SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ જાન્યુઆરી, ૨૦૧૩ પ્રબુદ્ધ જીવન : ગાંધી સ્મૃતિ ચિંતન વિશેષાંક ઝવેરાત ત્યાં અર્પણ કરી જાહેર સેવાનું ટ્રસ્ટ બનાવ્યું. સેવા ધ્યેયને અસહકાર આંદોલનને આટોપી લીધું. સમર્પિત રહી શકાય તે માટે બ્રહ્મચર્ય પાલન અનિવાર્ય જણાયું તેથી બુદ્ધના મહાભિનિષ્ક્રમણ સાથે જેની તુલના થઈ એવી દાંડીકૂચ સાડત્રીસ વર્ષની ભરયુવાન વયે આજીવન બ્રહ્મચર્ય પાલનનો સંકલ્પ વિશ્વના મંચ પર ગાંધી પગલાંની મજબૂત છાપ છોડી ગઈ. કૂચના કર્યો. દરેક વિરામ સ્થળે, સભાઓ દરમ્યાન લોકજાગૃતિ, વ્યસનમુક્તિ, આમ, દક્ષિણ આફ્રિકામાં સત્ય, અહિંસા, અચૌર્ય, અપરિગ્રહ, ખાદીનો પ્રચાર અને અસ્પૃશ્યતા નિવારણનો સંદેશ આપતા રહ્યા. બ્રહ્મચર્ય જેવા પંચ મહાવ્રતોને જીવનમાં ઉતારનાર પ્રયોગવીર બેરિસ્ટર માત્ર ઉપદેશ નહિ આચરણ એમનો જીવનમાર્ગ હતો. ચપટી મીઠું ગાંધી પિસ્તાલીસ વર્ષની ઉંમરે ૧૯૧૫માં ૯મી જાન્યુઆરીએ હિંદની ઉપાડવાથી આઝાદી ન મળે એવી શંકા સેવનાર સાથીઓ દાંડીકૂચની ભૂમિ પર પાછા ફર્યા ત્યારે દેશ આખો સત્યાગ્રહના સુકાની તરફ મીટ સફળતાથી અચંબિત થયા. બ્રિટીશ સામ્રાજ્યને લૂણો લગાડી મહાત્મા માંડીને બેઠો હતો. હિંદ પાછા આવ્યાના પ્રથમ મહિને જ જાન્યુ.ની ગાંધી લોકહૃદયમાં વિસ્તરતા રહ્યા. દેશની આઝાદી માટે યુવાવર્ગ ૨૫મી તારીખે ગોંડલ મુકામે મળેલા માનપત્રમાં મહાત્મા સંબોધનથી સફાળો જાગ્યો. તેમને સન્માનવામાં આવ્યા. ૧૯૪૨માં ‘હિંદ છોડો' આંદોલનની સ્વતંત્રતાની માંગણ બુલંદ આઝાદી આંદોલનનું સુકાન લીધાં પહેલા સમગ્ર દેશનો રેલ્વેના બનાવી. મહાદેવભાઈ જેવા સમર્પિત સાથીનું અવસાન તેમને પડેલી ત્રીજા વર્ગમાં પ્રવાસ કરીને જનસામાન્યમાં ભળી જવાની રીત અપનાવી. બહુ મોટી ખોટ હતી. કસ્તુરબા પણ દેશની આઝાદીની સવાર જોવા કાઠિયાવાડી પહેરવેશ ગયો. ચરખો જીવિત ન રહ્યાં. હાથ લાગ્યો. ખાદી વસ્ત્ર નથી, શાશ્વત ગાંધીકથા દરેક ચળવળ શાંતક્રાંતિના એક વિચાર છે, એમ જણાવી આગામી કાર્યક્રમ એક અધ્યાય જેવી હતી. મારવામાં સ્વાવલંબનના પાઠ શીખવ્યા. નહિ પણ માર ખાવામાં બહાદુરી છે (૧) સાબરમતી સેન્ટ્રલ જેલ-અમદાવાદ અમદાવાદને પ્રવૃત્તિ કેન્દ્ર તરીકે એવો પાઠ ક્રાંતિકારીઓ ભણ્યા. જેલ જાન્યુઆરી-૨૦૧૩-ત્રીજા સપ્તાહમાં (છ દિવસ) | પસંદ કર્યું. કોચરબ આશ્રમમાં ભરો આંદોલનની નવાઈ નહોતી. અને કોના વિરોધ વચ્ચે હરિજન | (૨) માટુંગા (મુંબઈ) શાસક, શોષક, જુલ્મગારનું હૃદય કુટુંબને આશ્રય આપી, તેમની સાથે | ૩૦ જાન્યુ., ૩૧ જાન્યુ., ૧ ફેબ્રુઆરી- ૨૦૧૩ (ત્રણ દિવસ). પરિવર્તન સંભવ છે એવી ધીરજ એક રસોડે જમી નિર્ણાયક | (૩) મહેમદાવાદ આર્ટ્સ & કૉમર્સ કૉલેજ ગાંધીજીનું શસ્ત્ર કહો કે શાસ્ત્ર. મક્કમતાના દર્શન કરાવ્યા. ૧૧, ૧૨, ૧૩ ફેબ્રુઆરી (ત્રિદિવસીય કથા) સત્યની ઉપાસના અને અભયની સાબરમતીના કિનારે આશ્રમ સાધના. મરવાની તૈયારી. લડત સ્થાપ્યો. “એક વણિક પુત્ર જો કરી શકે તો મેં આ ઋષી કાર્ય કર્યું છે બદલો લેવા માટે નહિ પણ વિરોધીના હૃદય પરિવર્તન માટે છે એવી એમ કહી ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી. રાષ્ટ્રીય કેળવણી આપતી સમજ દેશને આપવામાં જાત ઘસી નાંખી. આત્મશુદ્ધિ અર્થે ઉપવાસનું સંસ્થા તરીકે દેશસેવકો તૈયાર કરવાનો સંકલ્પ સાકાર કર્યો. અનેકવિધ શસ્ત્ર હાથ લાગ્યું. વિવિધ નિમિત્તોમાં કરેલા ઉપવાસને અહિંસક રાજકીય સંઘર્ષો વચ્ચે માતૃભાષાની ખેવના કરી. જોડણીની અતંત્રતા પ્રતિકારની વિભાવનામાં મહત્ત્વનું સ્થાન મળ્યું. સાબરમતીના આ સંતે દૂર કરવા વિદ્યાપીઠના ઉપક્રમે “સાર્થ જોડણીકોશ'ની રચના કરાવી. સૂતરના તાંતણે આઝાદી મેળવી. આઝાદી નજીક આવતી ગઈ તેમ સ્વાવી આનંદ, સરદાર પટેલ, જવાહર, કાકા સાહેબ, નરહરિ તેમ દેશ વિભાજનની વિઘાતક ક્ષણ સુધી પહોંચ્યો. હિન્દુ-મુસ્લિમ એકતા પરીખ, દાદાસાહેબ માવળંકર, વિનોબા ભાવે જેવા એક પછી એક માટે વન મેન આર્મીની જેમ નીકળી પડ્યા. “મારું સાંભળે છે કોણ?'ની પ્રતિભાસંપન્ન મહાપુરુષો જોડાતા ગયા. જલિયાંવાલા બાગ હત્યાકાંડથી પીડાનો સમુદ્ર ઘૂઘવતો હતો. ગાંધીની કલ્પનાનું ‘હિંદ સ્વરાજ' એક દુઃખી થયેલાં હૃદયે અંગ્રેજોને ભારતમાંથી હાંકી કાઢવા દૃઢ સંકલ્પ અપૂર્ણ સ્વપ્ન હતું. સગી આંખે અહિંસા, અંત્યોદય, સર્વોદય મૂલ્યોનો કર્યો. સવિનય કાનૂનભંગ અને અસહકાર જેવા નૂતન અહિંસક સંહાર જોયો. દેશની પ્રજાને સ્વરાજને લાયક બનાવવાના મહાયજ્ઞમાં પ્રતિકારના શસ્ત્રો હતા. ચંપારણ સત્યાગ્રહ દરમ્યાન બિહારના પ્રથમ આખરે જાત સમર્પી દીધી. પંક્તિના વકીલોને સેવા, સાદગી, સમૂહજીવનની તાલીમ આપી. ખેડા ત્રીજો દિવસ : ૪ ઑક્ટોબર, ૨૦૧૨ સત્યાગ્રહથી કેળવાયેલા વલ્લભભાઈ બારડોલી સત્યાગ્રહના સરદાર ગાંધીજી વિશેની ગેરસમજો અને બન્યા. ચળવળકર્તાઓ અહિંસાનો મર્મ-ધર્મ સમજ્યા નથી એમ આજના સમયમાં ગાંધીજીની પ્રસ્તુતતા, ચોરીચૌરા હત્યાકાંડથી જણાયું. એટલે સફળતાની સંભાવનાવાળા શ્રદ્ધા કે ભક્તિના કારણે અતિશયોક્તિપૂર્ણ મહિમા થાય તેનાથી
SR No.525998
Book TitlePrabuddha Jivan 2013 Year 61 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2013
Total Pages540
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy