________________
૧ ૨.
પ્રબુદ્ધ જીવન
માર્ચ, ૨૦૧૨
કરવાનો છે. ઉપાધ્યાય યશોવિજયજી શ્રીપાલરાજાના રાસના ચોથા આતમજ્ઞાને મગન જે, તે સવિ પુગલનો ખેલ રે, ખંડની સાતમી ઢાળમાં કહે છે;
ઈન્દ્રજાલ કરી લેખવે, ન મિલે તિહાં દેઈ મન મેલ રે. ‘એ નવપદ ધ્યાતા થકાં, પ્રગટે નિજ આતમરૂપ રે,
(ઢાળ ૭, ગાથા ૩૯) આતમ દરિસણ જેણે કર્યું, તેણે મુંદ્યા ભવભય કૂ૫ રે.’
જે આત્મા આત્મજ્ઞાનની અંદર મગ્ન હોય તે સંસારીદશાને (ઢાળ ૭, ગાથા ૩૭) બહારનું નાટક ગણી સ્વભાવમાં લીન રહે છે. તે આત્મા શરીર, એ નવપદના ધ્યાનથી પોતાના આત્માનું સ્વાભાવિકરૂપ પ્રગટ ધન, ઇંદ્રિયો સંબંધી સુખદુ:ખને પુગલના ખેલ એટલે કે ઇન્દ્રજાળ થાય છે. જે આત્માએ વિશુદ્ધ એવા જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ ઉવલ સમાન ગણે છે, એનું મન આ સંસારમાં લેવાતું નથી. ગુણને મેળવી આત્મદર્શન કર્યું છે, તેણે સંસારરૂપી કૂવાને ઢાંકી આમ, આ નવપદ આરાધનાથી આપણે સૌ સાધકો દીધો છે.
આત્મધ્યાનને પ્રાપ્ત કરનારા થઈએ એ શુભેચ્છા. આ નવપદની આરાધના પણ પંચપરમેષ્ટિઓએ પ્રાપ્ત કરેલી ડૉ. અભય દોશી આત્મશુદ્ધિની અનુમોદના માટે કરવાની હોવાથી એના ફળસ્વરૂપે એ-૩૧, ગ્લેડહર્ટ, ફિરોઝશાહ લેન, સાધકોને આત્મદર્શન થાય છે. આ આત્મદર્શનમાં લયલીન સાધકોને શબરી રેસ્ટોરન્ટ સામે, સાંતાક્રુઝ (વેસ્ટ), આ આત્મદર્શન થયા પછી સંસારથી પર બની જાય છે. ઉપાધ્યાય મુંબઈ-૪૦૦ ૦૫૪. યશોવિજયજી કહે છે,
મોબાઈલ : ૯૮૯૨૬૭૮૨૭૮.
વર્તમાનકાળમાં નવપદ-ઉપાસના
આસો અને ચૈત્રમાસમાં નવપદ-ઓળીની આરાધનાની પરંપરા સદીમાં થયેલા રત્નશે ખરસૂરિએ આ વિધાનને સંઘમાં વર્ષોથી અખંડ ચાલી રહી છે. આ પરંપરામાં આગમોદ્ધારક ‘સિરિસિરિવાલકહા'માં ગૂંથી લીધું હતું. તેના આધારે) સાગરાનંદ-સૂરીશ્વજી મહારાજે વિશેષ બળ પ્રેર્યું. તેઓશ્રીને શ્રી આચાર્યદેવશ્રી ધર્મધૂરંધરસૂરીશ્વરજી મ.સા. (નેમિસૂરિ સં.), સિદ્ધચક્ર ભગવાન પ્રત્યે ખૂબ ભક્તિભાવ હતો. તેમની પ્રેરણાથી યશોદેવસૂરીશ્વજી મહારાજ આદિ મુનિભગવંતો તેમ જ વિદ્વાનોની આગમમંદિર સંકુલમાં સિદ્ધચક્ર- ગણધર મંદિરમાં આરસની ઉત્તમ મદદથી સંપાદિત કરી સંઘ સમક્ષ મૂકવામાં આવ્યું હતું. આ પૂજનથી કોતરણીવાળું સિદ્ધચક્રયંત્ર સ્થાપિત કરાયું છે. એ જ રીતે પાટણવાવ સાધકો વિનનિવારણ અને આત્મોન્નતિનો અનુભવ કરે છે. એ જ (સોરાષ્ટ્ર) સમીપે ઢંકગિરિ તીર્થમાં પણ સિદ્ધચક્રમંદિર સ્થપાયું રીતે નવપદની નવ આયંબિલ દ્વારા કરાતી ઉપાસનાથી રોગોથી છે. થાણાના પ્રસિદ્ધ મુનિસુવ્રતસ્વામી દેરાસરમાં પણ સિદ્ધચક્રયંત્ર મુક્તિ થાય છે અને આતંરિક શુદ્ધિ પ્રાપ્ત થાય છે. પાષાણમાં ભવ્યરૂપે આલેખાયેલું જોવા મળે છે.
આયુર્વેદની દૃષ્ટિએ ચૈત્ર અને આસો માસ રોગોનું ઘર ગણાય નમસ્કાર મહામંત્ર ઉપાસક પ. પૂ. પંન્યાસશ્રી ભદ્રંકર વિજયજી છે. ઋતુસંધિના આ કાળમાં અનુક્રમે કફ અને પિતની વૃદ્ધિ થતી ગણિને શ્રી સિદ્ધચક્રભગવાન પ્રતિ હૃદયની ઉત્કૃષ્ટ ભક્તિ હતી. હોય છે. આ સમયે રૂક્ષ-કડવું -હલકું ભોજન આરોગ્ય માટે તેમના ભક્ત સુશ્રાવક બાબુભાઈ કડીવાળા નિત્ય સિદ્ધચક્રપૂજનની લાભદાયી થાય છે. જેનું આરોગ્ય ઉત્તમ છે, તે ધર્મઆરાધના ઉત્તમ આરાધના કરતા. તેમનું વિવેચનયુક્ત સિદ્ધચક્રપૂજન અનેક કરી શકે છે. આમ, આ ચૈત્ર અને આસો માસમાં કરાતી નવપદ ભવ્યજીવોને માટે પ્રબળ આકર્ષણરૂપ હતું. એ જ રીતે સુશ્રાવક આરાધના આત્માને ક્રમશઃ આ લોક અને પરલોકમાં સુખસંપત્તિ હિમ્મતભાઈ બેડાવાળા નવપદના ગુણોનો સરવાળો ૩૪૬ અને મોક્ષસુ ખ આપવા સમર્થ છે. લોગસ્સનો નિત્ય કાઉસગ્ન કરી નવપદ ઉપાસના કરતા. આ નવપદની આપણી સહુની આરાધના વધુ ભાવપૂર્ણ અને ચૈત્રીમાસની ઓળીના પ્રસંગે ‘નવપદ આરાધક સમાજ' વિવિધ ઉત્કષ્ટ થાય એ માટે આ ચૈત્રી-ઓળીના અવસરે ‘પ્રબુદ્ધજીવન’નો તીર્થસ્થળોમાં ઓળીની ઉપાસનાનું આયોજન કરે છે. એ જ રીતે નવપદ-વિશેષાંક પ્રસ્તુત કરી રહ્યા છીએ. અનેક ભવ્ય જીવો ઓળી દરમિયાન આયંબિલ, કાઉસગ્ગ, સાથિયા,
‘જા, આપણે સહુ શ્રીસિદ્ધચક્રભગવાનની આરાધનાથી આ ખમાસમણ આદિ દ્વારા નવપદની ઉપાસના કરે છે.
ભવચક્રનો અંત કરી સિદ્ધપદ પ્રાપ્ત કરનાર થઈ એ એ મૂળ અત્યારે પ્રચલિત સિદ્ધચક્રપૂજનનું વિધાન મંત્રપ્રવાદપૂર્વમાં શ ભાભિલાષા. હતું. તેનો પૂર્વાચાર્યોએ ઉદ્ધાર કરી સુરક્ષિત રાખ્યું હતું. તેરમી
Hસંપાદક