________________
પ્રબુદ્ધ જીવન
| મે, ૨૦૧૩
જગત સાથે મૈત્રી કેળવવાનો મુખ્ય આધાર છે. સુખની પાછળ ગાંડા મનન કરવામાં આવે તે પણ તપશ્ચર્યા જ છે. આંતરિક તપશ્ચર્યા. તપશ્ચર્યા થઈને પડવા જેવું નથી. સુખની પાછળ પડવા કરતાં છોડીને ત્યાગ કેવળ ઉપવાસ કરવાથી નહીં થાય પણ જગતની ક્ષણિકતાનો વિચાર કરને આનંદ પામવાનો અખતરો કરીએ તો?
કવરાથી થશે ઉપવાસ કરવાથી ઈન્દ્રિયો શિથિલ બને છે. ભૂખનું દુઃખ અહિંસાનો જે વ્યાપક અર્થ છે તેને વિધાયક બનાવીએ તો? હુ સહન કરવાની શક્તિ મળે છે. મોનની સાધનાને બળ મળે છે. આ બધું માનું છું કે અહિંસા એટલે અન્ય ખાતર ઘસાઈ જવાની ભાવના. જે વૈરાગ્યની વૃદ્ધિ માટે મદદગાર છે. કિન્તુ એ કદીયે ન ભુલીએ કે આ બીજા ખાતર ઘસાઈ ન છૂટે તેને આ વિશ્વ પાસેથી સુખ મેળવવાનો સંપૂર્ણ વૈરાગ્યના પાયામાં અહિંસા છે. અહિંસાથી ત્યાગભાવના વધે કોઈ હક્ક નથી.
છે. ત્યાગ ભાવનાથી વૈરાગ્ય વધે છે. વૈરાગ્યથી સૌના સુખનો વિચાર અહિંસા શીખવે છે નિર્મળ પ્રેમ.
દઢ બને છે. કરે તેવું પામે અથવા વાવે તેવું લણે એ શબ્દ માત્ર બોલવા માટે અનેકાંત વાદ નથી. તેમાં પડેલું સત્ય હૃદયમાં ઉતારવા માટે છે. જેવું વર્તન અન... આ વિશ્વમાં અનેક ધર્મો અને સંપ્રદાયોએ શું આપ્યું? કયારેક માટે કરીએ છીએ તેવું જ આપણને પ્રાપ્ત થશે. અન્યનું સુખ ઈચ્છીએ એવું લાગે છે કે આ વિશ્વના અનેક ધર્મ અને સંપ્રદાયોએ દુનિયને તો કોઈ આપણું પણ સુખ ઈચ્છે. સૌના સુખમાં રાજી થનારો માનવી સંકુચિતતા શીખવી. અહિંસક જ હોય છે. વિશ્વનો એક પણ ધર્મ એવો નથી કે જે આવી પ્રભુ મહાવીર એક એવા સંત પુરુ હતા કે જેમને હંમેશા સત્યનો અહિંસા ન શીખવાડે. વ્યાપક અને દૂરગામી અહિંસા ભગવાન મહાવીરે પક્ષપાત રહેતો. એમને થયું કે આ બધા જુદા જુદા વાદો કેમ? શીખવાડી પણ તે માત્ર જૈન ધર્મની ન રહી, બલકે, સમગ્ર વિશ્વની એમણે વિચાર્યું કે જેમણે જુદા જુદા વાદો આપ્યા તે સંતોની બની ગઈ. કેમ કે સર્વ શાંતિનું મૂળ અહિંસા જ છે.
પવિત્રતા માટે કે બૌધિકતા માટે કોઈ પ્રશ્ન નથી. પ્રશ્ન એ છે કે અહિંસાનો વિચાર આપણને શીખવે છે કે જેવું જીવ આપણને તમામ સંતોમાં વિચારની નદીના વહેણ ભિન્ન ભિન્ન કેમ થયા? પ્રિય છે તેવું સૌને છે. મૃત્યુ કોઈને ગમતું નથી. એટલે હિંસા એ જ કેવળ જ્ઞાન પામેલા પ્રભુ મહાવીરે ઊંડા મનોમંથન પછી જગતને અધર્મ છે. જે હિંસાથી દૂર રહે તે જ અન્યનું સુખ ઈચ્છી શકે. હૃદયના એક અદ્ભુત સિદ્ધાંત આપ્યો-“અનેકાંત વાદ'. ઊંડાણમાંથી પ્રગટતી ઉદારતા વિના કોઈના શુભનો વિચાર નહીં આવે. અનેકાંતવાદ વિરાટ વિચારધારા આપે છે. અન્યના શુભનો વિચાર એટલે સુખનો સૂર્યોદય.
સંકુકિચ મનોવૃત્તિને તોડી નાંખે છે. જેમ જેમ સાધનો વધ્યા તેમ સૌએ પોતાના ઘર અને જીવનમાં અનેકાંતવાદી કહે છે કે સત્ય અનંત છે એની બધી બાજુઓનું સગવડો વધારી. આનંદ મેળવવાની તડપનમાં પર્યટન વધ્યા. મોબાઈલ કદાચ દર્શન ન થઈ શકે પણ ભિન્ન ભિન્ન પાસાની જેમ સત્યના પણ અને ઈન્ટરનેટના સાધનોએ વિશ્વને સાવ નાનું બનાવી દીધું. શૈક્ષણિક અનેક પાસા હોઈ શકે. એક જ પાસાથી સત્યનું દર્શન કરવું એટલે વિકાસે પૈસા કમાવાની તકો વધારી. ભયંકર રોગોમાં રાહત આપનારી અપૂર્ણ દર્શન. આમ છતાં એટલું દર્શન પણ ખોટું ન હોઈ શકે. દવાઓએ ઘણી મોટી કામગીરી બજાવી. કિન્તુ આ બધું જ હોવા છતાં કોઈ નદી અને સાગરને જુદા માને કોઈ પાણી સ્વરૂપે એક માને. ક્યારેક એક નાનકડો પ્રયોગ કર્યો હોત તો આનંદનો ચમત્કાર જોવા આ તમામનો સ્વીકાર કરવો એટલે અનેકાંતવાદ. ભગવાન મહાવીરની મળત. રસ્તા પરથી પસાર થતાં કોઈ નાનકડાં બાળકને એકાદ બૂિકીટનું ઉત્કૃષ્ટ ઉદારતા તો જુઓ. તેઓ કહે છે કે સૌ પોતપોતાની રીતે સાચા પેકેટ આપીએ અને તેના ચહેરા પર જે સ્મિત લહેરાય તે પળે સાંપડતો હોવાથી કોઈ જ ખોટા નથી. દરેકનું દૃષ્ટિ બિંદુ એકાંગી હોવાથી ઝઘડા આનંદ એ જ સાચું સુખ નથી?
શમી જાય. મહાવીરને મન એકાંગી વિચાર એ વિચાર જ નથી. સર્વાગીણ લાલસા એક બંધન છે. દુનિયાના સુખોની ઈચ્છા મનને જંપ લેવા દૃષ્ટિથી વિચાર કરવામાં આવે તો જ સાચો વિચાર બને છે. ભિન્ન નહીં દે. હૃદયમાં સતત મુંઝવ રહેશે. વિશ્વ ક્ષણ ભંગુર છે. વિશ્વની ભિન્ન વાદોની વચમાં શક્ય એટલું સમન્વય સાધવું અને જે સત્ય પ્રત્યેક વ્યવસ્થા વિવર્તનશીલ છે. કશું જ શાશ્વત નથી. જે કંઈ છે તે જણાય તેને અપનાવવાની દૃષ્ટિ રાખવી. કશું જ એકધારું ટકતું નથી. શરીરની ભીતર ઝળહળતું ચેતન્ય અથવા અનેકાંતવાદની અમાપ શક્તિ છે. અનેક કલહ અને ઝઘડાના આત્મા એકમાત્ર શાશ્વત છે અને તેની તો આપણે કોઈ ચિંતા ન કરતાં કારણરૂપ જગતમાં પ્રવર્તતા ભિન્ન ભિન્ન વાદો વચ્ચે પ્રભુ મહાવીરની નથી. મનુષ્યભવ એવી મૂડી છે જે એકવાર ગુમાવ્યા પછી ફરીથી મળવી અનેકાંત દૃષ્ટિ કલહ શાંત કવરાની ક્ષમતા ધરાવે છે. મુશ્કેલ છે. ચોર્યાસી લાખ જીવયોનિમાં પરિભ્રમણ કેટલું બધું દુઃખદાયક પોતાના સંપ્રદાયની જેમ અન્ય સંપ્રદાયમાં પણ સત્ય હોવાની શક્ય છે તે સમજવા માટે શાસ્ત્રણ સાધુ ભગવંતોના શરણમાં બેસવું પડે. છે એવી જો ઉદારતા પ્રગટે તો તમામ લોકેષણા સહેજે નિર્મળ થઈ સેંકડો વર્ષોથી અપાતો વૈરાગ્યનો ઉપદેશ શાશ્વત સુખ પ્રાપ્તિ માટેની જાય. કારણ કે પછીની દૃષ્ટિ સ્વસંપ્રદાયમાં સત્ય છે તેવી સંકિર્ણ નહીં કેડી છે.
રહેતા ધર્મ માત્રનું સત્ય સ્વીકારવા માટે તત્પર બની જશે. અને ભગવાન ત્યાગ કરતાં શીખવું જ પડે. ત્યાગ કરવાથી જે આનંદ મળે છે તે મહાવીર કહે છે કે હર કોઈ વર્ણ, જ્ઞાતિ, સમાજ, સંપ્રદાય કે દેશની સમગ્ર સુખનું મૂળ છે. વૈરાગ્યની સ્થિરતા માટે જે સતત ચિંતન અને વ્યક્તિ મોક્ષ પામી શકે છે તે તત્ત્વ ગમવા માંડશે. (ક્રમશ:)