________________
૧૮
પ્રબુદ્ધ જીવન
ફેબ્રુઆરી, ૨૦૧૨
કવિતામાં આધ્યાત્મિકતા
n રમેશ પી. શાહ મુલ્લા નસરૂદીન એક વાર બજારમાં ગયા. ચાર ગધેડા ખરીદયા. એક “પગલું માંડું હું અવકાશમાં, ગધેડા ઉપર બેસીને ઘર તરફ ચાલ્યા. રસ્તામાં મુલ્લાં વિચાર કરે છે કે મેં જોઉં નીચે હરિવરનો હાથ.” ચાર ગધેડાં ખરીદ્યા પણ ત્રણ જ કેમ દેખાય છે? હકીકતમાં પોતે જે શબ્દનો સાધક કેવો નિશ્ચિત બની અવકાશમાં ઝૂકાવી શકે ને ગધેડા ઉપર બેઠેલા તેને ગણતા ન હતા. ઘરે પહોંચતા બૂમ મારીને બીબીને ત્યાં પણ હરિદર્શન કરતો હોય છે. બહાર બોલાવી-“અરે બીબી, મેં ચાર ગધેડાં ખરીદ્યા છતાં મને ત્રણ જ આનંદની પ્રાપ્તિ સાધના માગી લે છે. સાધનામાં મુખ્ય અવરોધ દેખાય છે. તમને કેટલા દેખાય છે?’ મુલ્લાએ કહ્યું. બીબીએ જવાબ મનનો હોય છે. મન વિષે ઘણું બધું કહેવાયું છે, લખાણું છે છતાં આપ્યો, ‘મને પાંચ ગધેડાં દેખાય છે!”
પણ બધું અધૂરું જ છે. મનની શક્તિ અને તેને નાથવા અંગે કવિ તાત્પર્ય એટલું જ કે બીબી જે જોઈ શક્યા તે મુલ્લાં ન જોઈ રાજેન્દ્ર શુક્લ થોડી જ પંક્તિઓમાં મર્મ-સભર વાત કહે છેશક્યા. વાતને આગળ વધારીને કહીએ તો કવિ જે જુએ છે તે “મનને સમજાવો નહીં કે મન સમજતું હોય છે, સામાન્ય માણસ નથી જોઈ શકતો. દા. ત. વરસાદ ઝરમર ઝરમર આ સમજ કે અણસમજ એ ખુદ સરજતું હોય છે. વરસતો હોય, વૃક્ષ, મકાનો, રસ્તાઓ બધાં જ ભીના ભીના હોય એક જ પલકારે જો વિંધાય તો વિધી શકો, ને કેટલાક છત્રીવાળા માણસો કોરાકટ હોય ત્યારે આપણા બીજી ક્ષણે એ જ સામા સાજ સજતું હોય છે.' લોકચહિતા કવિ રમેશ પારેખ કહે કે
આવા કાવ્ય અને તત્ત્વજ્ઞાનના સુભગ સુયોગ વિષે મૂર્ધન્ય ‘વરસાદ નથી એમ ન કહીએ, રમેશ
સાહિત્યકાર શ્રી ઉમાશંકર જોષી કહે છેઃઆપણે ભીંજાય નહીં એમ કહીએ.'
ઉચ્ચ કવિત કાંઈને કાંઈ અર્થ, તત્ત્વબોધ અંગુલિનિર્દેશ કરવા સામાન્ય દેખાતી ઘટનાને કવિ કેવી ઊંચાઈએ મૂકી દે છે! પ્રેરાય છે. આ કાર્ય તત્ત્વજ્ઞાન સ્વતંત્ર રીતે પોતાની ઢબે જ કરતું
આપણે સહુ આપણા અહમૂની છત્રી સાથે રાખીને ફરીએ છીએ. હોય છે. તત્ત્વજ્ઞાન વિશ્લેષણની પદ્ધતિ સ્વીકારે છે, કવિતા અને ફરિયાદ કરીએ છીએ-“અમે તો કોરા રહ્યા, વરસાદ કયાં છે?' સંશ્લેષણની. કવિતા કલ્પના અને સર્જકતાની પાંખે ચઢીને જીવનની નાની મોટી વાતોને આપણે આપણા અહમ્ની આડશમાં આકાશમાં ડૂબકી લગાવીને વિશ્વને તસુતસુ ટુકડામાં જોવાને બદલે મૂલવતા હોઈએ છીએ. ઈશ્વરની કરૂણા તો નિરંતર વરસતી હોય અખિલાઈમાં જોઈ લે છે. બંને-તત્ત્વજ્ઞાન અને કવિતાનું લક્ષ્ય એક છે. આપણે એનો અહેસાસ નથી કરી શકતા હોતા. કારણ આપણી જ છે-સત્યસાધના. એ જ્યારે સિદ્ધ થાય ત્યારે તત્ત્વજ્ઞાન અને કવિતા છત્રી આડે આવે છે ‘વરસાદ નથી'—એમ અભિમાનપૂર્વક કહેવાને ઉભય સત્યસિદ્ધિના અમોઘ આનંદથી ધબકતા દેખાવાના.” બદલે, “આપણે ભીંજાયા નહીં’–એવી સ્વીકારવૃત્તિ રાખીએ તો તત્ત્વજ્ઞાન અને કવિતામાં થયેલા આટલા બધા વિકાસ પછી પણ ભીંજાવાનો આનંદ દૂર ન રહે.
માણસ કેટલા બધા ભેદોમાં વહેંચાઈ ગયો છે-રંગભેદ, મનભેદ, મતભેદ, આનંદ એ તો માણસની સનાતન ખોજ છે. આનંદની શોધમાં જાતિભેદ વગેરે વગેરે. હજીય માણસજાત અજંપામાં જીવી રહી છે. માનવએક વિચારધારામાંથી બીજી વિચારધારા તરફ, એક મહાત્મા પાસેથી મનની આ વ્યથાને અનિલ જોષી આ રીતે વાચા આપે છેઃ બીજા મહાત્મા તરફ, એક પંથ મૂકીને બીજો પંથ માણસ સતત ‘કાળો વરસાદ મારા દેશમાં નથી કે નથી પીળો વરસાદ તારા દેશમાં, તલાશતો રહે છે. એમ કરતાં જ્યારે વિશ્વના કણકણમાં વિલસી આપણે નોધારા ભટકી રહ્યા છીએ ચામડીના ખોટા ગણવેશમાં.' રહેલા ચૈતન્યનો અણસાર સમજમાં આવે છે ત્યારે એક ફળિયેથી કાળના પ્રવાહમાં કેટલાય તીર્થ કરો, અવતારો, સંતો, બીજે ફળિયે જવાના ભટકાવનો અંત આવે છે. આ વાત મર્મી કવિ મહાત્માઓ આવી ગયા. એમની કરૂણાની આટલી હેલી વરસવા રાજેન્દ્ર શુક્લ આમ કહે છેઃ
છતાં માનવજાતની અધુરપ કે ઊણપ ઓછી નથી થઈ, એમ કેમ કંઈક સમજ્યા ત્યારથી,
લાગે છે? ઉણપોના કલેવરો બદલાયા હશે પણ ઓછી તો નથી બેઠા છીએ હુક્કો લઈને ઢોલીયે,
થઈ. કોઈ સંતકવિ ગણપતરામે કરેલું નિદાન માનવા જેવું ખરું: પછી ક્યાંથી મળીએ, બીજે ફળિયે ?'
જૂનો ધરમ જાણી લ્યો, સંતો મારા, જૂનો ધરમ જાણી લ્યો. સમજ્યા’, ‘હુક્કો', ‘ઢોલીયે'- આ શબ્દો દ્વારા કવિ તેમની નદિ કિનારે કોઈ નર ઊભો, તુષા નહીં સમાણી રે, ભીતરમાં બાગબાગ થતાં આનંદલોકમાં લઈ જાય છે. આમેય કાં તો અંગ આળસું એનું, કાં સરિતા સુકાણી. શબ્દાનંદ અને બ્રહ્માનંદ સહોદર જ ગણાય છે ને ? ઋષિત્વ પછી અમૃત મત્યું પણ અમર થયો નહીં, પીવાની જુક્તિ ન જાણી, પ્રાપ્ત થયેલું કવિત્વ શબ્દને અમરત્વ પ્રદાન કરતું હોય છે.
કાં તો ઘટમાં ગયું ન એના, કાં પીવામાં આવ્યું પાણી. * * વાલ્મિકિએ રામાયણનું અમર કાવ્ય આપ્યું. પણ વાલીયાએ આ ડી/ ૨ ૧૬, વીણાસીતાર સોસાયટી, મહાવીરનગર, લખ્યું હોત તો? શબ્દાનંદના આસવને પસલી ભરીને જેણે પીધો દહાણુકરવાડી, કાંદિવલી (પ.) મુંબઈ-૪૦૦૦૬૭, હોય એવા સાંઈ મકરંદ દવે જેવા જ કહી શકે:
ફોન : ૦૨૨-૨૮૬૪૮૨૬૯. મો. ૯૮૧૯૯૩૮૨૮૯.