SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ મન-સ્વાગત ૩૦ પ્રબુદ્ધ જીવન માર્ચ, ૨૦૧૩ પુસ્તકનું નામ : સંજીવની લોકહૃદયમાં પ્રભુભક્તિને જાગૃત કરવા માટે કરેલ શ્રી ઉપદેશમાળા ગ્રંથોદ્રા ચૂંટેલો શ્લોક સંચય આ પ્રયત્ન ધન્યવાદને પાત્ર છે. મૂળ ગ્રંથકાર : પૂ. ધર્મદાસગણિ મહારાજા ભક્તામર સ્તોત્ર' એક એવું સ્તોત્ર છે જેના સંપાદક : મુનિ ઉદયરત્ન વિજયજી મ. uડો. કલા શાહ પર અનેક ગ્રંથો રચાયા છે. “નવસ્મરણ'માં સ્થાન પ્રકાશક : શ્રી રત્નોદય ચેરિટેબલ ટ્રસ્ટ પામેલ એક અદ્વિતીય ભક્તિકાવ્ય છે. અજય આર. શાહ, C/o વિનય મેડિકલ, ડૉ. આર. પી. રોડ, મુલુંડ (વેસ્ટ), મુંબઈ મહાસતીજીએ રચેલ “સચિત્ર શ્રી જિનેન્દ્રભક્તિ' ઉસ્માનપુરા ચાર રસ્તા પાસે, આશ્રમ રોડ, ૪૦૦૦૮૦. ફોન : ૨૫૬૭૩૫૮૭. ગ્રંથની કેટલીક વિશેષતાઓ છે. જેમાં સૌ પ્રથમ અમદાવાદ-૩૮૦૦૧૪. પાના : ૫૮, આવૃત્તિઃ ૧ ઑક્ટો. ૨૦૧૧. આ ગ્રંથ હાથમાં લેતાની સાથે જ એનું ઉડીને આંખે : ૯૩૨૮૨૦૫૩૬૭. કચ્છની ધરતી એટલે સૂકી ધરતી એવી એક વળગે તેવું રંગીન કવર પેજ અત્યંત આકર્ષક બન્યું પ્રાપ્તિસ્થાન : આ. વિ. રામસૂરીશ્વરજી તત્ત્વજ્ઞાન માન્યતા રહી છે. પણ ના, આ ધરતી પર વૃક્ષને છે. પૂ. સાધ્વીજીએ ‘ભક્તામર' વિષયક અન્ય સંસ્કૃત પાઠશાળા, શાહ ભુવન, ધર્મનાથ ચાહનાર, વું ક્ષો ને ઉછે ૨ના૨, ધરતીની, કૃતિઓનો પરિચય અને ભકતામરના રચયિતાનો. દેરાસરની સામે, કાર્ટર રોડ નં. ૧, બોરીવલી પર્યાવરણની, જીવનમાત્રની ચિંતા કરનાર એવા કથાત્મક પરિચય આપ્યો છે. સૌથી અગત્યની (પૂર્વ), મુંબઈ-૪૦૦ ૦૬૬. ધરતી પ્રેમી વિરલાઓ વસે છે. એમાં એક છે એલ, વિશેષતા તો એ છે કે પૂ. સાધ્વીજીએ દરેક શ્લોક, ફોન: ૯૮૨૧૧૭૨૬૦૩ (ઘીસુલાલજી છાજેડ) ડી. જેમણે ડૉ. ગુલાબ દેઢિયાને આ પુસ્તક તેના દરેક શબ્દનો અર્થ ગુજરાતીમાં) ત્યારબાદ મૂલ્ય : ૧૦૦, પાના : ૬૪, આવૃત્તિઃ ૧, વિ. લખવાની પ્રેરણા આપી. એલ. ડી. માત્ર વાતો તેનો ભાવાર્થ ગુજરાતીમાં, પછી સંસ્કૃત શ્લોકનું સં. ૨૦૬૭. નથી કરતા, ઉપદેશ નથી આપતા પાયાનું માતબર લિપ્યાંતર-અંગ્રેજીમાં, તેની સમજૂતી, શ્લોકની પૂજ્ય સંયમી ભગવંતોના જીવનમાં ડગલે ને કાર્ય કરનાર વ્યક્તિ છે. અને તેઓ એવા તો ઋદ્ધિ, મંત્ર, યંત્ર, તેનું વિસ્તૃત વિવેચન, જરૂર પગલે સેંકડો મુશ્કેલીઓ આવે છે. પરંતુ એવી હઠીલા છે, એમનામાં એવી ધગશ છે કે પોતે પડે ત્યાં નાની નાની કથાઓ અને અંતમાં શ્લોકની પળોમાં તેમના કદમ ડગુમગુ ન થાય તેવી ગાંઠના ગોપીચંદન કરી કચ્છની ધરતી માટે ફળશ્રુતિ આપવામાં આવી છે. ચિત્રથી પ્રભુ સંજીવની પૂ. ધર્મદાસગણી મહારાજાએ પાયાનું કંઈક કરવાની જીદ રાખે છે. ભક્તિમાં વિશેષ અભિવૃદ્ધિ થાય છે અને ઉપયોગ‘ઉપદેશમાળા” ગ્રંથમાં ફરમાવી છે. તેમાંથી ચૂંટેલી આ પુસ્તિકામાં કોટિ વૃક્ષ અભિયાનની પૂર્વક તેનું પઠન થાય અને એકાગ્રતા કેળવાય તે કેટલી ઔષધિઓ આ પુસ્તકમાં વર્ણવેલી છે. પ્રવૃત્તિને બિરદાવી છે. જાણીતા અને માનીતા હેતુથી આ પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે. તપાગચ્છના સમુદાયો વચ્ચેની નિર્ચાજ પ્રીતિને લેખક ડૉ. ગુલાબ દેઢિયાએ સરળ ભાષામાં વૃક્ષ X X X અહીં દર્શાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. સ્વઅભિયાનની પ્રવૃત્તિની રજૂઆત કરી છે અને સાભાર સ્વીકાર સ્વાધ્યાય અર્થે ચુંટાયેલ આ ફૂલછાબ સો પ્રકતિ દેવો ભવ' કહીને પ્રકતિના ચાહક (૧) નઝમાના મહાત્માઓના હૃદયનું આભૂષણ બને તેમ છે. બનવાની પ્રેરણા આપી છે. લેખક : નાગનાથ મા. અસ્કુલકર સંવરપ્રધાન મુનિજીવનમાં સંવરને બદલે વાંચવા વસાવવા અને અન્યનો વાંચવાની પ્રકાશક : સ. મીના નાગનાથરાવ અસ્કુલકર આશ્રવ જ અગત્યનો ભાગ ભજવતો રહે છે. અને પ્રેરણા આપે તેવું આ પુસ્તક પર્યાવરણનું રક્ષણ ૩૮/૩, વાસુદેવ બિલ્ડીંગ, ઠાકુરદ્વાર, મુંબઈતેમાંય શુભ આશ્રવના સ્થાને ઘણીવાર અશુભ હતા કરવાની આપણી ફરજ માટે જાગ્રત કરે છે. ૪૦૦ ૦૦૨. મૂલ્ય : ૧૩૦, પાના : ૧૪૪, આશ્રવ જ આવી જાય છે અને રાગદ્વેષની પકડ XXX આવૃત્તિઃ પ્રથમ, ૨૦૧૨ ફેબ્રુઆરી. બંધાઈ જવાને કારણે શુભને બદલે અશુભ કર્મો પુસ્તકનું નામ : સચિત્ર શ્રી જિનેન્દ્રભક્તિ (૨) મારી પ્રિય ટૂંકી વાર્તાઓ જ બંધાતા જાય છે. (યંત્ર, મંત્ર, અર્થ, ભાવાર્થ, બોધ સહિત) સંપાદન : રમેશ ભોજક પરસ્પરનો દ્વેષભાવ દૂર થાય અને વિશુદ્ધ લેખક : સાધ્વી શ્રી પવિત્રાકુમારી પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર, ૧૩૪, સંયમયાત્રા આગળ વધતી રહે તે હેતુથી (લીંબડી, અજરામર સંપ્રદાય) શામળદાસ ગાંધી માર્ગ, મુંબઈ-૪૦૦ ૦૦૨. ‘ઉપદેશમાલા'ની અમુક ચૂંટેલી ગાથાઓ, પ્રકાશક : શ્રી વાગડ વિશા ઓસવાળ સ્થાનકવાસી મૂલ્ય : ૧૩૦, પાનાં : ૧૪૪, આવૃત્તિઃ પ્રથમ, ગાથાક્રમાંક, ભાવાર્થ અને શીર્ષક સાથે અહીં રજૂ જૈન સંઘ (ચીરાબજાર) ૨૦૧૨ ફેબ્રુઆરી. કરવાનો ઉપક્રમ છે. પ્રાપ્તિસ્થાન : શ્રી વા. વિ. ઓ. સ્થા. જૈન સંઘ (૪) કોટિ વૃક્ષ અભિયાનઆ ગ્રંથ પૂ. મહાત્મા અને શ્રમણી ભગવંતોનું ચીરાબજાર, ૧૩/૧૯, એન. એન. શાહ લેન, લેખક : બુદ્ધિચંદભાઈ મારૂ જીવન આદર્શમય બને તેવો છે. વિજયવાડી, સ્વાગત હૉટલની ગલીમાં, પ્રકાશક : કચ્છ ઈકોલોજી ફાઉન્ડેશન, બિદડા, XXX ચીરાબજાર, મુંબઈ- ૨, ફોન : ૨૨૦૮૨૪૪૪. મૂલ્ય રૂા.૩૦/- પાના:૮૦, આવૃત્તિ:પ્રથમ, ૨૦૦૫. પુસ્તકનું નામ : “વૃક્ષ મારા જાતભાઈ મૂલ્ય : જ્ઞાનાર્થે રૂા. ૩૦૦/-, પડતર કિંમત : રૂા. * * * કોટિવૃક્ષ અભિયાનના પ્રણેતા શ્રી એલ.ડી. રાણા પ૩૦/-, પાના : ૨૯૨, આવૃત્તિ: ૧, વિ. સં. બી-૪૨, દયાનંદ સોસાયટી, એ-૧૦૪, લેખક : ડૉ. ગુલાબ દેઢિયા ૨૦૬૮. ગોકુલધામ, ગોરેગામ (ઈસ્ટ), મુંબઈ-૪૦૦૦૬૩. પ્રકાશક અને પ્રાપ્તિ સ્થળ : નિત્યાનંદ એપાર્ટમેન્ટ, પૂ. સાધ્વી પવિત્રાકુમારી મહાસતીજીએ મોબાઈલ નં. : 9223190753.
SR No.525998
Book TitlePrabuddha Jivan 2013 Year 61 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2013
Total Pages540
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy