SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ પ્રબુદ્ધ જીવન ફેબ્રુઆરી, ૨૦૧૨ વીરના દેહવિલોપનની ભૂમિની નિશાની જાળવી રાખી. લોકો આ એક પ્રધાન ભીડે સાહેબ લોકમાન્ય ટિળકના સહાધ્યાયી હતા. આખરે સ્થાનને ‘ટોપીવાળા વીરની સમાધિ' તરીકે ઓળખે છે.” નિર્ણય થયો, “રાષ્ટ્રશહીદોનાં સ્મારકમાં શરમ કેવી? કરો સ્મારક !' વિદ્યાર્થી જયભિખ્ખએ કહ્યું, ‘હા, તાત્યા ટોપેનું મૂળ નામ તો રામચંદ્ર અંગ્રેજોનું શાસન હોવા છતાં સ્મારકનું કામ શરૂ થયું. પણ પાંડુરંગ ભટ હતું, પણ એ તાત્યા ટોપેને નામે જાણીતા થયા હતા.' કહેવાય છે કે એક વાર અંગ્રેજ રેસિડેન્ટ ત્યાંથી નીકળ્યો. એની નજર ભાલેરાવજીએ કહ્યું, “આ પ્રદેશ એ તાત્યા ટોપે અને ઝાંસીની આ સ્મારક તરફ ગઈ. એણે સ્મારકનું બાંધકામ થવા દીધું, પણ રાણી લક્ષ્મીબાઈનો શૌર્યપ્રદેશ છે. એમની વીરતાએ પ્રજાને ઘડી રાણી લક્ષ્મીબાઈની મૂર્તિ મૂકવા દીધી નહીં; આથી ગર્દેસાહેબે ત્યાં છે. આજે ભલે દેશ ગુલામ હોય, પરંતુ આવા વીરોનું બલિદાન પવિત્ર એવો તુલસીનો છોડ રોપ્યો. અને એમની પ્રેરણા આઝાદીનું અજવાળું લાવ્યા વિના રહેશે નહીં.' વિદ્યાર્થી અવસ્થામાં જયભિખ્ખું ગ્વાલિયરના આ પ્રદેશોમાં ઘૂમી ભાલેરાવજીએ પોતાની વાત પૂરી કરી, ત્યારે વિદ્યાર્થી જયભિખ્ખું વળે છે. જૈન ગુરુકુળના વાતાવરણમાં ધર્મસંસ્કારના રંગે રંગાયેલી અને એમના સાથીઓનું મન ભક્તિભાવથી દ્રવી ગયું. આઝાદીના આબોહવાનો અનુભવ થાય છે તો ગુરુકુળની બહાર આઝાદીની આ મહાન યોદ્ધાની સમાધિને સહુએ સાથે મળીને વંદન કર્યા અને તમન્ના માટે જાનફિશાની કરનારા ક્રાંતિકારીઓનાં દર્શન થાય થોડા સમય પૂર્વે અવાવરું લાગતી જગા પવિત્ર તીર્થધામ સમી છે. આનું પરિણામ એ આવ્યું કે જયભિખ્ખએ ઇતિહાસનો ઊંડો લાગવા માંડી. અભ્યાસ કર્યો અને એથીય આગળ વધીને એમણે ઇતિહાસના સત્યને શિવપુરીના અભ્યાસકાળ દરમિયાન વિદ્યાર્થી જયભિખ્ખએ પામવા માટેનો પ્રયત્ન કર્યો. એમાં પણ સત્તાવનના સ્વાતંત્ર્યયુદ્ધ જૈનદર્શનની સાથોસાથ આઝાદી વીરોના ચરિત્રોનું આકંઠ પાન અંગે એમની આગવી દૃષ્ટિ હતી અને એથી જ “ગુલાબ અને કંટક' કર્યું. તાત્યા ટોપેની સમાધિની જેમ જ એ સમયે રાણી લક્ષ્મીબાઈની કથાસંગ્રહના ‘પ્રવેશ'માં તેઓ લખે છે, સમાધિ પણ જોઈ. ગ્વાલિયરના સ્ટેશનેથી બે માઈલ દૂર આવેલી ‘સત્તાવનનો બળવો અમને શાન-શોકતનો પણ લાગ્યો છે, એક સમાધિના દરવાજે ઢાલ અને તલવારનું પ્રતીક હતું અને અંદર ને આપણી લાજશરમનો પણ લાગ્યો છે. જ્યાં અપૂર્વ વીરત્વ નજરે ઓટલા પર તુલસીક્યારો હતો. ગ્વાલિયર સ્ટેશનેથી શહેરમાં જતા પડ્યું, ત્યાં ઘોર સ્વાર્થોધતા પણ નજરે પડી છે ! વિદ્યાર્થી જયભિખ્યું અને એમના સાથીઓ આ ઓટલા પર બેસતા, ‘અંગ્રેજો અમને સદા શત્રુ લાગ્યા નથી. આ ધર્મપ્રેમી દેશને શિંગચણાનો મજાનો નાસ્તો કરતા અને એ કરતાં કરતાં આ સ્થળ રાષ્ટ્રપ્રેમની ભેટ એ અંગ્રેજોની બક્ષિસ છે. અંગ્રેજો વેપારી, રાજા, પર ભક્તિભાવથી મસ્તક નમાવતા. ગુરુ, શત્રુ ને અંતે મિત્ર – એમ પંચમૂર્તિ જેવા લાગ્યા છે.' એ સમયે ગ્વાલિયર રાજ્યના પુરાતત્ત્વ-ખાતાના એક અમલદાર ‘પણ સત્તાવનનું સ્વાતંત્ર્યયુદ્ધ ન ઝગ્યું હોત તો – હિંદમાંથી ગર્દસાહેબ છત્રપતિ શિવાજીના પરમ પૂજારી હતા. એમના દિલમાં મર્દાઈ પરવારી જાત, ભારતીય આત્મા વિનષ્ટ થઈ જાત !' સ્વાભાવિક રીતે જ સ્વદેશાભિમાન ધબકતું હતું. એમની એક ઈચ્છા આમ ગ્વાલિયરના વાતાવરણમાંથી વિદ્યાર્થી જયભિખ્ખના હતી કે ઝાંસીની રાણી ગ્વાલિયરના સીમાડે દેશને માટે શહીદ થયાં ઇતિહાસના અભ્યાસનો પ્રારંભ થાય છે. એમાંથી હતાં, એ વીરભૂમિ હું શોધી કાઢ્યું. આને માટે દિવસોના દિવસો સુધી ઇતિહાસકથાઓની રચના થાય છે અને ૧૯૪૪માં આવી એમણે પ્રયત્નો કર્યા. પોતાની અંગત રકમ ખર્ચીને બધા પુરાવા એકઠા કથાઓનો પ્રથમ સંગ્રહ ‘ઉપવન'ને નામે પ્રગટ થયો. એ પછી તો કર્યા. અંતે જગા નક્કી થઈ અને સ્મારક કરવાનો વિચાર કર્યો. ઇતિહાસ એ એમના અભ્યાસનો એવો વિષય બન્યો કે જેમાંથી સ્મારકની જગા હતી, એને માટે ધન ખર્ચનાર પણ તૈયાર હતા; કથાઓ અને નવલકથાઓ સર્જાવા લાગી; પરંતુ બન્યું એવું કે પરંતુ ગ્વાલિયર રાજ પોતાના આંગણે, પોતાના કલંકનું સ્મારક ઇતિહાસના આ અભ્યાસે એમને એક નવી દિશા આપી. ઇતિહાસના થવા દે ખરું? કારણ કે ઝાંસીની રાણીને મદદ કરવાને બદલે અભ્યાસમાં એમણે જોયું કે જે બાબતમાં ઘણાંને ગુલ (ફૂલ) દેખાયાં ગ્વાલિયરના રાજવી સિંધિયાએ અંગ્રેજોને સાથ આપ્યો હતો અને છે, ત્યાં એમને કંટક લાગ્યા અને ઘણાને જ્યાં કાંટા નજરે પડ્યા એથી જ ઝાંસીની રાણી અને તાત્યા ટોપેએ સાથે મળીને ગ્વાલિયર હતા, ત્યાં એમને ગુલ દેખાયાં. પ્રચલિત ઇતિહાસકારોની સચ્ચાઈ પર હુમલો કર્યો હતો અને ગ્વાલિયર કબજે કરીને નાનાસાહેબને સામે પ્રશ્નાર્થ જાગ્યો. એ વિશે હવે પછી જોઈશું. (ક્રમશ:) પેશ્વા તરીકે જાહેર કર્યા હતા. અંગ્રેજોના મિત્ર સિંધિયાને નાસી જવું પડ્યું હતું. જો કે એ પછી સ૨ ધુ રોઝના લશ્કરે આ ૧૩/બી, ચંદ્રનગર સોસાયટી, જયભિખ્ખું માર્ગ, પાલડી, આઝાદીપ્રેમીઓને પરાજય આપ્યો હતો. અમદાવાદ-૩૮૦ ૦૦૭. ટેલિફોન : ૦૭૯-૨૬૬૦૨૫૭૫. ગર્દસાહેબ વિચારમાં હતા કે હવે શું કરવું? એ દરેકને વ્યક્તિગત મોબાઈલ : ૦૯૮૨૪૦૧૯૯૨૫ રીતે મળ્યા. સ્વાતંત્ર્ય માટેની ગર્દસાહેબની તમન્ના અનોખી હતી. એ સમયે ગ્વાલિયરમાં પ્રધાનમંડળ રાજ કરતું હતું અને ગ્વાલિયરના
SR No.525997
Book TitlePrabuddha Jivan 2012 Year 59 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy