SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૨. પ્રબુદ્ધ જીવન ફેબ્રુઆરી, ૨૦૧૨ ૯,૦૦૦ ભાવિકોની ઉપસ્થિતિ : ૨૧ દાનવીરો પ૧ લાખનું દાન આપશે ‘આગમ ઇંગ્લિશ અનુવાદ' મહામિશનનો વિપ્ન નિવારક શ્રુત પૂજન સાથે ભવ્ય અને ઐતિહાસિક મંગલ પ્રારંભ... ભગવાન મહાવીરના ઉપદેશ ગ્રંથો... ‘આગમ' વિશ્વવ્યાપી બને, મ. સા.ની જન્મ શતાબ્દી ઉજવણીનો પ્રારંભ કરવાની અનેરી પ્રસન્નતા સર્વવ્યાપી બને અને સર્વના હાથ અને હાર્ટથી આત્મા સુધી પહોંચે હતી, સાથે સાથે ૧૦૮ સંયમ સાધકો મોક્ષ માર્ગની આરાધનામાં અને આત્મગમ બની જાય એવા મંગલ ભાવો સાથે યુગદિવાકર જોડાઈ ઈંગ્લિશ આગમનો અભ્યાસ કરી ભગવાનના ધર્મને વર્લ્ડ પૂજય ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ. સા. નો આગમ ગ્રંથોને ઈંગ્લિશમાં લેવલ પર લઈ જાય એવી શુભ ભાવના ભાવી હતી. અનુવાદિત કરાવવાના શુભ સંકલ્પના મંગલ પ્રારંભે પાવનધામ આ અવસરે શાસ્ત્ર દિવાકર પૂ. મનોહરમુનિ મ. સા., પૂ. શ્રી કાંદિવલીમાં આયોજિત ભવ્ય, અપૂર્વ શ્રુત પૂજન અને આગમ પીયૂષમુનિ મ. સા., પૂ. શ્રી પંથકમુનિ મ. સા., શાસનરત્ના પૂ. અનુમોદના સમારોહમાં સર્જાયા ઐતિહાસિક અને દિવ્યાનુભૂતિ શ્રી પ્રાણકુંવરબાઈ મ., ડૉ. પૂ. શ્રી જશુબાઈ મ. આદિ સતીવૃંદ કરાવતાં અભુત દૃશ્યો...!!! સંપ્રદાય અને સમસ્ત સ્થા. જૈન સંઘો યુગ દિવાકર પૂ. ગુરુદેવ શ્રીને આ અવસરે શાસ્ત્ર દિવાકર પૂજ્ય શ્રી મનોહરમુનિ મ. સા., પૂ. એમની કલ્યાણકારી દીર્ઘદૃષ્ટિનું બહુમાન કરતાં શાલ અર્પણ કરી શ્રી પીયૂષમુનિ મ. સા., પૂ. શ્રી પંથકમુનિ મ. સા., આદિ સંતો “યુગદૃષ્ટા'ના સન્માનીય પદથી સન્માનિત કર્યા હતાં. અને શાસનરના પૂ. શ્રી પ્રાણકુંવરબાઈ મ., ડો. શ્રી જશુબાઈ મ., પૂ. શ્રી મનોહરમુનિ મ. સા.એ જણાવેલ કે જેમની પાસે વર્ષોની પૂ. શ્રી વસુબાઈ મ., પૂ. શ્રી જ્ઞાનશીલાબાઈ મ., પૂ. શ્રી ઊર્મિબાઈ સાધના હોય તે જ આવતા વર્ષોને..વર્ષોના વર્ષોને અને યુગોને મ., પૂ. શ્રી નંદાબાઈ મ., આદિ સાધ્વીછંદ તથા શ્રી યોગેશભાઈ જોઈ શકે...અને તે જ “યુગદ્રષ્ટા'ના પદને પામી શકે. સાગર, શ્રી ગોપાલભાઈ શેટ્ટી, શ્રી વિનોદભાઈ ગોસાળકર આદિ પ્રધાન સંપાદક શ્રી જીતુભાઈ શાહે એમના મંતવ્યમાં જણાવ્યું અગ્રણી મહાનુભાવો, બૃહદ મુંબઈના સંઘો, ચેન્નઈના શ્રી રસિકભાઈ હતું કે પૂ. નમ્રમુનિ મ. સા. દેવર્ધિગણિ ક્ષમાશ્રમણ જેવું મહાઉપકારક બદાણી, રાજકોટના શ્રી ડોલરભાઈ કોઠારી, અમેરિકાના શ્રી કાર્ય કરી રહ્યાં છે, જૈન સમાજના ગૌરવ અને ગરિમાને વધારી ગિરીશભાઈ શાહ, શ્રી વિજયભાઈ શાહ, લંડનથી નયનભાઈ રહ્યાં છે. વીતરાગની વાણીને સુરક્ષિત રાખવા કૃતનિશ્ચયી બન્યાં બાવીશી અને ૯,૦૦૦ ભાવિકો ઉપસ્થિત રહ્યાં હતાં. છે. શ્રી ગુણવંતભાઈ બરવાળિયાએ જણાવ્યું હતું કે યુવા ક્રાંતિકારી સમવસરણ અને ઋજુવાલિકાથી શોભતું ભવ્ય અને વિશાળ પૂ. ગુરુદેવ શ્રી ખુલ્લી આંખે સ્વપ્ન સજાવે છે અને એમની સાધનાના સ્ટેજ ૨૫૦૦ વર્ષ પહેલાંના ઈતિહાસની યાદ અપાવતું હતું, જ્યારે બળના કારણે પ્રાપ્ત લબ્ધિના કારણે એ સ્વપ્ન સાકાર અને સફળ યુગ દિવાકર પૂ. ગુરુદેવ શ્રીના નાભીથી નીકળતાં બ્રહ્મનાદને... થાય છે. આગમિક શ્લોકોને શ્રુત પૂજકો તાડપત્ર પર અંકિત કરતાં હતાં, શ્રી વિરેન્દ્રભાઈ શાહે, ‘રિવોલ્યુશન ઇઝ રિક્વાયર્ડ વીથ રાઈટ ત્યારે દોઢ હજાર વર્ષ પહેલાંના ગ્રંથસ્થ પરંપરાના પ્રારંભ સમયના વીઝન'ના ભાવો સાથે વિશ્વની લાયબ્રેરી, ધર્મસ્થાનક અને સંસ્થાઓ દિવ્ય દૃશ્યની યાદ અપાવતાં હતાં. સાથે વર્લ્ડની ફાઈવ અને સેવન સ્ટાર હોટેલમાં જેમ બાઈબલ અને સમારોહની ભવ્યતા હતી છત્રીસ લક્ષણા રાજાશાહી હસ્તિરત્ન કુરાનના પુસ્તકો હોય છે, તેમ ઇંગ્લિશ આગમ પણ રાખવાનું દ્વારા વિદ્ગ નિવારક પદાર્થો દ્વારા આગમ ઇંગ્લિશ અનુવાદ સૂચન કર્યું હતું. મહામિશનના સંપાદકો શ્રી જીતુભાઈ શાહ (એલ.ડી. ઈન્સ્ટીટ્યુટ, આગમ ઇંગ્લિશ અનુવાદના આ ભગિરથ અભિયાનમાં ૨૧ અમદાવાદ), શ્રી ગુણવંતભાઈ બરવાળિયા (મુંબઈ) અને ઉદારદિલા આગમ પ્રેમી ભાવિકોએ ૫૧ લાખના અનુદાનની ભાવના જાહેર દાનવીરો પર સલામી આપી કરેલ અભિમંત્રિત મંગલ કુંભ કરી હતી. જ્યારે ૫૧થી વધુ ભાવિકોએ ૧૧ લાખનું દાન આપવાના અભિષેક..! હસ્તિરત્ન પર ભવ્ય અંબાડી પર આગમ ગ્રંથ સાથે ભાવ કરેલ. ઇન્દ્રના પરિવેશમાં બિરાજમાન થવાનો લાભ અમેરિકાના શ્રી લુક એન લર્નના બાળકોએ સ્વાગત નૃત્ય અને “આગમ થે, વિજયભાઈ શાહે લીધો હતો. આગમ હૈ ઔર આગમ રહેંગે' પર નાટિકા પ્રસ્તુત કરી હતી જ્યારે વેદનામાંથી સર્જાયેલ સંકલ્પ સાકારના મંગલ પ્રારંભની ક્ષણે દીદીઓએ ૩૨ આગમની સમજ આપતા ભાવોને નૃત્ય-સંગીત કરાયેલ આ શ્રત પૂજન અને આગમ અનુમોદના સમારોહની નોંધ સાથે રજૂ કર્યું હતું. ત્યારે જણાશે જ્યારે હવે પછીની બીજી, પાંચમી અને પંદરમી પેઢી આ આવસરે શ્રી ગુણવંતભાઈ બરવાળિયા સંપાદિત આગમનો ભગવાનના આગમને ઇંગ્લિશમાં વાંચતા હશે અને ભગવાન પ્રત્યે સાર આપતી પુસ્તિકાનું વિમોચન ઉપસ્થિત સર્વ મહાસતીજીઓએ અહોભાવ પ્રગટ કરતાં હશે. કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન શ્રી કીર્તિદાબેન અને રાજેશભાઈએ યુગ દિવાકર પૂ. ગુરુદેવ શ્રીના સ્મિતસભર ચહેરા પર આવા કર્યું હતું. જ્યારે ભક્તિમય વાતાવરણને સંગીતના સૂરોથી શ્રી યુગ ઉપકારક પુરુષાર્થ સાથે તપસમ્રાટ પૂ. ગુરુદેવ શ્રી રતિલાલજી સંજયભાઈએ સજાવ્યું હતું. * * *
SR No.525997
Book TitlePrabuddha Jivan 2012 Year 59 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy