________________
૩૪
અણુત્તરÄ પરમં મહેસી, અસકાં સ સર્વિસો વિત્તા સિહિં ગઈ સાઈમાંતપને, નાળેશ સીલેશ ય હંસોરા ।।
પ્રભુ જીવન : મહાવીર સ્તવન વિશેષાંક
ગાથા-૧૮ :
રૂકબેસુ શાએ જહ સામલી વા, જૈસિ રઈ વેદયંતી સુવાા। વર્ણસુવા કાંદામા′′ સેટ્સે નાળા સીલેશ ૫ ભૂઈપો ।।
ગાથા-૧૯ :
ઘભિયં વ સદાળાં અણુત્તરે ઉ, ચંદો વ તારા મહાશુભાવે । ગંર્ધસુ વા ચંદામાકુ સેô, એવું મુશિાં અપરિણામાકુ ||
ગાથા-૨૦ :
જતા સળંભૂ ઉત્તીણ સે, નાર્ગસુ વા ધરિનંદમાદું સેટ્સે । ખોઓદએ વા રસ વૈજયંતે, તાવનાઓ મુશિવજયંતે ।।
ગાથા-૨૧ :
હત્વી સુ એરાવામાડુશાએ, સીડો મિયાણાં સલિલાણ ગંગા પક્ષીસુ વા ગલે વૈષ્ણુદેવ, નિજ્ઞાાવાદિશિત, શાયપુત્તુ II
ગાથા-૨૨ :
જોઈસુણાએ જહ વીસસી, પુર્ખસુ વા જત અરવિંદમાડું | ખતીણ સેટ્સે જહ દંતવલ્કે, ઇસીણ સેટ્સે તહ વધ્ધમાણે ।
ગાથા-૨૩ :
દાણાા સેકું અથષ્પવામાં સચ્છેસુવા અાવજ્જુ વયંતિ તવેસુ વા ઉત્તમ બંભર્ચર, લોગત્તમે સમશે શાયપુત્તે।।
ગાથા-૨૪ :
દિર્ધા સેટ્ઠા વસત્તમા વા, સભા સુહમ્મા વ સભાણે સેચ્હા । શિવાણસેઢા જઇ સધમ્મા, કા કાયપુત્તા પરમત્વિ ાણી ।।
૧૫મી ગાથામાં ૨૩૫મા ભગવાનનું ભરતક્ષેત્ર મેરુપર્વતની દક્ષિણે એટલે દક્ષિણના લાંબા પર્વત, નિષધ પર્વતની અને વલયાકારમાં શ્રેષ્ઠ રુચક પર્વતની ઉપમા એવી રીતે પ્રજ્ઞાવંત મહાવીર મુનિઓમાં શ્રેષ્ઠ
હતા.
એપ્રિલ, ૨૦૧૩
સર્વ જીવો શાતા અને આનંદ અનુભવે આજે પણ નંદનવન સમા આગમો છે. જરા લટાર મારી જુઓ.
૧૭મી ગાથામાં : મહાવીર જ્ઞાન, દર્શન, શીલે કરી આઠે કર્મ ખપાવી દિપાવલીની રાત્રે સાદિ અનંત સિદ્ધિને પામ્યા. ધન, ધંધા, ધમાલ, ધડાકા, ભડાકા, ફટાકડાથી આપણે દિવાળી ગજવીએ તો 'દિ કેમ વળે? મોક્ષે કેમ જવાય ?
૧૮મી ગાથામાં બે ઉપમા ઃ દક્ષિણના દેવકુરુના પૃથ્વીકાયથી બનેલ વિશાળ શાલ્મલિ વૃક્ષ પર આવી સુવર્ણકુમાર દેવો રતિસુખ માણે છે, નંદનવનમાં ક્રીડા કરે છે એમ ભગવાન ચારિત્રનું શાલ્મલિક્ષ અને જ્ઞાનનું નંદનવન બન્ને અત્યંત વિશાળ-આવા દેવાધિદેવના ચરણે
૧૯મી ગાથામાં ૩ ઉપમા-જેમ શબ્દમાં મેધગર્જના, તારામાં ચંદ્ર અને સુગંધમાં ચંદન શ્રેષ્ઠ એમ કામના આકાંક્ષા રહિત ભગવાનને વાણીનો અતિકાય. થોજન સુધી વાણી સંભળાય- પૂનમના ચંદ્રની જેમ જ્ઞાન હંમેશા સોળે કળાએ ખીલેલું, ચંદન કરતાં પણ દીર્ધકાળ ૨૧ હજાર વર્ષ સુધી પ્રભુના ચારિત્ર ચંદનની સુવાસ રહે છે.
૨૦ની ગાથા-૩ ઉપમા-ભગવાનનું નામ સ્વયંભૂમરણ સમુદ્ર જેટલું વિશાળ, છદ્મસ્થનું ગોપદ જેટલું મર્યાદિત-નાગકુમા૨ોમાં ધરણેન્દ્ર શ્રેષ્ઠ, ૨સોમાં ઈક્ષુરસ શ્રેષ્ઠ એમ સર્વ તપસ્વીઓમાં ભગવાન શ્રેષ્ઠ
હતા.
૨૧મી ગાથા-૪ ઉપમા-હાથીમાં ઐરાવત, સ્થળચરમાં સિંહ, નદીઓમાં ગંગા, પક્ષીઓમાં વૈષ્ણુદેવ ગરુડ પક્ષી એમ નિર્વાણ
મોક્ષમાર્ગીઓમાં મહાવીર શ્રેષ્ઠ છે.
૨૨મી ગાથા-૩ ઉપમા-યોદ્ધાઓમાં વિશ્વસેન વાસુદેવ, ફૂલોમાં અરવિંદ કમળ, ક્ષત્રિયોમાં દંતવક્કે (બોલેલું પાળનાર) શ્રેષ્ઠ છે તેમ ઋષિઓમાં શ્રી વર્ધમાન શ્રેષ્ઠ છે.
૨૩મી ગાથા : ૩ ઉપમા-દાનમાં અભયદાન શ્રેષ્ઠ, સત્યભાષામાં અનવદ્ય ભાષા (કોઈને પીડાકારી નહીં) શ્રેષ્ઠ, તપમાં બ્રહ્મચર્ય શ્રેષ્ઠ-તેમાં પ ઈંદ્રિય અને ૬ઠ્ઠું મન જીતવા પડે તેમ લોકમાં શ્રમણ ભગવાન મહાવીર શ્રેઠ છે.
૧૬મી ગાથામાં ભગવાનના શુકલધ્યાનને અત્યંત સફેદ શંખ અને ચંદ્રની બે ઉપમા આપી એકાંત શુદ્ધ બતાવ્યું છે. સંગમ અને ચંડકૌશિક આવ્યા. ભગવાન ધર્મધ્યાનમાંથી શુકલધ્યાનમાં ગયા, પરિષહોમાં શ્રેણિતરિ માંડી–પણ આપણે તો નિમિત્ત મળતાં જ આર્તધ્યાનમાંથી રૌદ્રધ્યાનમાં ચાલ્યા જઈ
૨૪મી ગાથા : ૩ ઉપમા : લાંબી અને શુભ સ્થિતિવાળા દેવોમાં લવસપ્તમ દેવો શ્રેષ્ઠ, (૩૩ સાગરોપમના આયુષ્યવાળા એકાવતારી દેવો), દેવલોકની સભાઓમાં સુધર્મા સભા શ્રેષ્ઠ, સર્વ ધર્મોમાં નિર્વાણમોક્ષમાર્ગી ધર્મ શ્રેષ્ઠ એમ બધા જ્ઞાનીઓમાં જ્ઞાતપુત્ર મહાવીરથી પરમ શ્રેષ્ઠ જ્ઞાની કોઈ નથી. ૨૫ થી ૨૮-આ જ ગાથામાં ભગવાનના જીવનની વિશિષ્ટ ૨૭ ઉપલબ્ધિઓનું વર્ણન છે.
ગાથા-૨૫ :
પુોવર્મ ધુણઈ વિયાહી, ન સાહિઁ વઈ આસુપી | સમુદ્રં ચ મહાભવોધ, અભયંકરે વીર અાંતચકખૂ ।। ગાથા-૨૬:
કો ં ચ માાં ય તદેવ માથું, શોમાં ચર્ણત્વ અન્નત્યોસ।। એયાણિ વંતા અરહા મહેસી, ન ફુવઈ પાવ ન કારવેઈ।।
ગાથા-૨૭ :
કિરિયાકિરિયું વૈણાઇવાળુવાપં, અણ્ણાાિષાાં પડિયચ્ચે ઠાણું | સે સવ્વવામં ઇ ઈ વેયઈત્તા, ઉપટ્ટિએ સંજમ દીહરાયું ।। ગાથા-૨૮ :
વારિયા ઇસ્થિ સરાઈભન્ન, ઉવહાણવં, દુક‚ખ ખયટ્ઠાએ | શોગં વિદિતા આ પારં ચ, સવં થમું વારિય સળવારે II
૨૫મી ગાથામાં (૧) ભગવાન પૃથ્વી જેવા સહનશીલ તથા સૌને