________________
પ્રબુદ્ધ જીવન : મહાવીર સ્તવન વિશેષાંક
એપ્રિલ, ૨૦૧૩
કવિ પરિચય: કવિશ્રી રામવિજયજીએ આ વનનના કળામાં પોતાનો પરિચય આપ્યો છે તે પ્રમાણે તેઓ શ્રી વિમલવિજયજીના શિષ્ય હતા. તેમનો સમય લગભગ વિક્રમની અઢારમી સદીનો ઉત્તરાર્ધ છે.તેમો ‘રત્નસૂરિ રાસ ચોવીશી' અને ‘વીરજિન પંચકલ્યાશક સ્તવન આદિ કૃતિઓની રચના કરી છે. તેમના વિશે બીજી વિગતો ઉપલબ્ધ નથી.
३०
પંચકલ્યાણક સ્તવન : વિવેચન
જૈન દર્શનમાં તીર્થંક૨ નામકર્મના યોગે પાંચ વિશિષ્ટ પ્રસંગોનો દેવો-માનવો દ્વારા ઉજવાતો મહોત્સવ તે જગતના જીવો માટે કલ્યાણકારી છે. તીર્થંકર નામકર્મની પુણ્યાતિશય હોવાથી કલ્યાણકો તીર્થંકરના જ હોય.
ચ્યવન કલ્યાણક :
ભરતક્ષેત્રમાં માહણ કુંડ ગામમાં ઋષભદત્ત બ્રાહ્મણ અને દેવાનંદા નામે તેની નારી છે. અષાઢ સુદી છઠ્ઠ પ્રભુ પુોતર વિમાનથી ઉત્તરાફાલ્ગુની નક્ષત્રમાં થયા. અવધિજ્ઞાનથી ઈન્દ્રે જાણ્યું કે પ્રભુ નીચ ગોત્રમાં ચ્યવન પામ્યા. તીર્થંકર હંમેશાં ઉચ્ચ ગોત્રમાં જન્મ લે ઉત્સર્પિણીના ચોથા આરાના ૮૯ પખવાડિયા ગયા બાદ ચોવીશમાં આથી ઈન્દ્ર હરિશગમેષી દેવને આદેશ કરે છે અને ગર્ભને દેવાનંદાની તીર્થંકરનો જન્મ થાય. કુક્ષીમાંથી ત્રિશલા માતાની કુક્ષીમાં સ્થાપન કરે છે.
અવસર્પિણીના ચોથા આરાના ૭૨ વર્ષ ૮૯ પખવાડિયા બાકી રહે ત્યારે ચોવીશમા તીર્યકરનો જન્મ થાય.
હવે ગર્ભકાળ દરમ્યાન પ્રભુ એકવાર હલનચલન બંધ કરે છે ત્યારે ત્રિશલામાતા ગભરાઈ જાય છે અને અનેક પ્રશ્નો એમને સતાવે છે કે
દરેક તીર્થંકરની ચ્યવન રાશિ નક્ષત્ર હોય તે જ જન્મ, દીક્ષા ને મારો ગર્ભ ગળી ગયો કે શું ? ત્યારે પ્રભુ હલન કરે છે અને માતા કેવળજ્ઞાન રાશિ નક્ષત્ર હોય છે.
ખુશીને પામે છે ત્યારે પ્રભુ નિશ્ચય કરે છે કે માતા-પિતા જ્યાં સુધી હયાત હશે ત્યાં સુધી દીક્ષા ગ્રહણ નહીં કરૂં. પ્રભુ ગર્ભમાં જ ત્રણ જ્ઞાનના ધણી હતા.
આ પંચકલ્યાણક ઢાળમાં રામવિજયજી પ્રથમ વીર પ્રભુને નમસ્કાર કરે છે. ત્યાર બાદ વીર પ્રભુના જીવન ચરિત્રનું વર્ણન કરે છે. ત્રણે ઢાળ દેશી રાગમાં છે. ઢાળનો રચના કાળ ૧૭૭૩ ને ભાદરવા માસમાં થયેલ છે.
પ્રથમ ઢાળમાં પ્રભુનો વનનું તેમજ દશર્કરાના વર્ણન છે. બીજી ઢાળમાં નીચે ગોત્રકર્મ ત્રીજા ભવમાં બાંધ્યું, તેનું ફળ ભોગવ્યું એ તેમ જ ત્રિશલા માતાએ જોયેલ ચૌદ સ્વપ્નનું વર્ણન છે. ત્રિશલા માતા ગર્ભકાળ દરમ્યાન પ્રભુ નિશ્ચલ થવાથી જે વિલાપ કરે છે તેનું વર્ણન છે તેમજ પ્રભુ જે નિશ્ચય કરે છે તે, તેઓશ્રીના જન્મ તેમ જ ઈન્ડો દ્વારા થયેલ જન્મોત્સવનું વર્ણન છે.
ત્રીજી ઢાળમાં પ્રભુ બાલ્યકાળથી નિર્વાણ સુધીમાં જે જે અવસ્થાઓમાંથી પાર ઉતરે છે તેમજ તેમને થયેલ ઉપસર્ગો આદિનું વર્ણન છે. તેમનો શિષ્ય પરિવાર, તેમનું આયુષ્ય આદિ સર્વનું વર્ણન તેમાં છે.
આમ કવિ રામજીવિષાએ સુંદર રીતે પ્રભુના પાંચ કલ્યાળકોનું વર્ણન કરતાં સમગ્ર જીવન ચરિત્રને વર્ણવ્યું છે.
અંતે કે તીર્થનાય, અમારા કલ્યાણ માટે આપના પાંચે કલ્યાણકો પૂજનિક હોવાથી પંચકલ્યાણક સ્તવન પૂજા ભક્તિ રૂપ પદ્યમાં ભક્તિરૂપે આલેખ્યું છે. ઈન્દ્રાદિ, દેવ-દેવીઓ, ગણધરાદિ મુનિઓ અને આર્યાઓ રાજા-રાણી આદિ નર-નારીઓ અનેક પશુ-પક્ષી આપના ચારિત્ર સાથે સંક્ળાયેલ છે.
હૈ તીર્થપતિ, આપનું જીવન ચરિત્ર, અમારે મોક્ષમાર્ગ આરાધના માટે આપના વિયોગમાં અંધકારમાં પ્રકાશરૂપ હોવાથી અમે વના કરીએ છીએ.
પ્રભુના ચ્યવન પછી તેના પ્રભાવથી ધર્મભાવ આદિની વૃદ્ધિ થવાથી તેમનું નામ વર્ધમાન રાખવામાં આવ્યું.
જન્મ કલ્યાણક :
પ્રભુ વીરનો જન્મ ચૈત્ર સુદ ૧૩ ના શુભ દિને થાય છે. મતિ, શ્રુત અને અવધિજ્ઞાન સહિત પ્રભુ જન્મ લે છે. ઈન્દ્રો ક્ષીર સમુદ્રના પાણીથી એક ક્રોડ સાઠ લાખ કળશ ભરી પ્રભુનો અભિષેક કરે છે. ઈન્દ્રને શંકા થાય છે કે પ્રભુ કેમ સહન કરશે ? ત્યારે પ્રભુ અંગૂઠાથી મેરુ પર્વત ડોલાવે છે. આમ, પ્રભુના અનંતબળને જાણી ઈન્દ્ર ખમાવે છે અને ચાર વૃષભના રૂપ કરી જળથી અભિષેક કરે છે.
આ જન્મકલ્યાણક મહોત્સવ ઉજવતા કેટલાક દેવો સમકિતને પામ્યા. આપણે પણ પ્રભુના આ કલ્યાણક ઉજવીએ તો સમકિત નિર્મળ કરી શકીશું. અને મળેલ મનુષ્યભવને સફળ કરીએ.
ત્યારે તીર્થં કરનો જન્મ થાય ત્યારે તેમના પ્રભાવને કારણે માતાને પ્રસવ પીડા થતી નથી.
તીર્થંકરના જન્મ વખતે ત્રણ ભુવનમાં પ્રકાશ ઉત્પન્ન થાય અને ક્ષણવાર નારીના જીવોને સુખ ઉત્પન્ન થાય. તીર્થંકરો સ્તનપાન કરતા નથી.
પ્રભુવીરનો ગર્ભકાળ : નવ મહિના અને સાડા સાત દિવસ દીક્ષા કલ્યાણક :
પ્રભુ જ્યારે ગર્ભમાં હતા ત્યારે જ તેમણે નિશ્ચય લીધો હતો કે માતા-પિતા હયાત હશે ત્યાં સુધી સંયમ નહીં લઉં, પ્રભુ જ્યારે અઠ્ઠાવીસ વર્ષના થયા ત્યારે તેમના માતા-પિતા નિર્વાણ પામ્યા. બે વરસ ભાઈના
હૈ દિનાનાથ ! અમે પામર શું કરી શકીએ ? આપનું યોગબળ અમારૂં આગ્રહથી ધરવાસે રહ્યા. એકવાર લોકાંતિક દેવો આવી પ્રભુને ધર્મ પંથ દેખાડવાનું કહે છે અને દીક્ષા લેવાના એક વર્ષ અગાઉથી પ્રભુ
કલ્યાણ કરો.