________________
७४
* * *
પ્રબુદ્ધ જીવન: ગણધરવાદ વિશેષાંક
ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૧૩ * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * જ છે. ખૂબ જ મહેનતું, દીર્ઘદૃષ્ટિવાળા અને બાળકો માટે કંઈ કરી એમની વાતચીત ઉપરથી ખબર પડી. આશ્રમમાં દરેક ધર્મની ? જ છૂટવાની ધગશવાળા છે.
ઈશ્વરની મૂર્તિ છે તેમજ શ્રી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ પણ રાખવામાં આ * પરદેશના કોઈ દાનવીરના આશ્વાસનથી એમણે સ્કૂલની આવી છે. * બિલ્ડિીંગનું કામ શરૂ કર્યું. આજસુધી એ દાનવીર પાસેથી એક ઉપરોક્ત ચારે સંસ્થાઓ સહ્યાદ્રી પર્વતમાળાના ઊંડાણના ; પણ રૂપિયો આવ્યો નથી. જ્યારે તેમણે લાખો રૂપિયાનું કામ અંતરિયાળ જંગલ વિસ્તારમાં વસેલી આદિવાસી પ્રજાને ,
શરૂ કર્યું છે. માલ સામાનની ચૂકવણી માટે એમણે પોતાનું ભણતર, જ્ઞાન પ્રાપ્ત કરવા Secondary શાળા તેમજ શિક્ષિત * સર્વસ્વ વેચી નાખ્યું. છેલ્લે છેલ્લે તેમણે પોતાની પત્નીના દાગીના ન હોવાથી ભણતરથી વંચિત રહેલા છોકરા-છોકરીઓને તેમનું * વેચીને માલવાળાને રૂપિયા ચૂકાવ્યા. હાલમાં અહીં ૨૨૦ ભવિષ્ય ઊજળું સ્વેચ્છાએ પુરુષાર્થ કરતી અનેક સંસ્થાઓ NGO : બાળકો ભણે છે. આ વર્ષે વધારે બાળકોને દાખલ કરવાના છે નિસ્વાર્થપણે ચાલે છે. 2. જેનો નવા મકાનમાં સમાવેશ કરાશે. એમની પાસે કેવા બાળકો આપણે દર વર્ષે આવી જ એક સંસ્થા લઈએ છીએ. * આવે છે તેનો એક દાખલો અમને આપ્યો. ગુજરાતી આદિવાસી ઉપરની ચાર સંસ્થા બાબત મુલાકાતે ગયેલા સભ્યોએ ચર્ચા * * સ્ત્રી UPના ભાઈને પરણી. તેમને બાળકો થયાં. તેમની અટક કર્યા પછી બધાનો એક મત આવ્યો કે આ વર્ષે પર્યુષણ * - તિવારીઆવા બાળકો સ્કૂલમાં દાખલ થાય. ૪-૫ વર્ષ પછી વ્યાખ્યાનમાળા માટે આર્થિક સહાય કરવા માટે શ્રી પરિમલ, 2. ખબર પડી કે તિવારીભાઈ પોતાના ગામ ચાલ્યા ગયા છે અને પરમારની સંસ્થા માલવી ઍજ્યુકેશન એન્ડ ચટેરિટેબલ ટ્રસ્ટ, ગામ : * પાછા નથી આવ્યા. બાઈ એકલી થઈ ગઈ અને બીજાને પરણી ગઈ. કુકેરી તા. ચીખલી, જિ. નવસારીને આર્થિક મદદ કરવી. * * તેના બાળકો અનાથ માબાપ વગરના કહેવામાં આવે. સંઘે આ સંસ્થા સંસ્થાની કાર્યવાહક સમિતિની એક સભા શુક્રવાર તા. ૨૭ * બાબત પણ વિચાર કરવા જેવો છે.
જૂન ૨૦૧૩ના મળી તેમાં શ્રી નિતિનભાઈ સોનાવાલાએ દરેક ૪ ચાર સંસ્થાની મુલાકાત લેતાં સાંજ પડી ગઈ. અમે પછી સંસ્થા બાબત માહિતી આપી હતી. મિટીંગમાં માલવી * ધરમપુર વિસ્તારમાં આવેલા શ્રી રાકેશભાઈના આશ્રમની ઍજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટની સર્વાનુમતે પસંદગી * * મુલાકાતે ગયાં, પણ પૂ. રાકેશભાઈ આશ્રમમાં મળ્યાં નહીં કરવામાં આવી. આ વર્ષે આ સંસ્થાને આર્થિક સહાય કરવી એમ ( અમે આશ્રમમાં સ્થાપેલી શ્રી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિના ઠરાવવામાં આવ્યું. દર્શન કરી ત્યાંથી રવાના થયા.
આધાર ટ્રસ્ટથી નીકળી, રસ્તામાં ચા-નાસ્તાને ન્યાય આપી છે * આખા દિવસની મુસાફરી પછી અમે રાતના મુંબઈ તરફ અમે સાંજના ૭-૦૦ કલાકે ઘરે પહોંચ્યાં. અમે કુલ ૭૧૬ * રવાના થયા નહીં કારણ કે રાતની મુસાફીર ખૂબ જોખમી હોય કી.મીટરનો પ્રવાસ કર્યો.
* *
* *
ત્યાંથી ૭૫ કિ.મી.ના અંતરે અમે શ્રી નિતિનભાઈ
STORY TELLING * સોનાવાલાના આગ્રહથી તેમના શબરીધામ આશ્રમ કપરાડામાં | અંગ્રેજી માધ્યમમાં ભણેલા આજના કિશોર અને યુવાનોને આ * રાતવાસો કરવાનો વિચાર કર્યો. રાતના એમના આશ્રમમાં જગ્યા | અંગ્રેજીમાં જૈન ધર્મની કથા કહેશું તો આ પેઢીને આ દ્વારા * અને ખુબ જ સુંદર ગેસ્ટ હાઉમસાં રાત રહ્યાં. સવારના | જૈન ધર્મના તત્ત્વ અને આચારની ખબર પડશે. જે એમના - તાજામાજા થઈ ચા-નાસ્તાને ન્યાય આપી. અમે કપરાડાથી સંસ્કારને ઉજળા કરશે. * નીકળી પારડી પાસે આવેલા આધાર ટ્રસ્ટ નામની સંસ્થામાં ગયા. | આ માટે આ સંસ્થા શ્રી મું. જે. યુ. સંઘ-મું બઈના * ભોજનની વ્યવસ્થા ત્યાં જ રાખવામાં આવી હતી. આધાર ટ્રસ્ટ |
પ્રતિનિધિઓ મુંબઈના ઉપાશ્રયમાં જઈ ૫ થી ૨૦ વર્ષના એ આધુનિક પ્રકારનું વૃદ્ધાશ્રમ છે. આશ્રમ મોટા વિસ્તારમાં
બાળકોને અંગ્રેજીમાં કથા કહેવાનું અભિયાન શરૂ કરશે. છેહરિયાળી વનરાજી વચ્ચે છે. અમને અહીં એક ભાઈ ૯૮ વર્ષના
| જૈન ધર્મના પ્રચાર માટે આ અભિયાનમાં સાથ આપવા જ મળ્યાં. વાતચીત કરી. તેઓ ખૂબ જ આનંદમાં દેખાયા. આધાર
માંગતા હોય એવા અંગ્રેજી જાણનાર બહેનો-ભાઈઓને અમે * ટ્રસ્ટના વખાણ કરતા હતા. અહીંના ટ્રસ્ટીઓ સાથે વાત કરી.
નિમંત્રણ પાઠવીએ છીએ. અહીં રહેવાની, જમવાની સાર-સંભાળ લેવાની ઉત્તમ વ્યવસ્થા
સંપર્ક : ડૉ. રેણુકા પોરવાલ-૯૮૨૧૮૭૭૩૨૭
| ડૉ. કામિની ગોગરી-૯૮૧૯૧૬૪૫૦૫ . અહીં બધા રહે છે પણ વૃદ્ધાશ્રમ જેવું લાગતું નથી એમ