________________
પ્રબુદ્ધ જીવન : ગાંધી સ્મૃતિ ચિંતન વિશેષાંક
જાન્યુઆરી, ૨૦૧૩ વેજિટેરિયન રસ્ટોરાં જુએ છે અને પહેલી વખત પેટ ભરીને જમે છે. જ ખરું જીવન છે. અન્નાહારના પ્રસાર-પ્રચાર, હિમાયત માટે ડૉ. ઑલ્ડફીલ્ડ સાથે મળી ખરી સંપત્તિ જીવન છે એવી વિચાર દિક્ષા પામેલા મોહનદાસ વેજિટેરિયન કલબ શરૂ કરે છે. અભ્યાસ કરવા ગયેલા યુવાન મોહનદાસ ગાંધીના ત્રીજા માર્ગદર્શક બને છે ટોલ્સટોય. ટોલ્સટોયનું, “ધ કિંગ્ડમ ત્યાંના ભદ્ર વર્ગ સાથે ભળવા નૃત્ય, વાયોલિન, ફેશનેબલ વસ્ત્રો અને ઓફ ગોડ ઈઝ વિધિન યૂ' (વૈકુંઠ તારા હૃદયમાં છે)ની જાદુઈ અસર વક્નત્વ કળાની તાલીમ માટે ખૂબ ખર્ચ કરે છે પણ આખરે સમજાય થાય છે. છે કે પોતે ભણવા આવ્યા છે અને ઈંગ્લેન્ડમાં ક્યાં આખો જન્મારો પ્રતિષ્ઠિત લેખક અને ઉમરાવ તરીકે વૈભવી જીવન જીવનાર કાઢવાનો છે. અંગ્રેજો જેવા થવા ગજા ઉપરાંતનો ખર્ચ કરવો અને ટોલ્સટોય અઢળક દોલત છોડી ખેતી કરવાની શરૂઆત કરે છે. ગાંધીજી વાનરવેડાં કરવા આપણને પરવડે નહિ એમ સમજીને સાદગી અપનાવી આ પ્રેરણાપુરુષોના વચનામૃતોને, વિચારોને તત્કાળ અમલમાં મૂકે ધ્યેયગામી બને છે. બને ત્યાં સુધી દૂર સુધી પણ પગે ચાલીને જવાનું છે. અનુસરવા યોગ્ય વસ્તુ-વિચારનો તરત અમલ કરવો એ એમની પસંદ કરે છે. પાઈએ પાઈનો હિસાબ
મહત્ત્વની લાક્ષણિકતા છે. રાખે છે. કરકસર કરે છે. ભવિષ્યમાં | ‘શાશ્વત ગાંધીકથા'નું સ્વાગત છે
કલકત્તાની બિશપ કૉલેજના સંસ્થાઓના સંચાલનમાં ખપ લાગે
પ્રોફેસર એસ. કે. જ્યોર્જ લખે છે શ્રી મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા શાશ્વત ગાંધીકથાનું તાજેતરમાં (તા. એવો અનુભવ પ્રાપ્ત કરે છે.
કે “ગાંધીજીનો સત્યાગ્રહ એ ૨, ૩, ૪ ઓક્ટોબર, ૨૦૧ ૨) આયોજન થયું. મુંબઈની આ સંસ્થા નાગરિકત્વ તાલીમ વિલાયતમાં |
વ્યવહારમાં ઉતારેલો ખ્રિસ્તી ધર્મ પાસે પંડિત સુખલાલજી તથા ડૉ. રમણલાલ ચી. શાહ જેવા વરિષ્ઠોનો મેળવે છે. પરસ્ત્રી ગમનના એકાધિક
સંસ્કારવારસો છે. વર્તમાન સુકાની ડૉ. ધનવંતભાઈ શાહે શ્રી | સંજોગોમાં પતનથી બચે છે અને
આમ, વિદ્યાર્થીકાળમાં ત્રણ નારાયણભાઈ દેસાઈની ‘ગાંધીકથા'ની પરંપરાને આગળ ધપાવવા ‘નિર્બલ કે બલ રામ' જણાવી પોતે
પ્રતિજ્ઞાના પાલનથી આત્મસંયમ તરફ યુવાન અભ્યાસુ ડૉ. યોગેન્દ્ર પારેખને ‘શાશ્વત ગાંધીકથા' માટે ઉગરી ગયાનો શ્રેય ઈશ્વરને આપે છે.
વળેલા યુવાન ગાંધી સત્ય-અહિંસાના નિમંત્રણ આપ્યું. યોગેન્દ્ર પારખેનો વિદ્યાર્થીકાળથી મને સુપેરે પરિચય મનથી પણ વિષયની ઈચ્છા સેવવા
માર્ગે વિચરતા પ્રયોગધર્મીમહાપુરુષ છે. વિદ્યાર્થીઓના પ્રશ્ન ચળવળ કરવી, જરૂર પડે તો વેઠવાની તૈયારી | જેટલા દોષમાં પડ્યાની કબૂલાત કરે
બને છે. રાખવી વગેરેનો અમારા જેવા અનેકને જાત અનુભવ છે. ગાંધીજીવન
બીજો દિવસ : દક્ષિણ આફ્રિકામાં ખ્રિસ્તી મિત્રો પ્રત્યેના તેમના આદર અને અભ્યાસના પરિણામે જ તેઓ ગાંધીકથા
૩ ઑક્ટોબર, ૨૦૧૨ દ્વારા ખ્રિસ્તી ધર્મ સ્વીકારવા માટે | માટે સજ્જ થયા. તેમની પ્રથમ ‘શાશ્વત ગાંધીકથા’ સાંભળવા મુંબઈ
સત્યાગ્રહી ક્રાંતિકાર ઘણી સલાહ, પુસ્તકો આપવામાં જઈ ના શકાયું. પરંતુ સીડી સાંભળીને ઊંડો પરિતોષ થયો. આપણા
સંત ગાંધી આવે છે. વ્યાપક ધર્મ મંથનના આ સમયના એક યુવાનને અભ્યાસપૂર્વક ગાંધીમૂલ્યોના વાહક તરીકે
દક્ષિણ આફ્રિકાના જગવિખ્યાત ગાળામાં શ્રીમદ્ રાજચંદ્રનો પ્રત્યક્ષ જોડાયેલા જોવાનો આનંદ થયો. નખત્રાણા કૉલેજના પચીસ જેટલા |
સત્યાગ્રહની જન્મ તારીખ ૧૧મી પરિચય સ્વધર્મમાં શ્રદ્ધા મજબૂત કરે વિદ્યાર્થીઓના સંકલ્પોની વાત પણ પ્રેરક અને નિરાળી છે. આ
'| સપ્ટેમ્બર, ૧૯૦૬ છે. પણ એ છે. ધર્મમય આચરણ, અન્ય ધર્મનો વિ
પહેલાં ગાંધીજીની શાંતક્રાંતિની આદર અહિંસક જીવનશૈલી અને | દિવસે વિવિધ સંકલ્પ રૂપે શુભેચ્છા ભેટ આપી હતી. નખત્રાણા | શરૂઆત થઈ ચુકી હતી. ૧૮૯૩ના
A 0 | કૉલેજના ચાર વિદ્યાર્થીઓ કથાશ્રવણ કરવા મુંબઈ ગયા હતા. ‘શાશ્વત | એપ્રિલ મહિને પોરબંદરની દ.આ. થકી થાય છે. રસ્કિનને ‘અનટુ ધિસ | ગાંધીકથા'નું 'દીપ પ્રાગટ્ય’ આ વિધાથીઓના હસ્તે રખાવી યજમાન | સ્થિત મે મણ પેઢીનો એ ક કેસ લાસ્ટ’ નું વાંચન અંતરનાં દ્વાર ઉઘાડે !
.. . | સંસ્થાએ રૂડું કાર્ય કર્યું. ગાંધી સાહિત્યના ચાર ગ્રંથોનું વિમોચન | ઉકેલવા એક વર્ષ માટે દક્ષિણ છે. રસ્કિન પાસેથી ત્રણ વિચારની તથા ગાંધીસાહિત્યના પુસ્તકોનું પ્રદર્શન અને વેચાણ, આ કથાની | આફ્રિકા ગયેલ બેરિસ્ટર ગાંધી પરા ભેટ મળે છે.
વિશેષ ઉપલબ્ધિ હતી. આગામી દિવસોમાં અમદાવાદ, મહેમદાવાદ | બાવીસ વર્ષ ત્યાં રોકાઈ જાય છે ૧, બધાના ભલામાં આપણું ભલું | આદિ નગરોમાં યુવાનોના મોટા સમૂહ વચ્ચે ‘શાશ્વત ગાંધીકથા'] અને સત્યાગ્રહી ક્રાંતિકાર તરીકે નવો રહેલું છે.
યોજાશે. મુંબઈ જૈન યુવક સંઘને આવી ઉમદા પહેલ કરવા બદલ અવતાર પામે છે. ૧૮૯૩ની ૩૧ મે ૨. વકીલ તેમજ વાળંદના-બન્નેના અભિનંદન.
એ પ્રિટોરિયા જતાં મેરિત્સબર્ગ કામની કિંમત સરખી હોવી જોઈએ.
Lપ્રા. મનિષ પંચાલ | સ્ટેશન પર, પ્રથમ વર્ગની ટિકિટ ૩. સાદું, મજૂરીનું ખેડૂતનું જીવન
‘નિરીક્ષક’ | હોવા છતાં ટ્રેનમાંથી ધિક્કારપૂર્વક