SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ જુલાઈ ૨૦૧૩ પ્રબુદ્ધ જીવન | ૧૭. આવશ્યકતા છે. જેમ સાંસારિક જીવનમાં ડગલે પગલે પૃથ્વીકાયાદિની આપની એ વાત તદ્દન સાચી છે કે “જ્ઞાન આગળ વધે કે ન વધે પણ હિંસા અનિવાર્ય છતાં ત્યાગ સંયમ દ્વારા તેમાં વિવેક આવે. મૂર્તિપૂજા અજ્ઞાન આગળ વધવું ન જ જોઈએ.’ મંદિરો સ્થાનકો બધામાં આરંભ છે. પૃથ્વીકાયાદિની હિંસા રહી છે. કદાચ આમાં અજ્ઞાનનો સવાલ ન ગણીએ તો અભ્યાસની અલ્પતા તેમાં શ્રાવક અને સાધુની પૂજામાં ભેદ દર્શાવ્યો છે તે પ્રમાણે જેમ જેમ માની શકાય; એટલે જણાવ્યું હતું કે આપણે વાદવિવાદનું રૂપ નથી સાધકની દશા ગુણસ્થાનક પ્રમાણે વિકસે તેમ તેમ તે અહિંસા ધર્મમાં આપવું. કારણકે દરેકને પોતાના અભિપ્રાય અને વિચારનું સ્વાતંત્ર્ય પૂર્ણતા પામે. આ ઘણી ચર્ચાનો વિષય, મત પંથનો વિષય છે તેથી વધુ છે. છતાં તેમાં સૈદ્ધાંતિક સપ્રમાણતા જાળવવી જરૂરી છે. તેથી તે લેખ લખતી નથી. વિવેકની જરૂર ખરી. મંદિરો, ઉપાશ્રયો, સ્થાનકો બધાનો માટે સંકેત હોય ત્યાં સાપેક્ષતા હોવી જરૂરી છે, જેથી વસ્તુની સત્યતા તેમાં સમાવેશ થાય છે. બધે જ અતિરેક જણાય છે તે વિચારણીય છે. સચવાય. શ્રીમ-રાજચંદ્રના મંતવ્યો વિષે આ લખાણ તેમના શબ્દોમાં હોય આપના માસિકમાં આ વિગત છાપી શકો છો, છતાં એટલું જણાવું તો જ વિશેષ સ્પષ્ટતા થાય. તેમના લખાણમાં જો લેખક સ્વ અભિપ્રાયથી કે આમાં વાદવિવાદનો હેતુ નથી. મધ્યસ્થ ભાવે મારી શાસ્ત્રોક્ત અલ્પ લખે તો મૂળ આશય બદલાઈ જાય; જેમકે જીવંત વ્યક્તિની ભક્તિ તે જાણકારી પ્રમાણે લખ્યું છે એટલે આપને યોગ્ય લાગે તો માસિકમાં વાત સાચી પણ તેનો અર્થ તેમણે મૂર્તિપૂજાની ગણતા નથી કર્યો. છપાવી શકો છો. કેટલા વચનો તીર્થકરો પ્રત્યેના અહોભાવના તેમણે લખ્યા છે. ‘ભજીને ખાસ તમારે ક્ષમા માગવાની પણ ન હોય. માસિક ચલાવવું તે ભગવંત ભવંત લો.' એટલે શ્રીમદ્ રાજચંદ્રનું લખાણ સમન્વયકારી મોટી જવાબદારી છે. કોઈ માસિકમાં લખતા હોય છે. આ બધા લેખો છે તે રીતે જણાવવું જોઈએ જેથી સાચી પ્રણાલીની સમજ થાય. સાથે અમે સહમત છીએ તે માનવું નહિ. વિગેરે, સહેજ. કોલમ-૩, કલમ-૩: “ભક્તિ અને પૂજાને જૈન ધર્મમાં ખરેખર કોઈ આપનું સ્વાથ્ય કુશળ હો. અત્રે કુશળતા છે. સ્થાન નથી અને પછીના લખાણમાં કોઈ મેળ નથી. આ જ માસિકમાં I સુનંદાબહેન વોહોરા, અમદાવાદ-૭ શ્રી કુમારપાળના લેખથી મને લાગે છે ઉપરના લેખના વિધાનોની અસંતગતતા દૂર થાય તેવું જણાય છે. તેમણે જણાવ્યું કે વિકથા, વિવાદ, “પ્રબુદ્ધ જીવન'નો મે ૨૦૧૩નો અંક ગઈકાલે મળ્યો. પાના નં. વ્યર્થતા છોડીએ તો જ તીર્થકરની કથાનું પાવનત્વ આત્મસાત્ કરી ૬ પર ‘સામ્યતા” અને “વૈમનસ્યતા” એવા શબ્દો વપરાયા છે. બન્ને શકીએ. તીર્થકરને ભૂલી જઈશું તો ધર્મનો પાયો ગુમાવી દઈશું. શબ્દો વ્યાકરણની દૃષ્ટિએ ખોટા છે. “સમાનતા” અથવા “સામ્ય' શબ્દ (તીર્થકરને ભક્તિ વડે જ આત્મસાત્ કરી શકાય) તીર્થકર સુધી ન વાપરવો જોઈએ. તેજ પ્રમાણે ‘વિષમતા” અથવા “વૈષમ્ય' શબ્દ વાપરવો પહોંચ્યા તો નાના બિંદુ પર આવીને અટકી ગયા. વિગેરે. જોઈએ. એ જ લેખમાં “બોધિત્ત્વ' શબ્દ છે એ પણ ખોટો ગણાય આ તીર્થકરની જગમાં જોડ મળે તેમ નથી. જૈન દર્શનમાં અતીત, “બોધિત્વ' શબ્દ સાચો ગણાય. મહારાજશ્રીના લેખમાં “કરૂણા' શબ્દ અનાગત અને વર્તમાન ત્રણ ચોવીસી મળે છે. (વાત્સવમાં અનંતની છે તે “કરુણા' હોવો જોઈએ. ‘પામવી'ની જગાએ ‘પાઅએમવી’ શબ્દ સંખ્યા છે.) સહેજ જાણ સારું આ નોંધ મૂકી છે. છપાયો છે! બીજી જગાએ ચાલે-બધું જ ચાલે. ‘પ્રબુદ્ધ જીવનમાં ચાલે ? આવું ઘણું બધું અસંગત મંતવ્યોયુક્ત લાગ્યું છે. જો કે મારી શાસ્ત્રીય 1શાંતિલાલ સંઘવી, અમદાવાદ જ્ઞાનની અલ્પતા હોય તો પણ ‘પ્રબુદ્ધ જીવનમાં આવા અસંગત મંતવ્યોવાળા લેખ આવે, તેનો બરાબર અભ્યાસ કરી પ્રસિદ્ધ કરાય તો STORY TELLING સાચું માર્ગદર્શન મળે તે આશયથી જણાવ્યું છે. તેના પર વિચાર વિનિમય અંગ્રેજી માધ્યમમાં ભણેલા આજના કિશોર અને યુવાનોને કરશો તેવી અપેક્ષા છે. પુનઃ કંઈ પણ ક્ષતિ હોય તો ક્ષમાયાચના. અંગ્રેજીમાં જૈન ધર્મની કથા કહેશું તો આ પેઢીને આ દ્વારા જૈન ધર્મના વાદ-વિવાદનો હેતુ નથી તેની ખાસ નોંધ લેવા વિનંતિ. વળી નવા તત્ત્વ અને આચારની ખબર પડશે. જે એમના સંસ્કારને ઉજળા કરશે. લેખકોમાં પણ આવું બને ખરું.. આ માટે આ સંસ્થા શ્રી મું. જૈ. યુ. સંઘ-મુંબઈના પ્રતિનિધિઓ Hસુનંદાબહેન વોહોરા, અમદાવાદ-૭. મુંબઈના ઉપાશ્રયમાં જઈ ૫ થી ૨૦ વર્ષના બાળકોને અંગ્રેજીમાં કથા કહેવાનું અભિયાન શરૂ કરશે. જૈન ધર્મના પ્રચાર માટે આ અભિયાનમાં સાથ આપવા માંગતા ‘પ્રબુદ્ધ જીવન'ના લેખ બાબત મારા પત્રનો જવાબ આપે સત્વરે | હોય એવા અંગ્રેજી જાણનાર બહેનોને અમે નિમંત્રણ પાઠવીએ છીએ. અને ઉદાર ચિત્તે આપ્યો તે મળ્યો, આનંદ થયો. વિગત જાણી, માસિકના સંપર્ક : ડૉ. રેણુકા પોરવાલ-૯૮૨૧૮૭૭૩૨૭ લેખોમાં આવું બનતું હોય છે. તમે તેને અપરાધ ગણી ક્ષમા માંગી તે ડૉ. કામિની ગોગરી-૯૮૧૯૧૬૪૫૦૫ તમારી નમ્રતા અને ઉદારતા છે.
SR No.525998
Book TitlePrabuddha Jivan 2013 Year 61 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2013
Total Pages540
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy