SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ જૂન, ૨૦૧૩ પ્રબુદ્ધ જીવન સૂચવવો છે. મારું બળ હિંસા કરવા માટે નથી. રાજ મારે જોઈતું નથી, વચ્ચેના સંવાદની સામસામી પટ્ટબાજી રજૂ કરી. નેમિનાથે વિવાહ ને સિંહાસન ખપતું નથી. રાજસત્તાને માટે કેટલા યુદ્ધો, પારાવાર કરવાની ચોખ્ખી ના ન પાડી એટલે “એ કબૂલ છે' એમ માનીને એમના પ્રપંચો, દુષ્ટ અદેખાઈઓ અને પાર વગરનાં ખૂનખરાબા થાય છે. વિવાહ માટે કન્યાની શોધ શરૂ થઈ. જ્યારે નેમકુમાર વિચારવા લાગ્યા, મારો તો ધર્મ અહિંસાનો, બળ સત્યનું, રાજ પ્રેમનું અને આખા વિશ્વમાં ઓહ! આ કેવી વાત છે? સહુ એમ માને છે કે લગ્ન એ સંસારનો એના સીમાડા પથરાશે અને એ વિશ્વમાં રાજની સત્તાની હોય, પણ સાર છે અને તેઓ મને એમની માન્યતા પ્રમાણે લગ્ન કરવાનો આગ્રહ એમાં કુટુંબનું હૂંફાળું, ટાઢક આપનારું વાત્સલ્ય હશે. વસુધૈવ કુટુંબકમ્.” કરે છે. પણ પૂર્વના ઋણાનુબંધને લીધે અવધિજ્ઞાની નેમિકુમારે જોઈ વાસુદેવ કુષણએ નેમકુમારના બળની પ્રશંસા કરી, ત્યારે નેમકુમારે લીધું કે વિવાહની તૈયારી એ જ એમની દીક્ષાનું નિમિત્ત બનશે. કહ્યું, “મારે મન દેહબળની કશી કિંમત નથી. એ દેહબળ ગુલામનું ય આ પ્રસંગના મર્મની સચોટ રજૂઆત કરતાં ડૉ. કુમારપાળ દેસાઈએ ગુલામ છે. એમાં શક્તિ છે, પણ સન્માર્ગ નથી, સાચું બળ તો આત્મબળ જણાવ્યું કે ગણિતની રકમ કદાચ જુદી હોય, પણ ક્યારેક સરવાળો છે. જે કોઈનું ગુલામ નથી અને જે સરખો થતો હોય છે. સંસાર એ કોઈને ગુલામ કરતું નથી. સ્વાર્થ શ્રીમદ્ રાજચંદ્ર પ્રસાદ સંન્યાસનો વિરોધી ગણાતો હોય, જ્યાં છે, ત્યાં દુષ્ટ કોણ નથી? પ્રત્યેક | પણ ક્યારેક સંસાર એ સંન્યાસનું વેચતામૃત વ્યક્તિ બીજાનો દુશ્મન છે. મારે તો કારણ બનતો હોય. નેમિકુમારના મારી શક્તિ કે શૌર્ય સર્જનમાં || ૧, આ તો અખંડ સિદ્ધાંત માનજો કે સંયોગ, વિયોગ, સુખ, દુ:ખ,| જીવનમાં પ્રેમ અને યોગની ખેદ, આનંદ, અણરાગ, અનુરાગ ઇત્યાદિ યોગ કોઈ વ્યવસ્થિત . વાપરવા છે, સર્વનાશમાં નહીં.” | . જુગલબંધી છે. પ્રેમનું અતૂટ બંધન કારણને લઈને રહ્યા છે. ને મકુમારની અનોખી |૨. એકાંત ભાવી કે એકાંત ન્યાયદોષને સન્માન ન આપજો. અને યોગનું અદમ્ય આકર્ષણ વિચારધારા સાંભળીને વાસુદેવ |૩. કોઈનો પણ સમાગમ કરવા યોગ્ય નથી છતાં જ્યાં સ ધી તેવી દશા અધ્યાત્મ જીવનના ટોચે એક બની કુષણ અને બલભદ્ર જયારે વિચારમાં | ન થાય ત્યાં સુધી સત્યરુષનો સમાગમ અવશ્ય સેવવો ઘટે છે. તું જાય છે. એમનું પ્રેમમંદિર મોલમંદિર ડૂબી જાય છે, ત્યારે એકાએક |૪. જે કૃત્યમાં પરિણામે દુ:ખ છે તેને સન્માન આપતાં પ્રથમ વિચાર બની જાય છે. ભવિષ્યવાણી થાય છે અને એ | કરો. વાસુદેવ કૃષણ અનેક ભવિષ્યવાણી કહે છે, “હે હરિ! | ". કીઈન અત:કરણ આપશો નહી, આપો તેનાથી ! 2 કિ | ૫. કોઈને અંતઃકરણ આપશો નહી, આપો તેનાથી ભિન્નતા રાખશો| રાજકન્યાઓ વિશે વિચારવા લાગ્યા. નહીં; ભિન્નતા રાખો ત્યાં અત:કરણ આપ્યું તે ન આપ્યા સમાન છે. મહારાણી સત્યભામાએ કહ્યું, “મારી તમારે ચિંતા કરવાનું કંઈ જ કારણ | નથી!પૂર્વે શ્રી નમિનાથ તીર્થંકરે કહ્યું | ૬, એક ભોગ ભોગવે છે છતાં કર્મની સિદ્ધિ વૃદ્ધિ નથી કરતો, અને | નાની બહેન રાજીમતી નેમકુમાર એક ભોગ નથી ભોગવતો છતાં કર્મની વૃદ્ધિ કરે છે; એ આશ્ચર્યકારક હતું તેમ શ્રી નેમિનાથ નામના માટે દરેક રીતે યોગ્ય છે.” પણ સમજવા યોગ્ય કથન છે. બાવીસમા તીર્થકર કુમાર અવસ્થામાં | ૭. યોગાનુયોગે બનેલું કૃત્ય બહુ સિદ્ધિને આપે છે. શ્રીકૃષ્ણને આ પ્રસ્તાવ ઉચિત જ દીક્ષા લેશે.” આ વાણી સાંભળી || ૮આપણે જેનાથી પટંતર પામ્યા તેને સર્વસ્વ અર્પણ કરતાં અટકશો લાગ્યો. તત્કાલ ઉગ્રસેન રાજા પાસે કુણ કંઈક અંશે નિશ્ચિત થયા. | નહીં. જઈ તેમની પુત્ર રાજુમતીનું માગુ એ પછી નિર્વિકાર નેમકુમારને ૯, તો જ લોકાપવાદ સહન કરવા કે જેથી તે જ લોકો પોતે કરેલા કર્યું. ભોગમાર્ગ તરફ આકર્ષિત કરવાનું | અપવાદનો પુનઃ પશ્ચાત્તાપ કરે. આ દિવસનીનેમ-રાજુલ કથામાં કામ રુક્મિણી અને સત્યભામાએ | ૧૦. હજારો ઉપદેશવચનો, કથન સાંભળવા કરતાં તેમાંનાં ૧૦. હજારો ઉપદેશવચનો, કથન સાંભળવા કરતાં તેમાંનાં થોડાં વચનો શ્રોતાઓને એક જુદો જ અનુભવ પણ વિચારવાં તે વિશેષ કલ્યાણકારી છે. માથે લીધું અને જલક્રીડાનું | થયો. કથારસનું આકંઠ પાન કરતાં | ૧૧. નિયમથી કરેલું કામ ત્વરાથી થાય છે, ધારેલી સિદ્ધિ આપે છે, આયોજન કર્યું. જલક્રીડામાં કરતાં ઇતિહાસ, સંશોધન અને | આનંદના કારણરૂપ થઈ પડે છે. શ્રીકૃષ્ણની જુદી જુદી રાણીઓએ ધર્મગ્રંથોનાં મર્મ જાણવા મળ્યાં. ૧૨. જ્ઞાનીઓ એ એકત્ર કરેલા અદ્ભૂત નિધિના ઉપભોગી થાઓ. નેમિનાથ પર છોડેલા વ્યંગનું અને કથાનું આકાશ એટલું વિરાટ લાગ્યું ૧૩. સ્ત્રીજાતિમાં જેટલું માયાકપટ છે તેટલું ભોળપણું પણ છે. નેમિનાથે આપેલા એના જવાબનું કે સહુને એની અમૃતવર્ષાથી ૧૪. પઠન કરવા કરતાં મનન કરવા ભણી બહુ લક્ષ આપજો. હૃદયસ્પર્શી નિરૂપણ ડો. કુમારપાળ | ૧ ૫. મહાપરના આચરણ જોવા કરતાં તેનું અંતઃકરણ જોવું એ વધારે ભાજાવાનું વધુ ને વધુ મન થવા દેસાઈએ કર્યું. જેમાં સંસારને જ | પરીક્ષા છે. લાગ્યું. સારરૂપ માનતી રાણીઓ અને [૧૬. વચનસપ્તશતી પુનઃ પુનઃ સ્મરણમાં રાખો. (ક્રમશ:) સંસારને નિઃસાર ગણતા નેમકુમાર (ક્રમશઃ આગળ આવતા અંકે) E ધનવંતા
SR No.525998
Book TitlePrabuddha Jivan 2013 Year 61 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2013
Total Pages540
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy