SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ ********* * * * મગધમાં ગોબર નામનું ગામ હતું. આ નાના સરખા ગામમાં યજ્ઞ, ક્રિયાકાંડી, વેદ વેદાંતના પારંગત ગૌતમ ગોત્રીય વિપ્રવર્ય વસુભૂતિ તેમની પૃથ્વીદેવી નામની સહધર્મચારિણી પત્ની સાથે * વસતા હતા. તેમને ત્યાં ત્રણ રત્નો ઈન્દ્રભૂતિ, અગ્નિભૂતિ અને * વાયુભૂતિનો જન્મ થયો. ઈન્દ્રભૂતિનો જન્મ ભગવાન મહાવીરના જન્મથી ૮ વર્ષ પૂર્વે થયો હતો. ઈન્દ્રભૂતિનો અર્થ છે કે જેની આંતરિક ભૂતિ, આબાદી, ઐશ્વર્ય ઈંદ્ર કરતાં પણ ચઢિયાતા છે. * પિતાનો વિદ્યાવારસો મેધાવી પુત્રોમાં આવ્યો હતો અને * યુવાનપુત્રો શાસ્ત્રોમાં જ્ઞાનવૃદ્ધ બન્યાં. મગધના મહત્ત્વપૂર્ણ યજ્ઞાદિ કાર્યોમાં તેમનું સ્થાન અગ્ર હતું. તેઓ આજીવન બાળબ્રહ્મચારી હતા. તેમનો આશ્રમ સદા વિદ્યાર્થીઓથી પ્રબુદ્ધ વન: ગાધરવાદ વિશેષાંક **************************************** * * પ્રથમ ગણધર શ્રી ઈન્દ્રભૂતિ-ગૌતમ E છાયા પ્રવર કોટિચા આ ઝળહળતો હતો હતો. પૂરાં પચાસ વર્ષ શાસ્ત્રજ્ઞ ઈન્દ્રભૂતિએ * યજ્ઞાદિમાં પસાર કર્યા હતા અને લોકો તેમને 'સર્વજ્ઞ' માનતા હતા. * ‘અપાપાનગરી’માં સોમિલ બ્રાહ્મણે ધર્મના પ્રચાર માટે . મહાવ્ય યજ્ઞનું આયોજન કર્યું હતું. તેમાં ઈન્દ્રભૂતિ ગાનમ * જેવા ૧૧ વિદ્વાન પંડિતોને ખાસ નિમંત્રણ આપ્યું હતું. તે કાળમાં * બ્રાહ્મોની મંત્રસાધના ઉત્કૃષ્ટ મનાતી અને તેમાં દેવોને આહ્વાન થતાં તેઓ આવા યજ્ઞોમાં આવતા, પરંતુ આજે કંઈ અવનવું બન્યું. દેવો યજ્ઞના સ્થાને ન આવતા સમવસરણ પ્રત્યે * જતા હતા. આથી બધાને આશ્ચર્ય થયું અને તપાસ કરી તો કોઈ * પ્રજાજને જવાબ આપ્યો કે મહર્સન ઉદ્યાનમાં સર્વજ્ઞ' ભગવાન માહવીર પધાર્યાં છે અને દેવો ત્યાં જઈ રહ્યાં છે. ‘સર્વજ્ઞ’ શબ્દ કે સાંભળતાં જ ઇન્દ્રભૂતિ છંછેડાઈ ગયા અને કહેવા લાગ્યા કે * ‘એક આકાશમાં બે સૂર્ય હોઈ શકે ?’ ‘ન ભૂતો ન ભવિષ્યતિ' * તો પછી એક નગરીમાં બે સર્વજ્ઞો હોઈ શકે? નક્કી આ કાર્ય ઈન્દ્રમલિકનું લાગે છે, પરંતુ મારી પાસે તે ટકી શકશે નહિ. માટે હું તેની સાથે વાદવિવાદ કરીને તેને હરાવીને * ક્ષણમાત્રમાં પાછો આવુંછું. અને તે પોતાના ૫૦૦ શિષ્યની * સાથે પ્રભુને હરાવવા માટે નીકળી પડ્યા. * * * ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૧૩ * [વિદુષી લેખિકા, જૈન ધર્મની અને અન્ય શિબિરોના સફળ સંચાલક, પ્રભાવક વક્તા, ચિંતનશીલ લેખોના લેખિકા અને સમાજ સેવિકા છે. ] જાણે સમય પાકી ગયો હોય તેમ પ્રભુ મહાવીરે તેમને * આવકાર્યાઃ ‘ઈન્દ્રભૂતિ ગૌતમ પધારો!’ આ સાંભળીને ગૌતમ * સ્વામીને આશ્ચર્ય થયું કે આ તો મારું નામ પણ જાણે છે. અને * વળી ગૌતમસ્વામી વિચારવા લાગ્યા કે ‘હું કોણ? મને તો પૂરી દુનિયા જાણે એટલો હું પ્રસિદ્ધ છું.’ મનમાં ભારે ઉથલપાથલ ચાલી રહી હતી. ત્યાં તો ભગવાને * * આવશ્યકતા હતી અને તેમનો * *: પુનઃ મધુરવાણીથી કહ્યું, ‘હે ઈન્દ્રભૂતિ ગૌતમ! પધારો ! તમારા * મનમાં એક શંકા છે કે જગતમાં દેશ્યમાન અને અદશ્યમાન પદાર્થો છે તેમ આત્મા છે કે નહીં?' ‘હે ઈન્દ્રભૂતિ, ચૈતન્યસ્વરૂપ આત્માને વિજ્ઞાન, સંજ્ઞા, યુક્તિ અને લક્ષણોથી જાણી શકાય છે.’ ઈન્દ્રભૂતિ પ્રખર પંડિત હતા. વિજયી હતા. છતાં પોતે એક શંકામાં ગળકાં ખાતા હતા. જેનું સમાધાન પોતાને પ્રાપ્ત ન* હતું છતાં તેનું નિરૂપણ આજ સુધી કરતા આવ્યા હતા. * * * આખરે ભગવાનના વચનથી તેઓનું મન સંતુષ્ટ થયું. કંઈ નિઃશંકતા અનુભવવા લાગ્યા અને સહસા તેમના મુખમાંથી ઉદ્દગાર નીકળી પડ્યા. 'હા પ્રભુ! આપની વાત સત્ય છે.’ ભગવાને કહ્યું, ‘તને એવી શંકા વેદના પરસ્પર વિરુદ્ધ લાગતાં વાક્યોથી ઉદ્ભવી છે.' * * ભગવાને કહ્યું, ‘હે ઈન્દ્રભૂતિ ગૌતમ ! વિજ્ઞાનધન એવેતેભ્યો ભૂતેત્મ્ય સમુત્યાય, તાન્યેવાનું વિનશ્યતિ ન ચ પ્રત્યઃસંજ્ઞાઽસ્તિ !” * 'આ વેદવાક્યથી તું એમ માને છે કે આત્મા નામનો પદાર્થ નથી પણ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ જેવા પાંચ ભૂતોમાંથી આ વિજ્ઞાનનો સમુદાય ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે. તેથી પરલોક પણ નથી. આ પાંચ ભૂતો શરીરરૂપે પરિણમે છે ત્યારે આ ઘડો, આ ઘર કે આ મનુષ્ય શેય છે, તેમ વિવિધ પ્રકારે એ સર્વ જ્ઞાનનો કે શેયનો સમુદાય ઉત્પન્ન થાય છે. પણ તે સર્વ પદાર્થનું જ્ઞાન ધરાવનાર આત્મા નામનો પદાર્થ છે. તેમ તું માનતો નથી કેમ કે, તું માને છે કે તે પાંચ ભૂતોમાંથી * વિજ્ઞાન ઉત્પન્ન થાય છે. તેથી * * * * * જ્ઞાનનો આધાર પાંચ ભૂતો છે. આવી રીતે પરિણમેલાં પાંચ% * ઈન્દ્રભૂતિ મહાન પંડિત હતા. ૐ હૈ ઇન્દ્રભૂતિ ગૌતમ! પધારો! તમારા મતમાં એક માત્ર દ્રષ્ટિ પરિવર્તનની જ એક શંકા છે કે જગતમાં દસમાન અને અદૃશ્યમાન પદાર્થો છે તેમ આત્મા છે કે નહીં ?' ****************************************
SR No.525998
Book TitlePrabuddha Jivan 2013 Year 61 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2013
Total Pages540
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy