SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ પ્રબુદ્ધ જીવન જુલાઈ, ૨૦૧૩ મોક્ષપદની પ્રેરણા આપે છે. કથા ભીતરતામાં સત્યનું સ્મરણ કરે આમ નેમરાજુલ કથામાં અનેક કથાનકો દ્વારા ભાવના પલટાઓ કથા ગિરનારની ગરિમાનું દર્શન કરાવે આવ્યા. શ્રીકૃષ્ણ અને નેમકુમારનો માનવીય બળને અનુલક્ષીને સંવાદ કથા રહનેમિના પ્રાયશ્ચિત્તનું પાવનત્વ સમજાવે હોય. રહનેમિ અને રાજીમતીના સંવાદમાં રાગ અને વિરાગ વચ્ચે કથા કથા રાજુલના ભવભવના સ્નેહનું પરિવર્તન પ્રગટાવે ઝૂલતી હોય. દુર્યોધન અને નેમકુમારના કથાનકમાં યુદ્ધ અને અહિંસાનો કથા નેમિનાથ પ્રભુના ચરણે સદા વાસ કરવાના ભાવ જગાડે એ ભાવના. પરસ્પરનો સંઘર્ષ હોય. આવી રીતે અનેક કથાનકો દ્વારા એક જુદી જ કથાના રસપ્રવાહમાં તરબોળ બની ગયેલા ભાવકોની ભાવનાને ભાવભૂમિકાએ ભાવકો પહોંચી ગયા. અત્યાર સુધી ગ્રંથોમાં રહેલી અભિવ્યક્ત કરતાં શ્રી મુંબઈ જૈન યુવક સંઘના મંત્રી શ્રી ધનવંતભાઈ ઘટનાઓ ડૉ.કુમારપાળ દેસાઈની પ્રતિભાના સ્પર્શથી જાણે નવચેતના શાહે કહ્યું કે આ સભાગૃહની એવી ભાવના છે કે આવતી મહાવીર અનુભવીને જાગી ઊઠી હોય તેવો સહુને અનુભવ થયો. જયંતીએ ત્રણ દિવસની રસપ્રવાહી, અસ્મલિત અને વિચારપ્રેરક શ્રી મહાવીર કથા’, ‘ગૌતમકથા’, ‘ઋષભકથા” અને “નેમ-રાજુલ પાર્શ્વનાથ કથા શ્રી કુમારપાળ દેસાઈ પાસેથી સાંભળવા મળે તેવો કથા'ને માણનારા સહુ કોઈને એક બાજુ જૈનદર્શનની વ્યાપકતાનો ઉલ્લેખ થયો, જે એમણે સહર્ષ સ્વીકાર્યો. ખ્યાલ આવ્યો, એના કથાનકોની માર્મિકતા અને રસવાહિતાનો પરિચય કથાના પ્રારંભે કથાના સૌજન્યદાતા, સંસ્થાની કાર્યવાહક સમિતિના મળ્યો. આજના યુગને પણ નવો સંદેશ આપે એવી એમની શાશ્વતતાની સભ્યો તેમજ અન્ય મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કર્યું હતું તેમજ કથાના ઓળખ મળી. આ કથાનું પોતાની લાક્ષણિક ઢબે સમાપન કરતાં ડૉ. સૌજન્યદાતા ડૉ. ભદ્રાબેન દિલીપભાઈ શાહ તેમજ જૈન સોશ્યલ ગ્રુપના કુમારપાળ દેસાઈએ કહ્યું, પદાધિકારીઓ પંકજભાઈ સાપરિયા અને વનિતાબેન અમૃતલાલ શાહ કથા વ્યથા દૂર કરે, કથા યુગ સાથે જોડે તેમજ અન્ય મહાનુભાવોએ ડૉ. કુમારપાળ શાહને શાલ અર્પણ કરી કથા પ્રેમનું ઊર્ધીકરણ કરે, કથા જીવમત સંવાદ રચે એમનું બહુમાન કર્યું હતું. કથા સ્નેહના સીમાડા વિસ્તાર જૈન તત્ત્વના ચિંતનને કથા રસમાં ઢાળી ડૉ. કુમારપાળ શાહે ત્રણ કથા સામર્થ્ય, સંગઠન અને સગુણની ગરિમા કરે દિવસ અભુત વાતાવરણ સર્યું અને શ્રોતાઓને ધર્મતત્ત્વ રસથી કથા મનની ચંચળતાને ઓગાળે રસ તરબોળ કરી દીધાં. કથા ચિત્તની દ્વિધાને શમાવે મહાવીર શાહ અને એમના સાથીઓ આ કથામાં સ્વર અને સંગીતનો કથા અશુદ્ધિની મલિનતા દૂર કરે સાથ આપી કથાને શ્રવણિય પરિમાણ આપ્યું હતું. કથા આપણામાં શુભનું પ્રવર્તન કરે Tધનવંત ૧૦I ૩૨૦ I રૂા. એક હજારના પુસ્તકો ખરીદનારને રૂા. ૫૦૦નું ડિસ્કાઉન્ટ, એટલે રૂા. ૫૦૦માં રૂા. ૧૦૦૦ના પુસ્તકો | શ્રી મુંબઈ જૈન યુવક સંઘના પ્રકાશનો I ક્રમ પુસ્તકના નામ કિંમત રૂા. ક્રમ પુસ્તકના નામ કિંમત રૂા. ક્રમ પુસ્તકના નામ કિંમત રૂા. I | ડૉ. રમણલાલ ચી. શાહ લિખિત ને ૧૪ વંદનીય હૃદયસ્પર્શ ભા. ૩ ૫૦ ૨૪ પ્રબુદ્ધ ચરણે ૧૦૦ સંપાદિત ગ્રંથો ૧૫ વંદનીય હૃદયસ્પર્શ (ઓલીવ) ૨૫૦ ૨૫. આર્ય વજૂસ્વામી ૧ જૈન ધર્મ દર્શન ૧૬ શાશ્વત નવકાર મંત્ર ૧૫૦ ૨૬. આપણા તીર્થકરો ૧૦૦ ૨ જૈન આચાર દર્શન ४० ૧૭ પ્રભાવક સ્થવિરો ભાગ-૧ થી ૫ ૧૫૦ ૨૭. સંસ્કૃત નાટકોની કથા ભાગ ૧ ૧૦૦ ૩ ચરિત્ર દર્શન ૨૨૦ ૧૮ પ્રભાવક સ્થવિરો ભાગ-૧ થી ૬ ૩૫૦. ડૉ. કલાબેન શાહ લિખિત ૪ સાહિત્ય દર્શન ૧૯ નમો તિત્યરસ ૧૪૦ ૨૮. ચંદ્ર રાજાનો રાસ ૧૦૦ : ૫ પ્રવાસ દર્શન ૨૦ જ્ઞાનસાર ૧૦૦ ડૉ. રશ્મિ ભેદા લિખિત ૬ સાંપ્રત સમાજ દર્શન ૨૭૦ ૨૧ પાસપોર્ટની પાંખે ભાગ-૧થી૩ ૫૦૦ ૨૯. અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની ૨૫૦I ૭ શ્રત ઉપાસક ડૉ. રમણભાઈ શાહ ૩૨૦ ૨૨ સાંપ્રત સહચિંતન ભાગ-૪થી૧૪ ૩૯૦ ८ जैन आचार दर्शन ૩૦૦ ડૉ. ફાલ્ગની ઝવેરી લિખિત પ્રો. તારાબેન ૨. શાહ લિખિત & जैन धर्म दर्शन ૩૦૦ ૨૩ શ્રીમદ્ રાજચંદ્ર (પુસ્તિકા). ૩૦. જૈન પૂજા સાહિત્ય ૧૬૦ ૧૦ ગુર્જર ફાગુ સાહિત્ય ૧૦૦ ડૉ. રેખા વોરા લિખિત નવું પ્રકાશન ડૉ. સુરેશ ગાલા લિખિત ૧૧ જિન વચન ૨૫૦ ૩૧. આદિ તીર્થકર શ્રી ઋષભદેવ ૨૮૦ ૧૨ જિન તત્ત્વ ભાગ-૧ થી ૯ ૫૪૦ મરમતો મલક ડૉ. રમેશભાઈ લાલન લિખિત I૧૩ વીર પ્રભુના વચનો ભા. ૧ ૮૦ રૂ. ૨૫o ૩૨. જૈન દંડ નીતિ ૨૮૦ ( શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, ૩૩ મહમ્મદી મિનાર, ૧૪મી ખેતવાડી, એ.બી.સી. ટ્રાન્સપોર્ટની બાજુમાં, મુંબઈ-૪૦૦ ૦૦૪. ટેલિફોન : ૨૩૮૨૦૨૯૬ ) ||
SR No.525998
Book TitlePrabuddha Jivan 2013 Year 61 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2013
Total Pages540
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy