________________
૫૨
*******************************
*
***************************
દેશમા ગણધરનું નામ હતું મૈતાર્થ પંડિત. પરલોક છે કે નહીં એવા સંગથી હતા ચિત
* છે. ગણધર નામકર્મના ઉદયથી * તેઓ આ પદને પામે છે. પ્રત્યેક તીર્થંકરોના મુખ્ય શિષ્યો
પ્રબુદ્ધ જીવન: ગાધરવાદ વિશેષાંક
દસમા ગણધર - શ્રી શ્રી મેતાર્ય પંડિત
ઘડૉ. કલા શાહ
[ વિદુષી શ્રાવિકા ડૉ. કલાબેન જૈનતત્ત્વના અભ્યાસી, ચિંતક અને લગભગ દર્શક ગ્રંથોના કર્તા છે. મુંબઈની મહર્ષિ દયાનંદ કૉલેજમાં ગુજરાતીના પ્રાધ્યાપિકા તરીકે એઓશ્રીએ દીર્ઘ સેવા આપી છે. મુંબઈ યુનિવર્સિટીના માન્ય પીએચ.ડી. માર્ગદર્શક છે અને અત્યાર સુધી લગભગ ૨૦ અભ્યાસીઓએ એમના માર્ગદર્શન હેઠળ પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી છે. ]
‘ગણ’ એટલે ‘સમાન વાચના ગ્રહણ કરતા શિષ્યોનો સમૂહ’
* આવા ગણને ધારણ કરનારાને મહાત્મા ગણધર કહેવામાં આવે
* ગણધરો હોય છે. આ ભરત * ક્ષેત્રની વર્તમાન ચોવીસીમાં
૧૪૪૮ ગણધરો થયાની વાત
*
પ્રસિદ્ધ છે. તેમાં અંતિમ તીર્થપતિ ભગવાન મહાવીરના અગિયાર
* ગણધરો હતા. પ્રથમ ગણધર શ્રી ગૌતમ સ્વામી હતા. આવશ્યક સૂત્ર, વિવિધ તીર્થકલ્પ વગેરે ગ્રંથોને આધારે અગિયાર ગણધરોનો પરિચય અને લબ્ધિઓનું રસમય વર્ણન પ્રાપ્ત થાય છે. અગિયાર ગાધરોના નામ નીચે પ્રમાણે છે.
*
(૧) શ્રી ગુરુ ગૌતમ (૨) શ્રી અગ્નિભૂતિ (૩) શ્રી વાયુભૂતિ ર (૪) શ્રી વ્યક્ત (૫) શ્રી સુધર્મા સ્વામી (૬) શ્રી મંડિત પુત્ર (૭) શ્રી મોર્યપુત્ર (૮) શ્રી અકંપિત (૯) શ્રી અચલભ્રાતા (૧૦) શ્રી મેતાર્ય (૧૧) બાલસંયમી પ્રભાસ ગણધર.
*
દેશમા ગાધર મેતાર્થ પંડિત ‘પરલોક છે કે નહીં? એવા સ સંશયથી વ્યથિત હતા. મેતાર્થે વિચાર્યું કે હું પણ ભગવાનની આતા તિષ્ક્રિય નથી કારણ કે તે દેવદત્તની જેમ ભોક્તા આત્મા નિષ્ક્રિય નથી કારણ કે તે દેવદત્તતી જેમ ભોક્તા પાસે જાઉં, વંદના કરું અને સેવા છે. માટે તું પણ ઇન્દ્રભૂતિની જેમ આત્માને અત્યંત કરું. જાતિ-જરા-મરણથી મુક્ત અસયંગત માની તે. આ રીતે આ એક નથી પણ એવા ભગવાને સર્વક્ષદર્શી ગ્ર અનંત છે. સર્વવ્યાપી નથી પણ શરીર માત્ર વ્યાપી છે. હોવાથી તેમણે “મેતાર્થ કૌડિન્ય પ્રતિષ્ક્રિય તથી પણ સક્રિય છે. એમ નામ ગોત્રથી આમંત્રણ આપ્યું.
* *
ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૧૩
****
*
* મેતાર્થ ગણાધર : જીવનની સંક્ષિપ્ત રૂપરેખા
*
* *
દશમા શ્રી મૈનાર્ય ગાધર વચ્છદેશાન્તર્ગત નુંગિક નામના ગામના હતા. તેઓ કૌડિન્ય ગોત્રના, પિત્તાશ્રી દત્તબ્રાહ્મણ અને - વરુણદેવીના પુત્ર હતા. તેમની જન્મ રાશિ મેષ હતી, જન્મ* નક્ષત્ર અશ્વિની હતું. તેઓ સમર્થ પંડિત હતા.
*
*
તેઓ ૩૦૦ શિષ્યોના અધ્યાપક-ગુરુ હતા. તેમને “પરલોક છે કે નહિ ?” તે વિશે સંશય હતો. પ્રભુ મહાવીરે તેમના સંશયને * દૂર કર્યો. તેમણે ૩૭ વર્ષની વયે દીક્ષા લીધી અને ગણધર પદ
*
*412211.
અને બાસઠ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી તેઓ પરમપદને પામ્યા. પરલોક ચર્ચા
*
તમે માનો છો કે ચૈતન્ય એ ભૂતોનો ધર્મ હોય તો પરલોક નથી જ. કારણ કે ભૂતોના નાશની સાથે જ ચૈતન્યનો નાશ થઈ જાય છે. જો ચૈતન્ય એ પૃથ્વી-જલ-વાયુ-તેજ અને આકાશ એ પાંચ ભૂતોનો ધર્મ હોય તો ભૂતોના નાશની સાથે તે ચૈતન્યનો પણ નાશ થાય છે એટલે પરલોક નથી. દા. ત. મદિરાના અંગોનો * નાશ થયું તેની ધર્મભૂત એવી મદિરા શક્તિનો નાશ થાય છે. અને ચૈતન્ય એ ભૂતોથી ભિન્ન છે તેથી પરોક નથી. अह वि तदत्थंरया, न य निच्चत्तणमओ वि तदवत्थं । अनलस्स वारणीओ, भिन्नस्स विनासधम्मस्स ।। (१९५३) આમ ચૈતન્ય એ ભૂત ધર્મ નથી પણ ભૂતોમાંથી ઉત્પન્ન થનારો * ભિન્ન પદાર્થ છે તેથી ઉત્પત્તિ ધર્મવાળું છે માટે વિનાશ ધર્મવાળું *
તેઓ દસ વર્ષ છદ્મસ્થપણામાં રહ્યા. સુડતાલીસમા વર્ષની
*
શરૂઆતમાં કેવળી થયા. તેઓ સોળ વર્ષ કેવળીપણે વિચર્યા છે. આ રીતે પાંચ ભૂતોથી ભિન્ન માનવું એવું ચૈતન્ય અનિત્ય
*
****************************************
*
પ્રભુએ મૈતાર્થને કહ્યું,
किं मन्ने पर लोगो, अत्थि नत्थिति संसओ तुज्झ ।
વેયપયા ય અત્યં, ન યાસિ તેસિમો અત્યો ।। (૬૧૬૬)
હું મેતાર્થં ! 'તમે મનમાં એમ માનો છો કે શું પરભવ છે. કે નથી? આવો સંશય તમને છે પણ વેદોના અર્થને તમે જાણતા નથી.
मन्नसि जइ चेयण्णं, मज्जंगमउ व्व भूयधम्मोत्ति । તો ના પોળો, નામે એળો।। (૬૨૫૨)
*
*