SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૧૩ પ્રબુદ્ધ જીવન: ગણધરવાદ વિશેષાંક - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - આ વિશિષ્ટ અંકના માનદ સંપાદક શ્રત ઉપાસક | ડૉ. રશ્મિકુમાર જે. ઝવેરી * * * * * * * * * * * * * * * * मेंति भूएसु कप्पण। ડૉ. રમિભાઈને જે સાધના, સિદ્ધિ અને પ્રસિદ્ધિ મળી એનો મૈત્રી મારો ધર્મ છે-ભગવાન મહાવીર. ધબકાર તો પત્ની સુશ્રાવિકા અંજનાબેન. રશિમભાઈ અને ૪ મૈત્રીભાવનું પવિત્ર ઝરણું જેમના જીવનમાં સતત વહેતું અંજનાબેનનું દામ્પત્ય એટલે એક સમૃદ્ધ અને મંગળ કલ્યાણમયી . * રહે છે એવા આ ડૉ. રશ્મિભાઈ ઝવેરીને તમે એક વાર સહજ દામ્પત્ય. નરસિંહ-માણેકબા, ન્હાનાલાલ-માણેકબા અને શિવ* મળો તો વધુ વખત મળ્યાનો આનંદ અનેક વારમાં પલટાઈ પાર્વતી જેવું. અંજનાબેનની પતિભક્તિ છે એટલે જ તો * જાય. એમને મળવું એટલે જાણે આપણી એક જ્ઞાન ભંડારની રશ્મિભાઈને ધન-ધર્મના યશનો ઓડકાર આવે. આ મુલાકાત. હુંફ તો એવી આપે કે જાણે શિયાળાની કડકડતી ઠંડીમાં જૈન ધર્મના આગમો અને અનેક ગ્રંથોના અભ્યાસી તેમજ ઉષ્માભર્યા તાપણા પાસે આપણું આસન, જે જ્ઞાનનું તેજ પણ ૨૫ થી વધુ પુસ્તકો અને અનેક લેખોના કર્તા અને પ્રભાવક છે * અપાવે. એમના ઘરની અગાસીમાં ફૂલોના કુંડા વચ્ચે આકાશની વક્તા ડૉ. રશ્મિભાઈની જીવન છાબમાં અનેક ઉપલબ્ધિઓ અને ૪ જ છત નીચે આ દંપતીનું સાન્નિધ્ય મહાણીએ ત્યારે શોધવું પડે કે સાફામાં પણ એક કરતાં વધુ યશકલગીઓ છે. આપણે એની જ * આ સુગંધ એ કુંડાના ફૂલોની છે કે આ દંપતીના જ્ઞાન અને તરફ વિહંગ નજર કરીએ. વધુ વિગતમાં જઈએ તો પાનાં ભરાય. :: સ્નેહની છે ! ચંદ્ર તારાના તેજમાં આપણે બાગબાગ થઈ જઈએ. વ્યવસાય ક્ષેત્રે જૈન સી.એ. ફાઉન્ડેશન તેમજ ફોરમ ઓફ : * રશ્મિભાઈએ જીવનની કારકીર્દિ તો ઘડી આંકડા સાથે. મુંબઈ જૈન ઈન્ટેલેગ્યુઅલના સ્થાપક પ્રમુખ, ઈન્કમ ટેક્સ ટ્રીબ્યુનલ * યુનિવર્સિટીમાંથી વાણિજ્ય શાખામાં માસ્ટર ડીગ્રી મેળવી સી.એ. બોર્ડના ખજાનચી, સામાજીક ક્ષેત્રે, વેજીટેરિયન કોંગ્રેસના * ન થયા અને ધન પ્રાપ્તિ કરવા સી.એ.ની સફળ પ્રેકટિસ કરી, પ્રમુખ, લાયન કલબના સેક્રેટરી, પત્રકાર ક્ષેત્રે, “જૈન જગત', કે આયુષ્યના સાંઠ વરસની ઉંમર સુધી. મંગલયાત્રા’ અને ‘શ્રી જીવદયા'ના એક સમયે તંત્રી, સાહિત્ય , ૧-૧૦-૧૯૩૫માં કચ્છ અંજારમાં ઉદ્યોગપતિ અને ધર્મ ક્ષેત્રે આચાર્ય મહાપ્રજ્ઞના સૂત્રકૃતાંગના ગુજરાતી અનુવાદક, ૨ જ ચિંતક પિતા જેઠાભાઈ ઝવેરીને ત્યાં માતા સૂરજબેનની કુખે જૈન પ્રચાર ક્ષેત્રે વિદેશોમાં જૈન ધર્મના આરાધક, પ્રેક્ષાધ્યાનના ૧૮ * અવતરનાર આ રમિભાઈને સી.એ.ની આંકડા લીલાથી સંચાલક અને પ્રચારક, તેમજ જૈન ધર્મના વિવિધ વિષયો ઉપરના * સંતોષ ન થયો એટલે આત્મવિકાસ માટે એમણે ઝાલ્યો પ્રભાવક વક્તા. ' શબ્દનો હાથ. પાંસઠ વર્ષની ઉંમરે જૈનોલોજીમાં એમ.એ. ડૉ. રશ્મિભાઈને મહારાષ્ટ્ર સરકારે ગિરનાર એવોર્ડથી નવાજ્યા : કર્યું અને ‘પ્રેક્ષાધ્યાન' ઉપર શોધ પ્રબંધ લખી પીએચ.ડી.ની છે, અને અનેક સંસ્થાએ એમને જૈનરત્નથી સંબોધ્યા છે. * ઉપાધિ પણ ગ્રહણ કરી. આમ “ક” અને “શબ્દના બે એમના રણકતા પરિવારના ત્રણ સંતાનો, પુત્રવધૂ અને * * ગજરાજો ઉપર સવારી, શુભ કર્મોદયની આ પરિણતિ. જમાઈ બધાં જ સી.એ. છે. સી. એ. પરિવાર. જ ઉપરાંત આ રમિભાઈ એવા સભાગી કે આ યુગના મહાન મૌન, મંત્ર અને ધ્યાનના આરાધક આ વિદ્વ શ્રાવકે કેન્સરના , જૈન ચિંતક આચાર્ય મહાપ્રજ્ઞજીનું એમને સાનિધ્ય સાંપડ્યું. મહારોગને હંફાવી વર્તમાનમાં ધર્મધ્યાન અને સર્જનાત્મક . * ઉદ્યોગપતિ પિતા જેઠાભાઈને ધનની સાથોસાથ ધર્મની સાહિત્યની આરાધના કરતા કરતા સ્વસ્થ કલ્યાણમય જીવન જીવી જ * લગની લાગી અને એ વિષયક પુસ્તકોનું સર્જન કરી જીવનની રહ્યાં છે. * સંધ્યાએ “સંથારો” ગ્રહણ કરી પોતાના દેહને અરિહંતને શરણે “પ્રબુદ્ધ જીવન'ના આ ગણધરવાદ વિશિષ્ટ અંકના યશસ્વી : :: ધરી જીવન અને મૃત્યુને ધન્ય કરી દીધું. માનદ સંપાદક અને આવા શ્રુત ઉપાસક ડૉ. રશ્મિકુમારના સ્વસ્થ છે જ લઘુ બંધુએ પણ સંસારનો ત્યાગ કરી મુનિ જીવન સ્વીકારી અને દીર્ઘ તેમજ મંગલમય જીવન માટે શાસન દેવને આપણે ? * આચાર્ય મહાપ્રજ્ઞજીના શિષ્ય બન્યા અને શતાવધાની મહેન્દ્રકુમારજી સૌ વાચકો પ્રાર્થના કરીએ, અને એમના મૈત્રી ઝરણમાં આપણે આ નામાભિધાનથી વર્તમાનમાં તેરાપંથ સમુદાયમાં સ્થિર થઈ જ્ઞાન સર્વને ભીના ભીના થવાનું સદ્ભાગ્ય સાંપડો. તપની આરાધના કરી રહ્યાં છે. gધનવંત શાહ . * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *
SR No.525998
Book TitlePrabuddha Jivan 2013 Year 61 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2013
Total Pages540
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy