SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ફેબ્રુઆરી, ૨૦૧૨ પ્રબુદ્ધ જીવન 3 . કુલાચારથી ધર્મ કરે છે યા મનસ્વીપણે ધર્મ કરે છે. સંસારના રસિક પ્રવૃત્ત હોય, યાને કે દાન-શીલ-તપ કરતાં હોય, ત્યારે બંધ પુણ્યનો જીવોને ૧૮ પાપસ્થાનકમાં જ રસ હોય છે. મિથ્યાત્વશલ્ય તમને પડતો હોય તોપણ અનુબંધ તેમને પાપનો જ પડતો હોય છે. હેયમાં ઉપાદેયબુદ્ધિ અને ઉપાદેયમાં હેયબુદ્ધિ કરાવે છે, જ્યારે વૈરાગ્યના અભ્યાસથી મોક્ષ છે. અપુનબંધક અવસ્થાવાળા જીવોને મિથ્યાત્વ મંદ હોય છે. મિથ્યાત્વ જેમ જેમ ધર્મ આચરવાનો કાળ વધતો જાય તેમ તેમ વિષયોનો મંદ હોવાને કારણે તેને પાપના અનુબંધ શિથિલ પડશે અને થોડોક વિરાગ, કષાયનો ત્યાગ, ગુણાનુરાગ અને ક્રિયામાં અપ્રમાદ પણ વિવેક હશે માટે થોડો પુણ્યનો અનુબંધ પડશે. મિથ્યાત્વશલ્યના વધવો જોઈએ. કારણે જ અત્યાર સુધી કર્મો ક્રમશઃ વધતા જતા થતા હતા જેનું ગુણનો પક્ષપાત અને દોષ પ્રત્યે અરુચિ તે સમ્યકત્વનું એક હવે વિસર્જન ચાલુ થશે. ચારિત્રમાં એટલે કે ધર્મમાં ધર્મબુદ્ધિ અને લક્ષણ છે. અવિરતિમાં એટલે અધર્મમાં અધર્મબુદ્ધિ થવી જ જોઇએ. તે જ વિવેક જેને પોતાને ગુણનો ખપ ન હોય તેને કદી પણ બીજાનો છે અને તે જ અનુબંધનું કારણ છે. માટે જ્યારે શુભાશ્રવ કરો ગુણાનુરાગ નહિ આવે. ત્યારે અનુબંધ પર નજર રાખવાની છે. પૂ. આ. શ્રી હરિભદ્રસૂરિજીએ નિશ્ચયનયથી બધી પુણ્યપ્રકૃતિ ગુણથી બંધાય છે, વ્યવહાર-નયથી ફરમાવ્યું છે કે, સંસારના તીવ્ર રસવાળા જીવોને તાત્ત્વિક ધર્મની બધી પુણ્યપ્રકૃતિ-શુભપ્રવૃત્તિથી બંધાય છે. વાતો કરીએ તો તેષ થાય કારણ કે તેમના અર્થ-કામના રસ પર શુભમાં રૂચિ ગુણ છે, તેમ અશુભમાં અરુચિ પણ ગુણ છે. પ્રહર થાય છે. આ તેમનું ગાઢ મિથ્યાત્વ છે. તમારો વિષયરાગ-કષાયરાગ ન પોષાય, પણ તે તૂટતો જાય - હવે બંધ ચાર પ્રકારનો છે અને અનુબંધ બે પ્રકારનો છે, તે તે રીતે ધર્મ કરાવવાનો છે. તમે સારું પામ્યા એટલે તમને ખોટાનો (૧) શુભ અનુ બંધ અને (૨) અશુભ અનુબંધ શુભ અનુબંધ પશ્ચાતાપ થવો જ જોઈએ. અર્થ-કામ અવિરતિ છે. અવિરતિ તે અધર્મ સદબુદ્ધિનું કારણ છે જાયરે અશુભ અનુબંધ દુર્બુદ્ધિનું કારણ છે. છે અને તેના માટે ધર્મ હોય ખરો? કે ધર્મ તો અધર્મથી છૂટવા માટે શુભ અનુબંધ તેના ભોગકાળમાં વિવેકનું રસાયણ ભેળવે છે અને હોય ? કોઈ ઉપદેશક એમ કહે કે કોઈ દહેરાસર બંધાવે તેને વર્ષો ધર્માનુષ્ઠાનો પ્રત્યે રુચિ કરાવે છે. કર્મના ઉદય વખતે કર્મ જીવન સુધીનાં દેવલોકનાં સુખ મળે, અને જો શ્રદ્ધાળુ જીવ દેવલોકનું સુખ જે પ્રેરણા-બુદ્ધિ આપે છે, તે અનુબંધ પર આધારિત છે. માટે જો મળે તેવા આશયથી દહેરાસર બંધાવે, તો તેને બંધ શુભ અને અનુબંધ શુભ હોય તો તે વખતે સબુદ્ધિ આવે. માટે સંબ્રુદ્ધિનો અનુબંધ અશુભ પડશે, જેથી તે અશુભ અનુબંધના ઉદયે તેને દુર્બુદ્ધિ આધાર શુભ અનુબંધ છે, નહિ કે શુભબંધ. બંધ તમને કદાચ મળશે. આપણા ધર્મમાં કેટલી સૂક્ષ્મતા છે? સૂત્રના ઉચ્ચારણમાં ધર્મસામગ્રી મેળવી આપે, ત્યારે ધર્મ કરવાની અનુકૂળતા પણ મળી પણ જો ભૂલ થાય તો શાસ્ત્રકારોએ એને જ્ઞાનનો અતિચાર ગણ્યો. રહે, પણ તે વખતે અશુભ અનુબંધ હોય તો ધર્મની સામગ્રી મળવા છે. ધર્મમાં ભ્રાન્તિ, અજ્ઞાન, બોધની ખામી એ અપલક્ષણ છે, છતાં તેમાં રુચિ થાય નહિ, વિપરીત પ્રવૃત્તિમાં જ જીવને રુચિ થાય. શાસ્ત્રકારોએ તેને દોષ તરીકે કહ્યા છે. માટે બરાબર સમજો, નહીંતર તત્વમાં રુચિ વૈરાગ્ય વગર હોય જ નહિ. કદાચ વૈરાગ્ય હોય પણ ભવાંતરમાં કુટાવાનું આવશે. ક્રિયાને અને તેને અનુરૂપ અધ્યવસાયને સાથે તત્ત્વરુચિ હોય તેવું નક્કી નહિ, પરંતુ તત્ત્વરુચિ હોય તો સમજો તો કામ કાઢી શકશો. પાપાનુબંધી પુણ્ય, પાપાનુબંધીપાપ, સાથે વૈરાગ્ય નક્કી હોય. ' યાન બં ધાપાપ, સમકિતી હોય તેને વૈરાગ્ય હોય પુણ્યાનુબંધી પુણ્ય અનુબંધની જ, માટે જ અનુબંધ શુભ પડે. 'તૃપ્તિય કાયોન બિર દૃષ્ટિએ ચાર છે. ટૂંકમાં ધર્મ-અધર્મનો, તત્ત્વ-અતત્ત્વનો અધ્યવસાયથી ધર્મ સમજો. વિવેક અંશથી અપુનબંધકમાં આરાધકે : પ્રગટે છે. જેટલે અંશે વિવેક પ્રગટે પૂ. શ્રી શશિકાંતભાઈ મહેતા અનુગ્રહ : પૂ. પંડિત મહારાજ તેટલે અંશે શુભ અનુ બંધ સ્થળ:- જામનગર પાસે, આરાધના ધામ-નવકાર પીઠ શ્રી મોહજીત વિજયજી પડવાનું ચાલુ થાય અને વિવેકની તારીખ :- એપ્રિલ-૧૩, ૧૪, ૧૫-૨૦૧૨. લાવણ્ય સોસાયટી, વાસણા, પરાકાષ્ઠા સમકિતમાં આવે. | સંપર્ક : અમદાવાદ-૩૮૦ ૦૦૭. બાકી જે જીવો સંસારના ગાઢ શ્રી નિતીન સોનાવાલા-૯૮૨૦૦૬૧૨૫૯ ફોનઃ(૦૭૯) ૨૬૬૦૪૫૯૦, રસિક છે, તે તો ભલે ધર્મમાં શ્રી યતિનભાઈ ઝવેરી :- ૯૨૨૩૨૩૧૪૭૦ ૨૬૬ ૧૨૮૬૦.
SR No.525997
Book TitlePrabuddha Jivan 2012 Year 59 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy