SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ પ્રબુદ્ધ જીવન : મહાવીર સ્તવન વિશેષાંક એપ્રિલ, ૨૦૧૩ બાહ્ય અને આત્યંતર ગ્રંથિથી રહિત હતા. સાત પ્રકારના ભયથી રહિત રહિત અને ઘાતિ કર્મોથી મુક્ત, શક્ર જેવા તેજસ્વી છે. પર્વતોમાં સુમેરૂ હતા, ચારેય ગતિના આયુષ્યના બંધથી રહિત હતા. સર્વમંગલમયી, પર્વત શ્રેષ્ઠ છે તેમ ભગવાન સર્વ પ્રાણીઓમાં શ્રેષ્ઠ છે. આવા ઉત્તમ વિશ્વરક્ષામયી પ્રજ્ઞાથી સંપન્ન, અપ્રતિબદ્ધ વિહારી, સંસાર સાગરથી ગુણોનું વર્ણન આ સ્તુતિમાં પ્રાપ્ત થાય છે. પાર કરનાર, ધીર અને કેવળજ્ઞાનરૂપ નેત્રથી સંપન્ન હતા. જેવી રીતે જગતમાં ભિન્ન ભિન્ન ક્ષેત્રમાં શ્રેષ્ઠ ગણાતા મેરૂ પર્વત, ચંદ્ર, સૂર્ય, સૂર્ય સર્વથી અધિક તપે છે તેવી જ રીતે ભગવાન સર્વથી ઉત્કૃષ્ટ તપ સ્વયંભૂરમણ સમુદ્ર, દેવેન્દ્ર, શંખ આદિ ઉપમા દ્વારા ભગવાન કરતા હતા. સર્વાધિક દેદિપ્યમાન હતા. જેવી રીતે પ્રજ્વલિત અગ્નિ મહાવીરની શ્રેષ્ઠતા બતાવવામાં આવી છે. ભગવાનને વિભિન્ન અંધકારને દૂર કરી પ્રકાશ કરે છે તેવી જ રીતે ભગવાન અજ્ઞાન રૂપી મતવાદીઓમાં, મુનિઓ, તપસ્વીઓ, ધર્મોપદેશકોમાં સર્વશ્રેષ્ઠ અંધકાર દૂર કરી પદાર્થોનું યથાર્થ સ્વરૂપ પ્રકાશિત કરતા હતા. પરમાત્મા માનવામાં આવ્યા છે. આમ આ સ્તુતિમાં પરમાત્માના અભુત ગુણોનું અનુત્તર ધર્મના નાયક, સર્વથી અધિક પ્રભાવશાળી અને સર્વથી વિશિષ્ટ વર્ણન કરવામાં આવ્યું છે. જેનું ગાન કરતા મનમાં અપૂર્વ આનંદનો હતા. ભગવાનની પ્રજ્ઞા સમુદ્રની સમાન અક્ષય છે. તેમ જ સ્વયંભૂરમણ અનુભવ થાય છે. સમુદ્ર જેમ પરમાત્માનું જ્ઞાન અપાર અને નિર્મળ છે. તેઓ સર્વ કષાયોથી ૨૦, સુદર્શન સોસાટી-૨, નારણપુરા, અમદાવાદ-૩૮૦૦૧૩. શ્રી મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા નિર્મિતા આંતર રાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત, જૈન ધર્મ તત્ત્વના વિશ્વ પ્રચારક પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈની હૃદયસ્પર્શી પ્રભાવક વાણીમાં કથાત્રયી ડી.વી.ડી. A jનાં જનક મધ દ્વિર્તિત 11 શીવાળા DILIT હ ના મુખાકૃત જજ સા બત 1 મણવીરકથા LI ! ઋષભ કથા ! પ્રખર ચિંતક અને સમર્થ સર્જક પuથી કો, કુમારપાળ દેસાઈ ની હૃદયસ્પર્શી વાણીમાં TI Aષભ કથાTI II ગૌતમ કથાTI II મહાવીર કથા ત્રણ ડી.વી.ડી. સેટ મૂલ્ય રૂા. ૩૦૦/- ત્રણ ડી.વી.ડી. સેટ મૂલ્ય રૂ. ૩૦૦/- બે ડી.વી.ડી. સેટ મૂલ્ય રૂ. ૨૫૦/- 1 પ્રાચીન કાળના વાતાવરણ સાથે રાજા ઋષભના અનંત લબ્લિનિધાન ગુરુ ગૌતમસ્વામીના પૂર્વ- ભગવાન મહાવીરના જીવનનાં જીવનનાં જીવનચરિત્ર અને ત્યાગી ઋષભનાં કથાનકોને જીવનનો ઇતિહાસ આપીને એમના ભવ્ય રહસ્યોને પ્રગટ કરતી, ગણધરવાદની મહાન આવરી લેતું જૈનધર્મના આદિ તીર્થકર ભગવાન આધ્યાત્મિક પરિવર્તનનો ખ્યાલ આપતી, અજોડ ઘટનાઓને આલેખતી અને વર્તમાન યુગમાં શ્રી ઋષભદેવનું ચરિત્ર અને ચક્રવર્તી ભરતદેવ ગુરુભક્તિ અને અનુપમ લઘુતા પ્રગટાવતી ભગવાન મહાવીરના ઉપદેશોની મહત્તા અને બાહુબલિનું રોમાંચક કથાનક ધરાવતી રસસભર “ગૌતમકથા” દર્શાવતી સંગીતસભર “મહાવીરકથા' અનોખી ‘ષભ કથા | ઘરે બેઠા દિવાનખાનામાં ધર્મતત્વ કથાશ્રવણનો દેશ્ય લાભ. ડૉ. કુમારપાળ દેસાઈની સંગીતને સથવારે ભાવભરી પ્રભાવક વાણી દ્વારા વહેતી આ કથાઓ આપને દિવ્ય જ્ઞાનભૂમિનું આત્મસ્પર્શી દર્શન કરાવશે જ.. સમૂહમાં સ્વાધ્યાય અને શ્રવણનો દિવ્ય આનંદ મેળવી સામાયિકનું પુણ્યકર્મ પ્રાપ્ત કરો • વસ્તુ કરતાં વિચારદાન શ્રેષ્ઠ છે. • બે સેટ સાથે લેનારને એક મહાવીર કથાની ડી.વી.ડી. વિના મૂલ્ય • બેંક ઑફ ઈન્ડિયાની ભારતની કોઈ પણ શાખામાં શ્રી મુંબઈ જૈન યુવક કેળવણી સંસ્થા, દેરાસર અને ઉપાશ્રય માટે ૨૦% ડિસ્કાઉન્ટ સંઘ પ્રાર્થના સમાજ બ્રાંચ, A/c. No. 00392012000 20260 • ધર્મ પ્રચાર અને પ્રભાવના માટે કુલ ૭૫ ડી.વી.ડી. -પ્રત્યેક કથાના માં રકમ ભરી ઓર્ડરની વિગત સાથે અમને સ્લીપ મોકલો એટલે ૨૫ સેટ – લેનારને ૫૦% ડિસ્કાઉન્ટ ડી.વી.ડી. આપને ઘરે કુરિયરથી રવાના કરાશે. I ૧. શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, ૩૩ મહમ્મદી મિનાર, ૧૪મી ખેતવાડી, એબી.સી. ટ્રાન્સપોર્ટની બાજુમાં, મુંબઈ-૪૦૦ ૦૦૪. ટેલિફોન : ૨૩૮૨૦૨૯૬. T ૨. ઈન્સ્ટીટ્યૂટ ઑફ જૈનોલોજી,બી-૧૦૧, સમય એપાર્ટમેન્ટ, આઝાદ સોસાયટી પાસે, આંબાવાડી, અમદાવાદ-૩૮૦૦૧૫. ફોન : (૦૭૯) ૨૬૭૬ ૨૦૮૨.
SR No.525998
Book TitlePrabuddha Jivan 2013 Year 61 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2013
Total Pages540
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy