________________
૫૮
પ્રબુદ્ધ જીવન: ગણધરવાદ વિશેષાંક
ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૧૩
% વળી ‘વા વસન્ત' એટલે એવા વ્યક્તિ જેમણે અહંકાર તથા અંધકારરૂપે વિકાર પ્રત્યક્ષ જણાય છે. * કામને જીતી લીધા છે, મન, વચન, કાયાના વિકાર રહિત આ રીતે જેમ પરિણામાંતર પામેલો દીપક ‘નિર્વાણ' પામ્યો ? * આત્મરમણ કરનાર, એવી વ્યક્તિને અહીં જ મોક્ષ છે. એટલે કહેવાય છે તેમ જીવ પણ કર્મ રહિત અમૂર્ત, સ્વભાવરૂપ છે * તારા આ વાક્યથી મોક્ષનો અભાવ નહીં પણ મોક્ષનું અસ્તિત્વ અવ્યાબાધ પરિણામાંતર પામે છે. * સિદ્ધ થાય છે.
ભગવાનના અર્થઘટન અનુસાર દુઃખાદિ ક્ષય થવાથી જીવની બૌદ્ધ દર્શન સાથે સમન્વય
શુદ્ધ શાશ્વત વિદ્યમાન અવસ્થા તે જ મોક્ષ કહેવાય છે. આ *. બૌદ્ધ દર્શન નિર્વાણની પ્રક્રિયાને માને છે પણ મોક્ષ પછીની સ્થિતિને આ પ્રમાણે ભગવંતે વેદોક્ત શ્રુતિથી અને યુક્તિઓ વડે મોક્ષનું જ * અનાત્મક અથવા ઓલવાયેલા દીપકની જેમ અભાવાત્મક માને છે. અસ્તિત્વ સિદ્ધ કરીને પ્રભાસના સંશયનો છેદ કર્યો છે. * * * * જ ભગવાન પ્રભાસને સમજાવે છે કે ઓલવાઈ જવાથી દીપક બી/૩/૧૬, પેરેઇરા સદન, એમ.વી.રોડ, અંધેરી (પૂર્વ), * સર્વથા વિનાશ નથી પામતો, પણ તેનું પરિણામાત્તર થવાથી મુંબઈ-૪૦૦૦૬૯. મો. : ૯૭૫૭૧૨૪૨૮૨ : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : :
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા નિર્મિત | આંતર રાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત, જૈન ધર્મ તત્ત્વના વિશ્વ પ્રચારક પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈની હૃદયસ્પર્શી પ્રભાવક વાણીમાં
ડી.વી.ડી.
| II
રાણા ફTTIT
| ઋષભ કથા |
TI ગણવીરકથા
જ મિત્ર અને ન તો பயம் போயா காலி முகவரி
|| ઋષભ કથા| || ગૌતમ કથાTI
II મહાવીર કથા ! ત્રણ ડી.વી.ડી. સેટ મૂલ્ય રૂ. ૩૦૦/- ત્રણ ડી.વી.ડી. સેટ મૂલ્ય રૂ. ૩૦૦/- બે ડી.વી.ડી. સેટ મૂલ્ય રૂ. ૨૫૦/- ! પ્રાચીન કાળના વાતાવરણ સાથે રાજા ઋષભના અનંત લબ્લિનિધાન ગુરુ ગૌતમસ્વામીના પૂર્વ- ભગવાન મહાવીરના જીવનનાં જીવનનાં જીવનચરિત્ર અને ત્યાગી ઋષભનાં કથાનકોને આવરી જીવનનો ઇતિહાસ આપીને એમના ભવ્ય રહસ્યોને પ્રગટ કરતી, ગણધરવાદની મહાન લેતું જૈનધર્મના આદિ તીર્થકર ભગવાન શ્રી ઋષભ- આધ્યાત્મિક પરિવર્તનનો ખ્યાલ આપતી, અજોડ ઘટનાઓને આલેખતી અને વર્તમાન યુગમાં દેવનું ચરિત્ર અને ચક્રવર્તી ભરતદેવ અને બાહુબલિનું ગુરુભક્તિ અને અનુપમ લઘુતા પ્રગટાવતી ભગવાન મહાવીરના ઉપદેશોની મહત્તા : રોમાંચક કથાનક ધરાવતી અનોખી ‘ઋષભ કથા’ રસસભર ‘ગૌતમકથા'
દર્શાવતી સંગીતસભર “મહાવીરકથા’ (“નેમ-રાજુલ કથા’ની ડી.વી.ડી પ્રકાશિત થઈ ગઈ છે. ત્રણ ડી.વી.ડી.નો સેટ રૂા. ૨૦૦)
| ઘરે બેઠા દિવાનખાનામાં ધર્મતત્ત્વ કથાશ્રવણનો દશ્ય લાભ . કુમારપાળ દેસાઈની સંગીતને સથવારે ભાવભરી પ્રભાવક વાણી દ્વારા વહેતી આ કથાઓ આપને દિવ્ય જ્ઞાનભૂમિનું આત્મસ્પર્શી દર્શન કરાવશે જ. | સમૂહમાં સ્વાધ્યાય અને શ્રવણનો દિવ્ય આનંદ મેળવી સામાયિકનું પુણ્યકર્મ પ્રાપ્ત કરો • વસ્તુ કરતાં વિચારદાન શ્રેષ્ઠ છે. કેળવણી સંસ્થા, દેરાસર અને ઉપાશ્રય માટે ૨૦% ડિસ્કાઉન્ટ • બેંક ઓફ ઈન્ડિયાની ભારતની કોઈ પણ શાખામાં શ્રી મુંબઈ જૈન યુવક ધર્મ પ્રચાર અને પ્રભાવના માટે કુલ ૭૫ ડી.વી.ડી. –પ્રત્યેક કથાના
સંઘ પ્રાર્થના સમાજ બ્રાંચ, A/c. No. 0039201 000 20260 માં ૨૫ સેટ – લેનારને ૫૦% ડિસ્કાઉન્ટ
રકમ ભરી ઓર્ડરની વિગત સાથે અમને સ્લીપ મોકલો એટલે ડી.વી.ડી.
આપને ઘરે કુરિયરથી રવાના કરાશે. ૧. શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, ૩૩ મહમ્મદી મિનાર, ૧૪મી ખેતવાડી, એ.બી.સી. ટ્રાન્સપોર્ટની બાજુમાં, મુંબઈ-૪૦૦ ૦૦૪. ટેલિફોન : ૨૩૮ ૨૦૨૯૬. ૨. ઈન્સ્ટીટ્યૂટ ઑફ જૈનોલોજી,બી-૧૦૧, સમય એપાર્ટમેન્ટ, આઝાદ સોસાયટી પાસે, આંબાવાડી, અમદાવાદ-૩૮૦૦૧૫. ફોન : (૦૭૯) ૨૬૭૬ ૨૦૮ ૨.