિયાનો વિશેષ પરિચય અને એ વક્તવ્ય “પ્રબુદ્ધ શૈલજાબહેન શાહ ઉપસ્થિત રહ્યા હતા. ન્યાયાધીશ શાહે પ્રાસંગિક જીવન'ના આ અંકમાં પ્રસ્તુત છે.
SR No.525998
Book TitlePrabuddha Jivan 2013 Year 61 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2013
Total Pages540
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy