SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન ક્ટોબર, ૨૦૧૨ જયભિખુ જીવનધારાઃ ૪૩ D ડૉ. કુમારપાળ દેસાઈ [ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ સર્જક જયભિખ્ખના જીવનચરિત્રને આલેખતી આ લેખમાળામાં સર્જકના શબ્દભેખનો, સાહસવૃત્તિનો અને એમના સંબંધોની સુવાસનો પરિચય મળે છે. માનવીય મૂલ્યોના આ ઉપાસક પોતાના માનવસંબંધોમાં સદૈવ આત્મીયતાની સુવાસ વેરતા રહ્યા અને એ વિશેની ઘટના જોઈએ આ તેંતાલીસમાં પ્રકરણમાં] નાગરવેલને આંબો નોતરે! સ્નેહી મિત્રોને જયભિખ્ખું પોતાની મહામૂલી મૂડી માનતા હતા. ગઈ હતી અને એમનાં લોકગીતો ગુજરાતના ગામડે ગામડે ગુંજતા જેના પર એમનો સ્નેહ ઢળે, એને માટે સર્વસ્વ અર્પણ કરવા સદેવ હતા. કલ્પનાની ચમત્કૃતિથી મઢેલાં એમના ભજનો ભાવિકભક્તોના તૈયાર રહેતા. સામાન્ય નોકર હોય કે કોઈ કર્મચારી હોય કે પછી કોઈ તંબૂરાના તારમાંથી સતત રણઝણતાં હતાં અને એમણે રચેલા સાહિત્યકાર કે સાધક હોય, પરંતુ જેના પ્રત્યે સ્નેહ ઢળે, તેને એની ખમીરવંતા દુહા એ લોકસાહિત્યનાં કીમતી રત્નો બની ગયા હતા. મુશળધાર સ્નેહવર્ષાનો અનુભવ થતો. એનો સાદ પડે, તો અડધી આવા કવિ, મરમી અને જીવનસાધક દુલા કાગનો અંતર્દેશીય પત્ર રાત્રે ય દોડી જતા, એના ઘરના અવસરોમાં એટલો ઊંડો રસ લેતા કે ખોલતાંની સાથે જ જયભિખ્ખએ અવર્ણનીય રોમાંચ અનુભવ્યો. લોકગીત જાણે પોતાના ઘેર અવસર ન હોય! લગ્ન જેવા પ્રસંગોએ પાંચેક અને ભજનના શોખીન જયભિખ્ખને માટે કવિ દુલા કાગ એક આદર્શ સર્જક દિવસ અગાઉ જઈને સઘળી વ્યવસ્થા ગોઠવી આપતા. પોતે પ્રત્યેક અને ગાયક હતા. એમનાં કેટલાંય ભજનો અને ગીતો સાંભળતી વખતે પ્રસંગમાં હર્ષભેર હાજરી આપતા. સાથે કોઈ કવિ કે હાસ્યકારને પણ અવર્ણનીય રસાનુભવ પામ્યા હતા. આવા કાગ બાપુનો લાગણીસભર પત્ર! લઈ જાય ને પ્રસંગને અનોખી રંગત આપે. સ્નેહીની બીમારીના સમયે એમાં કાગબાપુએ લખ્યું હતું, એને લઈને પરિચિત ડૉક્ટર કે વૈદ્ય મિત્રો પાસે પહોંચી જાય અને ‘તમે રામાયણ વિશે લખેલી એક લેખની અંતિમ પંક્તિઓ વાંચીને એની મુશ્કેલી વખતે સતત પડખે ઊભા રહે. ઘાયલ બન્યો છું અને તમને મળવા માટે તડપું .” બીજાને મદદરૂપ થવાની એવી એમની પ્રબળ ધર્મ એક || જયભિખ્ખએ લખેલા એ લેખનાં અંતિમ વાક્યો ઈચ્છાના કારણે સહુ કોઈ એમને ચાહતા હતા. એ આ પ્રમાણે હતાસમયે સાહિત્યક્ષેત્રમાં અમદાવાદમાં કવિશ્રી કાળ ભગવાન શ્રી રામને કહે છે, “હે રામ, ઉમાશંકર જોશી અને નવલિકાકાર ‘ધૂમકેતુ' સવિશેષ જાણીતા હતા. નાટક પૂરું થયા પછી પાત્ર એનો એ વેશ પહેરી રાખે, તો બહુ જ ભૂંડો આ બંને ભાગ્યે જ એક સાથે મળતા, પરંતુ આ બંનેનો જયભિખ્ખ પર લાગે.” અતૂટ સ્નેહ હતો. જયભિખ્ખ બંનેના સેતુ બની રહ્યા. જયભિખ્ખના રામાયણના મહામર્મજ્ઞ એવા કાગબાપુના હૃદયને જયભિખ્ખના મિત્રોની યાદીમાં માત્ર સર્જકો જ નહોતા, લોકસેવકો, સાધકો, એ વાક્યોએ એવું વલોવી નાંખ્યું કે કાગબાપુએ લખ્યું, રાજપુરુષો, પ્રેસના માલિકો, વૈદ્યો અને ડૉક્ટરો પણ હતા. વળી, “કાં આપ મજાદર મારે ત્યાં આવો અથવા હું તમને મળવા આવું.' અવારનવાર ઘરડાયરાઓ યોજાતા હોવાથી મિત્રમંડળ સાથેની દોસ્તી સ્વયં કાગ બાપુ મળવા ઇચ્છે છે વાંચીને જયભિખ્ખએ અનોખો પ્રગાઢ બનતી રહેતી. રોમાંચ અનુભવ્યો. તેઓ જાણતા હતા કે રામાયણ જેવા ગ્રંથને એમના જીવનમાં હંમેશાં એ મજાદરના મેળાને યાદ કરતા હતા. લોકભોગ્ય વાણીમાં આપીને કવિ કાગ તો લોકજીવનના વાલ્મીકિ આ એક એવી વિરલ ઘટના હતી કે જ્યાં કોઈ કવિએ અનેક બની ગયા છે, પણ મનોમન વિચારવા લાગ્યા કે કાગ બાપુની કેટલી સાહિત્યકારો, વિચારકો અને વિદ્વાનોને દૂર દૂર આવેલા પોતાને ગામ બધી મહાનતા કે મારા એકાદ વિચાર પર રામાયણના પરમ જ્ઞાની બોલાવીને પોંખ્યા હોય. આટલા બધા વારી ગયા. વાત એવી બની કે એક દિવસ સર્જક જયભિખ્ખના સરનામે જયભિખ્ખએ શાલીન ભાષામાં ઉત્તર વાળ્યો, ‘નાગરવેલને આંબો અંતર્દેશીય પત્ર આવ્યો. એ અંતર્દેશીય પત્ર ખોલતાં જાણે મધુર નોતરે એવું આ નોતરું ઝીલી હું જ મજાદર આવું છું.' આંતરસંબંધોનું આકાશ ઊઘડી ગયું! એ પત્ર હતો સમગ્ર ગુજરાતના પછી બંને મળ્યા. જાણે વર્ષોનો અતૂટ સંબંધ હોય, તેવો પરસ્પર કંઠમાં અને મનમાં ગુંજતા લોકકવિ, માનવસંબંધોના મરમી એવા ભાવ અનુભવ્યો. પછી તો ઋણાનુબંધ કહો કે નકરા પ્રેમનો સંબંધ પદ્મશ્રી કવિ દુલા કાગનો. એમની “કાગવાણી' દ્વારા વહાવેલી કહો, પણ કાગબાપુ અમદાવાદ આવે એટલે કાં તો પોતાના પ્રિય કાવ્યસરિતા વિદ્વાનથી માંડીને નિરક્ષર સુધી સહુ કોઈના અંતરને સ્પર્શી અને પટ્ટધર શિષ્ય શ્રી રતિકુમાર વ્યાસના નિવાસસ્થાને જયભિખ્ખને
SR No.525997
Book TitlePrabuddha Jivan 2012 Year 59 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy