SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ મે, ૨૦૧૩ પ્રબુદ્ધ જીવન ૧૩. અને પાપને વશ થઈ મનુષ્ય ગતિમાં જાય છે. મૈત્રીનું ક્ષેત્રફળ પ્રાણિમાત્ર છે. એટલે કે–અમર્યાદિત છે. ૧૨. બોધિ દુર્લભ ભાવના સમસ્તસત્ત વિષય નૈદ પરિણામો મૈત્રી” (યોગશાસ્ત્ર-ટીકા.) (૪/૧૧૮) સંસારસી Ifમમં પ્રમતાં નિતાતં નીવેન માનવમવ: સમવાળા વૈવાન્ ! કહીને શ્રી હેમચંદ્રાચાર્યે પણ મૈત્રી ભાવનાને સ્પષ્ટ કરી છે. –એટલે કે Harfપ યધુવનમાચલુને પ્રસૂતિ: સસંતિશ તદ્વિદા વર્તકીયમ્ II(૧૫૩) તેનો વિસ્તૃત વ્યાપ બતાવ્યો છે. હે જીવ! આ ચતુર્ગતિરૂપ સંસાર સાગરમાં પરિભ્રમણ કરતાં કરતાં પરહિતચિન્તા મૈત્રી, પરંતુ: વિનાશિની તથા વરુણI / પુણ્યોદયથી તને મનુષ્યજન્મ મળ્યો છે. વિશેષમાં તને ઉચ્ચ કુલ અને પરસુરવતુષ્ટિ મુદ્રિતા, પરોણોપેક્ષણમુપેક્ષા TI મહાપુરુષોનો સમાગમ પણ મળ્યો છે. તેની દુર્લભતા અહિં વિશેષ અને તેના પણ ઉપકારી, અપકારી, સ્વજન, પરકીય (આશ્રિત વર્ગ) દૃષ્ટાંતથી સમજાવે છે એમ ચતુર્ધા મૈત્રી બતાવીને તેનું વ્યવહારિક સ્વરૂપ પણ જણાવ્યું છે. જેમ જન્માંધના હાથમાં વટેર નામનું પક્ષી ઉડીને આવવું મુશ્કેલ (શાંત સુધારસ) છે-એ ન્યાયે દશ દૃષ્ટાંતે દુર્લભ આ મનુષ્યજન્મ છે. मा कार्षीत् कोऽपि पापानि, मा च भूत् कोपि दुःखितः। (૬) શ્રીમદ્ રાજચંદ્રજીએ દ્વાદશાનુપ્રેક્ષા સ્વરૂપ દર્શન રૂપ ‘ભાવના मुच्यतां जगदप्येषा, मति मैत्री निगद्यते ।। બોધ' ગ્રંથ વિવિધ પદ્યોમાં ગુજરાતી ભાષામાં રચીને મુમુક્ષુ જીવો (યોગશાસ્ત્ર-પ્રકાશ-૪/૧૧૮) ઉપર અથાગ ઉપકાર કર્યો છે. अप्पणा सच्चमेसेज्ञा, मित्तिं भूहहिं कप्पए ।। ટૂંકમાં ઉક્ત સંદર્ભ ગ્રંથોનો પરિચય મેળવ્યા પછી મૈત્રી આદિ (આગમ.) ચાર ભાવના અંગે વિચારીશું. આ ભાવનાઓ જૈન, બૌદ્ધ અને વૈદિક शिवमस्तु सर्वजगतः, परहितनिरता भवन्तु भूतगणाः । એમ ત્રણે પરંપરામાં મળે છે. એ તેની વ્યાપકતા અને ઉપયોગિતા दोषा: प्रयान्तु नाशं, सर्वत्र सुखी भवतुं लोकः।। સૂચવે છે. | (બૃહદ્ શાંતિ.) બૌદ્ધ પરંપરામાં તેને “બ્રહ્મ વિહાર” તરીકે ઓળખાવી છે. सर्वेपि सन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः । ‘મેના રુપ મુદ્રિતા રૂપેરવી મે તારો બ્રહ્મવિહારી(વિશુદ્ધિ મગ્ગા). सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चिद् दुःखभाग् भवेत् ।। ‘ડ્રામેત વિહારમય માદુ' (સુત્ત નિપાત.) પરસ્પરોપગ્રહો ગીવાનામ્ II (તસ્વાર્થ મ, ૫, ૨૧.) જ્યારે જૈન પરંપરામાં તેને “ધર્મ બીજ' તરીકે જણાવી છે. અજ્ઞાત મિત્રેણ ક્ષસ્વ વે!ષા || (ઉપનિષદ) વગેરે. કર્તક ‘યોગસાર'માં કહ્યું છે મૈત્રી આદિ ચાર ભાવનાનો ઉપયોગ સ્તુતિ-પ્રશસ્તિ અને આત્મ धर्मकल्पद्रुमस्यैता, मूलं मैत्र्यादिभावनाः । નિવેદન રૂપે પણ થયો છે-તે જોઈએ. यैः न ज्ञाता न चाभ्यस्ता, स तेषा मति दुर्लभः ।। मैत्री पवित्र पात्राय, मुदिता ऽऽ मोद शालिने । (યોગસાર. પ્રસ્તાવ-૨/૭) પોપેક્ષાપ્રતીક્ષાય, તુષ્ય યોગાત્મને નમ: || ધર્મરૂપ કલ્પવૃક્ષના મૂળ (બીજ) રૂપ, આ ભાવનાઓના અભ્યાસથી (વીતરાગસ્તવ. પ્રકાશ-૩/ ૧૫.) ચિત્તના સંકલેશ નષ્ટ થાય છે. અને ગુણોનો પ્રાદુર્ભાવ થાય છે. મૈત્રીના પવિત્ર ભાજન, મુદિતાથી પરમાનંદથી શોભતા, કરૂણા વૈદિક પરંપરા અનુસાર મહર્ષિ પતંજલિ પાતંજલ યોગ-દર્શનમાં અને માધ્યસ્થતાથી ત્રિભુવનમાં પૂજ્ય એવા યોગસ્વરૂપ વીતરાગ ! મૈત્રી ચતુષ્કની પરિભાષા આ મુજબ આપે છે. તમને નમસ્કાર થાઓ. મૈત્રી-વUTI-મુદ્રિતાપેક્ષાળri સુરદ્વ-દુ:સ્વ-પુળ્યાગપુષ્ય-વિષયા તે જ રીતે પોતાના આરાધ્ય દેવ સમક્ષ આત્મનિવેદન કરતાં भावनातश्चित्तप्रसादनम् ।। આચાર્યશ્રી અમિતગતિજી કહે છે કે (સમાધિપાદ ૧/૩૩) સન્વેષ મૈત્રી, ગુણિપુ પ્રમોટું, ક્લિષ્ટપુ નીવેષ કૃપા પર્વ | મહર્ષિ પતંજલિ કહે છે કે-સુખી જીવો પ્રતિ સૌહાર્દપણું એ મૈત્રી મધ્યસ્થપાવ વિપરીતવૃત્ત સર્વ મમાત્મા વિધાતુ કેવ? || છે.પરંતુ મૈત્રીની આ વ્યાખ્યા જૈનાચાર્યોને માન્ય નથી. કારણ કે- હે દેવાધિદેવ! આપની કૃપાથી મને મૈત્રી આદિ ચાર ભાવનાઓ તેના કરતાં પણ વિશદ-વિસ્તૃત અને હૃદયંગમ વ્યાખ્યા તત્ત્વાર્થસૂત્ર પ્રાપ્ત થાઓ. (અધ્યાય ૭૬), યોગશાસ્ત્ર અને શાંત સુધારસમાં તેમણે આપી છે. ભાવના યોગનું આ વિહંગાવલોકન માત્ર છે. મુમુક્ષુ વર્ગને અભ્યાસ તે ઉપરાંત પાતંજલ યોગસૂત્ર પર મહોપાધ્યાયશ્રી યશોવિજયજી ગણિએ અને પરિશીલન માટે ઉપયોગી થશે એ ઉદ્દેશથી આ ઉપક્રમ છે * * ટીકા-વૃત્તિ રચીને સ્પષ્ટતા કરી છે. અહિં કેટલાંક અવતરણો જોઈએ:- C/o. જૈન યોગ ફાઉન્ડેશન, એન.એચ. ઝવેરી, જિતેન્દ્ર હર્ષદકુમાર એન્ડ કાં. મૈત્રી પ્રમોwાથમાધ્યય્યાનિ સર્વ-Tણાધિવા વિક્નશ્યમાના ડવિયેષુ | ૬૮૫, ગોવિંદ ચોક, એમ. જે. મારકેટ, મુંબઈ-૪૦૦ ૦૦૨. (તત્ત્વાર્થ-૭/૬) મો. ૦૯૯૨૦૩૭૨૧૫૬, ૦૯૯૦૪૫૮૯૦૫૨.
SR No.525998
Book TitlePrabuddha Jivan 2013 Year 61 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2013
Total Pages540
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy