SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ ४८ એપ્રિલ, ૨૦૧૩ પ્રબુદ્ધ જીવન : મહાવીર સ્તવન વિશેષાંક વર્તમાન જીનવરને ધ્યાને ડૉ. ફાલ્ગની ઝવેરી [ ડો. ફાલ્ગની ઝવેરી ઉત્સાહી યુવતી, જૈન ધર્મ અને તત્વજ્ઞાનની અભ્યાસી છે. તેણે ‘જૈન પૂજા સાહિત્ય' વિષયમાં સંશોધન કરી પીએચડીની પદવી પ્રાપ્ત કરી છે. તે જ્ઞાન સત્ર અને સાહિત્ય-સમારોહમાં અભ્યાસપૂર્ણ નિબંધો રજૂ કરે છે. તે ઉપરાંત ફાલ્યુની વક્નત્વકળામાં પણ નિષ્ણાત છે. તેણે વફ્તત્વમાં અનેક પારિતોષિકો પ્રાપ્ત કર્યા છે. જૈન ધર્મના પ્રચાર કાર્ય માટે તે પરદેશ પણ અવારનવાર જાય છે.] કવિ જ્ઞાનવિમલસૂરિકૃત ભગવાન મહાવીરનું સ્તવન તેના પર કોઈ બેસી શકતું નથી. વર્ધમાન જિનવરને ધ્યાને, વર્ધમાન સમ થાવેજી, પારિભાષિક શબ્દોના અર્થ વર્ધમાન વિદ્યા સુપસાયે, વર્ધમાન સુખ પાવે. (૧) (૧) ગતિ Motion (૧) અવકાશમાં આવેલ પદાર્થનું સ્થાન બદલાય તું ગતિ મતિ થિતિ છે માહરો, જીવન પ્રાણ આધારજી, ત્યારે ઉભવતી રાશિ. વ ગતિ. (મૂ+તિક્તન) સ્ત્રી તિઃ (૧) જવું જયવંતુ જગમાં જસ શાસન, કરતું બહુ ઉપગારજી. (૨) (૨) હાલવું ચાલવું (૩) માર્ગ, રસ્તો (૪) આયુષ્યની મર્યાદા, (૫) જે અજ્ઞાની તુમ મત સરીખો, પરમતનેં કરી જાણેજી, ચાહેલું સિદ્ધ કરવાનો ઉપાય (૬) જ્ઞાન (૭) સમ, જાણવું (૮) અદૃષ્ટા કહો કુણ અમૃતને વિષ સરીખું, મંદ ગતિ વિણ જાણેજી. (૩) (૯) પ્રારબ્ધ, નસીબ (૧૦) દશા, અવસ્થા, હાલત (૧૧) સૂર્ય વગેરે જે તુમ આગમરસ સુધારસે, સીંચ્યો શીતલ થાયજી, ગ્રહથી રાશિચક્રમાં જે ઉલ્લંઘન થાય તે, (૧૨) પાપનું આચરણ, તાસ જનમ સુકૃતારથ જાણો, શુર નર તસ ગુણ ગાયજી (૪) (૧૩) આશ્રય, (૧૪) અનાચરણ (૧૫) શરણે જવાનું ઠેકાણું, (૧૬) સાહિબ તુમ પદ પંકજ સેવા, નિત નિત એહિ જ યાચું જી, ક્ષેમ (૧૭) રણ કૌશલ્ય. શ્રી જ્ઞાનવિમલસૂરિસર ભાખે, પ્રભુને ધ્યાને માંચજી. (૫) (૨) મતિ (મન+ત્યક્તન) સ્ત્રી તિઃ (૧) જ્ઞાન, (૨) બુદ્ધિ, (૩) માનવું (૩) કવિનો પરિચય તે (૪) ઈચ્છા (૫) સ્મૃતિ (૬) સત્કાર (૭) અર્ચા જ્ઞાનવિમલસૂરિનો જન્મ વિક્રમ સંવત ૧૬૯૪માં મારવાડના (૩) સ્થિતિનું ટિ. સ્ત્રી (સ્થિતિ) આયુષ્યમાન, જીવનકાલ કિત ત્રિ ભિન્નમાલ નગરમાં થયો. તેઓ વીશા-ઓસવાળ જ્ઞાતિના હતા. ((સ્થિતિ) ચિત્તમાં સ્થિર રહેલું, વિત મેં સ્થિર રહા હુઆ, Steadily માતાપિતા-કનકાવતી અને વાસવશેઠ. બાળપણમાં તેમનું નામ remaining in the mind. ડિત. પુ. (સ્થતિ) ગતિનો અભાવ Abનાથુમલ પડ્યું. ૮ વર્ષની ઉંમરમાં વિ.સં. ૧૭૦૨ માં તપગચ્છની વિમલશાખામાં ધીરવિમલગણિ પાસે દીક્ષા લીધી. દીક્ષા સમયનું નામ sence of motion existence, Duration of life Rad; નયવિમલ, વિ.સં. ૧૭૪૮ ફાગણ સુદ પાંચમને ગુરુવારે તેમની સાલમકાથ. આચાર્યપદવી થઈ. તેમના વિશાળ જ્ઞાનને લીધે તેમનું નામ (૪) સુધારસ-સુધા=અમૃત, રસ=સ્વાદ. જ્ઞાનવિમલસૂરી પાડવામાં આવ્યું. સંસ્કૃતભાષામાં શ્રીપાવરિત્ર (૧) (અ) ગુજરાતી વિશ્વકોશ ખંડ-૬- પ્રમુખ સંપાદક ડો. અનવ્યાર સૂત્રવૃત્તિ:, સંસારહીનતતુતિવૃત્તિ: જેવા ગ્રંથોની રચના ધીરુભાઈ ઠાકર, પૃષ્ઠ ૪૮. કરી છે. આનંદઘન અને યશોવિજયજીની કૃતિઓ પ૨ ટબા લખતા (બ) શબ્દ ચિંતામણી-સંસ્કૃત ગુજરાતી શબ્દકોષ. પૃષ્ઠ ૩૯૮. પહેલા સુરતના સૂરજમંડન પાર્શ્વનાથ પ્રભુનું ધ્યાન એ જ દેરાસરમાં યોજક સવાઈલાલ છોટાલાલ વોરા. છ મહિના ધર્યું પછી સ્તબક રચ્યો. વૈવિધ્યની દૃષ્ટિએ જોઇએ તો એમની | (૨) “એજન’’ પૃ. ૯૯૬ પૃ. ૮૮૯, ૮૯૨, ૮૯૧ કૃતિઓ કથાત્મક, તત્ત્વવિચારાત્મક, બોધાત્મક અને સ્તુત્યાત્મક છે. આથી એમના પાંડિત્ય ઉપરાંત છંદ, અલંકાર આદિ કવિ કોશલની (3) An Illustrated Ardha-Magadhi Dictionary By પ્રોઢિનો પણ પરિચય થાય છે. તેમનું સાહિત્ય બહુધા સાંપ્રદાયિક ગોવા ય બધા સાંપ્રદાયિક Shatavdhani, Jain Muni Shree Ratnachandji, Vol-2, પરિપાટીનું છે. પરંતુ એ મર્યાદા જાળવીને પણ એમણે અલંકારરચના. Published by Sardarmal Bhandari. 1927 પદ્યબંધ, દષ્ટાંતબોધની જે શક્તિ બતાવી તે પ્રશસ્ય છે. વિ.સં. ૧૭૮૨ (૪) નાનો કોશ: ભટ્ટ અને નાયક, સંપાદક-ઉપેન્દ્ર ભટ્ટ, રતિલાલ આસો વદ ચોથના કાળધર્મ. આજે પણ સુરતના સૈયદપરા શ્રાવકશેરીના નાયક, પ્રકાશક-ભરતભાઈ અનડા, પૃષ્ઠ ૨૨૩. ચંદ્રપ્રભુ સ્વામી જિનાલયમાં જ્ઞાનવિમલસૂરિજીનો ઓટલો છે અને
SR No.525998
Book TitlePrabuddha Jivan 2013 Year 61 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2013
Total Pages540
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy