________________
જુલાઈ ૨૦૧૩
પ્રબુદ્ધ જીવન કહ્યું. આધુનિક કેળવણીથી જિનેશ્વરની ભક્તિ કંઈ ફળદાયક નથી એમ કર્મોની નિર્જરા થાય. મને આસ્થા થઈ હતી તે નાશ પામી છે. જિનેશ્વર ભગવાનની અવશ્ય જિનભક્તિના અનુપમ લાભની પ્રાપ્તિ થાઓ. અનુપમ લાભ કયો? ભક્તિ કરવી જોઈએ. એમ હું માન્ય રાખું છું.”
તે હવે ઉપરનાં કાવ્ય-પદમાં ભક્તિના કાવ્યમાં જણાવે છે કે‘સત્ય-જિનેશ્વર ભગવાનની ભક્તિથી અનુપમ લાભ છે. એના કારણ
પ્રભુની ભક્તિથી મહાન છે, એના ઉપકારથી એની ભક્તિ અવશ્ય કરવી જોઈએ. એઓના આત્મ સ્વરૂપનો અતિન્દ્રિય આનંદ પ્રગટશે. પુરુષાર્થનું સ્મરણ થાય એથી કલ્યાણ થાય છે.'
•મનના તાપ ઉતાપ બધાં મટી જશે. આમ ભક્તિ સંબંધી પરમકૃપાળુદેવે ખૂબ સુંદર રીતે સમજણ આપીને • અનંત કાળથી સંચિત કરેલા કર્મોની અતિ થોકબંધ નિર્જરા થશે. ભક્તિનું મહાત્મ દર્શાવ્યું છે.
• સ્થાવર અને ત્રસ ગતિઓમાં જવાના નિગોદ, નરક, તિર્યંચ આગળ તેઓ શિક્ષાપાઠ ૧૫માં ભક્તિનો ઉપદેશ કાવ્યમાં જણાવે ગતિઓમાં જવાના દ્વાર બારણા બંધ થઈ જશે.
•જીવો પ્રત્યેનો વિષમભાવ વિરોધભાવ-વૈમનસ્ય ટળી જઈને આપણા ભક્તિનો ઉપદેશ
પરિણામ સમભાવી થશે. અને તે સમભાવ કેવો ? કે આપણા આત્મા (તોટક છંદ)
માટે ઇચ્છીએ તેવું જ સર્વ જીવને માટે ઈચ્છવાની ભાવના થશે. જે ૧. શુભ શીતળતામય છાંય રહી,
આપણા આત્મા માટે સુખ અને આનંદ ઈચ્છીએ છીએ તેવું જ સર્વ મનવાંછિત જ્યાં ફળપંક્તિ કહી,
જીવ માટે ઈચ્છવાની ભાવના થશે. જિનભક્તિ ગ્રહો તરુ કલ્પ અહો,
• વળી રામકથાનો (જે નિરર્થક વાતો ને વિચારોમાં સમય ગાળીએ ભજીને ભગવંત ભવંત લો.
છીએ તેનો) કેવળ ક્ષય થઈ જશે. ૨. નિજ આત્મ સ્વરૂપ મુદા પ્રગટે,
•પછી તો મુખમાં, લેખમાં, વાતમાં બસ એક જ ભગવત્ કથા, ભગવત મનતાપ ઉતાપ તમામ મટે,
ચરિત્ર, ભગવત્ ગુણગ્રામ જ કહેવું, લખવું, સાંભળવાનું રહેશે. અતિ નિર્ભરતા વણદામ ગ્રહો,
• તે રીતે આપણી કાયા, વાચા, જિદ્વા, આંખ, મન બધું જ ધન્ય ભજીને ભગવંત ભવંત લો.
ધન્ય થઈ જશે. ૩. સમભાવી સદા પરિણામ થશે,
આ રીતે પરમકૃપાળુદેવ વર્તમાનકાળમાં ભવભ્રમણથી છૂટવા જડ મંદ અધોગતિ જન્મ જશે,
માટેનો બહુ જ સુગમ અને શ્રેષ્ઠ માર્ગ ભક્તિમાર્ગનો બળવાન ઉપદેશ શુભ મંગળ આ પરિપૂર્ણ ચહો,
આપીને અનુપમ લાભ દર્શાવે છે કે-હે ભવ્ય જીવો ! અનંત પ્રપંચરૂપ ભજીને ભગવંત ભવંત લો
સંસારને ભગવાનની ભક્તિ વડે દહી અર્થાત્ બાળી નાંખો, સંસારનો ૪. શુભ ભાવ વડે મન શુદ્ધ કરો,
ક્ષય કરી દ્યો, અને સિદ્ધ ભગવાનના અહંતુ ભગવાનના, અવિનાશી નવકાર મહાપદને સમરો,
અવ્યાબાધ સમાધિસુખવાળા સ્થાનમાં ભવનો અંત લાવી સત્વરે નહિ એહ સમાન સુમંત્ર કહો,
બિરાજમાન થાઓ ! થાઓ ! ભજીને ભગવંત ભવંત લો.
શુભ મંગલ આ-જિનેશ્વર પરમાત્મા, પરમકૃપાળુદેવ મળ્યા છે તેને ૫. કરશો ક્ષય કેવળ રાગ કથા,
સામાન્ય પ્રેમથી નહીં, ઉપર ઉપરથી નહીં પણ પરિપૂર્ણ પ્રેમે ચહોધરશો શુભ તત્ત્વસ્વરૂપ યથા,
આપણામાં સરળતા, નિખાલસતા, શ્રદ્ધા, ભક્તિ, નિષ્ઠા, ગુણો નૃપચંદ્ર પ્રપંચ અનંત દહો,
ગ્રહણ કરીને પરમ પુરુષની આ સુગમ વાત-સુગમ માર્ગમાં ખૂબ જ ભજીને ભગવંત ભવંત લો.
ભાવથી શ્રદ્ધા કરવી. એવું ન વિચારવું કે આમ તે કેમ થાય? કહેનાર આમ પરમકૃપાળુદેવે મોક્ષમાળામાં જિનેશ્વરની ભક્તિના અદ્ભુત પુરુષ પોતાનો જન્મોજન્મનો અનુભવનો નિચોડ-માખણ બતાવે છે પદમાં ઘણી પાયાની વાત કરી દીધી છે. જેના ભાવ જોઈએ તો- તો સંપૂર્ણ શ્રદ્ધાથી તેનો સ્વીકાર કરવો.
આપણે ખરેખર મનુષ્યજીવન સાર્થક કરવું હોય, જીવન જીતીને આ પરમપુરુષ પોતાની દશ વર્ષની ઉંમરે ખૂબ ભાવથી પ્રેરણા કરે જવું હોય, ભવના ફેરા ટાળી દેવા હોય તો હજી પણ સમય છે. જાગૃત છે કેથઈને કામ કરી લઈએ. તો શું કરવાનું છે? સુગમમાં સુગમ ઉપાય પુષ્પમાળા-વચન પાનું ૪ વાક્ય ૧૫-‘તું ગમે તે ધર્મ માનતો પરમ કૃપાળદેવ બતાવે છે, અનુભવની એરણ ઉપરથી બતાવે છે કે- હોય તેનો મને પક્ષપાત નથી, માત્ર કહેવાનું તાત્પર્ય કે જે રાહથી
આપણા આયુષ્યની હવેની ક્ષણો, હવેના દિવસો, હવેના વર્ષો અનંત સંસારમળ નાશ થાય તે ભક્તિ, તે ધર્મ અને તે સદાચારને તું સેવજે.” ઉપકારી જિનેશ્વર ભગવાનની, પરમકૃપાળુ ભગવાનની ગુણકથામાં, પુષ્પમાળા-વાક્ય-૯૧-‘શુદ્ધ સચ્ચિદાનંદ કરુણામય પરમેશ્વરની ગુણચિંતવનમાં, ગુણસ્મરણમાં ગુણસ્તુતિમાં સઉલ્લાસ ચિત્તે દ્રવ્ય અને ભક્તિ એ આજના તારા સત્કૃત્ય નું જીવન છે.' ભાવથી જોડાયેલાં રહીએ. તો તેનું પરિણામ શું આવે? આપણાં અનંતા પુષ્પમાળા-વાક્ય- ૧૦૫ : ‘બહુમાન, નમ્રભાવ, વિશુદ્ધ